SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ ૦ ફક્ત હિંમત ગઈ તે શરીરની શક્તિ ગઈ સમજો. - ગરીબી (નિર્ધનપણું) એ તે પ્રારબ્ધતાની વાત છે, પણ માણ દિન ન બનવું જોઈએ. દીન બનવું કે ન બનવું એ તે પિતાના મનની વાત છે. ૦ આત્મ વિશ્વાસ વગરને માણસ નબળા મનને છે. 0 સિંહ અને વાઘ કરતાં અશુભ વિચારો વધારે કટ્ટર દુમને છે. દુનિયાના તમામ જીવે પુણ્ય-પાપને આધીન છે. એટલે પુણ્ય કર્મ કરવા ઈચ્છા કરે અને તે માટે સત્કર્મ કરો. ૦ આ તે જરૂર ધ્યાન કરવાનું છે કે આપણે સંસારના પ્રવાસીઓ છીએ, રહેવાસી નથી. ૦ સંસારની સંપત્તિએ તે આજે છે ને કાલે નથી, પણ એના ઉપયોગથી સરજાતું પુણ્ય જ પરભવમાં સાથે આવવાનું છે. - લક્ષ્મીના ત્રણ પ્રકાર છે. (૧) દાન (૨) ભેગ (૩) નાશ. તેમાં દાનમાં લક્ષ્મી વપરાશે તે ઉત્તમ છે. “ખા ગયા શું ખો ગયા, દે ગયા છે લે ગયા એટલે હાથે વપરાશે એ સાથે આવશે. મરી ગયા પછી એ લક્ષ્મીને કે ઉપયોગ થશે તે આપણે જાણી શકતા નથી એટલે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે હાથે તે સાથે. ૦ જીવન જુઓ ! આપણે પૈસે કયાં જાય છે ? નામના માટે, કીર્તિ માટે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy