________________
ખ’ડ : ૧ લા
૧૧૧
સમજાવવા માટે તેમના પુણ્યાય વિના કોઇ જ ઉપાય નથી; કારણ કે તેઓ નાસ્તિકતા સાથે દુરાગ્રહના અખંડ પૂજારી . જગત વર્તમાન કાળના યુગની આગમાંથી બચી જાય તો જ આ સ ંસ્કૃતિના વિચારો આવે ત્યારે અનાર્ય સંસ્કૃતિને દેશવટો મલે.
સ્ત્રી સ્વાતંત્ર્યઃ–
ભારત દેશના આ સંસ્કૃતિવાળા રાજકારણના સુકાની ને અનાર્ય દેશના જર્મની રાજકરણનાં સુકાનીના ) (હીટલરના ) દાખલો સમજવા જેવા છે. તેમાં પણ જૈન કુળવાળા આત્માઓને સમજવા જેવું આ દૃષ્ટાંત છે કે, નહિ ?
હવે વાંચા આ દૃષ્ટાંતઃ
નારી તે મુખ્યત્વે રક્યા હતી ! ભાગ્યા તે ગૌણરૂપે ગણાતી. એનું જીવન–મહાસતી-સાધ્વીનું કે સતી એવી સ્ત્રી તરીકે જ રહેતું, રવચ્છંદી જીવન જીવવાનું એને સ્વાતંત્ર્ય બેશક ન જ હતું પરંતુ ઘરની તેા એ રાણી હતી: ઘરની પતિની સ`પત્તિના વહીવટ એ કરતી. બાળ ઉછેરથી એ મસ્ત રહેતી. એને માથે જગતની કોઇ જવાબદારી ન હતી. અફ્સોસ ” એના જીવનના વિકાસના નામે એના મસ્ત પવિત્ર જીવનનો વિનાશ કરાવાયે; પાતાની જીવાદોરી સમુ' “નારીશીલ” ખાઇ નાખ્યું એથી પ્રજા નિર્માલ્ય પાકે કે નિહ ? રષ્ટાચાર, અનાચાર અને માંસાહારનું સેવન કરતી થઇ. જેનું બીજ ખગયુ.....એનુ બધુ જ બગડ્યું.