________________
૧૦૦
સમ્મેધ યાને ધર્મીનું સ્વરૂપ
મુકયા છે. પરંતુ કશા જ લાભ થયેા નથી. પ્રશ્નઃ- તા પછી વેશની શી જરૂર ? ઉત્તર:– શ્રી જિનરાજની વાણીના 'મમ' સમજવાથી પ્રશ્ન ઉકેલાઈ જશે, જેમ વહાણમાં બેસનાર સમુદ્રના પાર પામે છે. પર’તુ બેસનાર જો વહાણમાં છિદ્ર પાડે તો પેતે અને વહાણ બન્ને નાશ પામે એટલે વહાણના નાશ કરવાથી વહાણ ડૂબે છે અને પોતે પણ દરિયાને તળીયે જાય છે એમાં વહાણનો શો વાંક ? તેમ વેશને પામીને વેશને વફાદાર ન રહે, વેશ પહેરીને ગ્રેાગ્ય વર્તન ન રાખે તેા વેશ શી રીતે મેાક્ષમાં લઇ જાય ? વેશ ા વહાણના જેવા છે. વેશ પહેરીને વિનય રતન સાધુ જેવી અધમતા આચરે તેા, સંસાર સમુદ્રમાં ડુબી જાય તેમાં વેશના શે ગુના ? ગમે તેવી રામબાણ દવા હાય, પરંતુ દરદી જે અપનુ સેવન છેડે જ નહિ, તો દવા બિચારી શું કરી શકે ? કહ્યુ` છે કેઃ——
ધ નિયમ પાળ્યા વિના, પ્રભુ ભજવા તે વ્ય: એસડ સેવે શુ થશે, પળાય નહી જો પથ્થ’
દરેક નિમિત્તને આધીન છે. નિમિત્ત મળતાં આત્મા પડતા બચી જાય છે. આમ તેા જેવી જીવની ભવ્યતા. ભવ્યતા જો સારી હાય તેા નિમિત્ત મલી જાય. મુનિવેશે જીવને પડતા બચાવી લીધા:
પ્રસન્નચંદ્રરાજર્ષિ' જેવા મહાપુરુષને રૌદ્રધ્યાન આવી જતાં સાતમી નરકની મજબુત તૈયારી થઈ જવા