________________
ર૭
૦ ફક્ત હિંમત ગઈ તે શરીરની શક્તિ ગઈ સમજો. - ગરીબી (નિર્ધનપણું) એ તે પ્રારબ્ધતાની વાત છે,
પણ માણ દિન ન બનવું જોઈએ. દીન બનવું કે
ન બનવું એ તે પિતાના મનની વાત છે. ૦ આત્મ વિશ્વાસ વગરને માણસ નબળા મનને છે. 0 સિંહ અને વાઘ કરતાં અશુભ વિચારો વધારે કટ્ટર
દુમને છે. દુનિયાના તમામ જીવે પુણ્ય-પાપને આધીન છે. એટલે પુણ્ય કર્મ કરવા ઈચ્છા કરે અને તે માટે સત્કર્મ
કરો. ૦ આ તે જરૂર ધ્યાન કરવાનું છે કે આપણે સંસારના
પ્રવાસીઓ છીએ, રહેવાસી નથી. ૦ સંસારની સંપત્તિએ તે આજે છે ને કાલે નથી,
પણ એના ઉપયોગથી સરજાતું પુણ્ય જ પરભવમાં
સાથે આવવાનું છે. - લક્ષ્મીના ત્રણ પ્રકાર છે. (૧) દાન (૨) ભેગ (૩)
નાશ. તેમાં દાનમાં લક્ષ્મી વપરાશે તે ઉત્તમ છે. “ખા ગયા શું ખો ગયા, દે ગયા છે લે ગયા એટલે હાથે વપરાશે એ સાથે આવશે. મરી ગયા પછી એ લક્ષ્મીને કે ઉપયોગ થશે તે આપણે જાણી શકતા
નથી એટલે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે હાથે તે સાથે. ૦ જીવન જુઓ ! આપણે પૈસે કયાં જાય છે ? નામના
માટે, કીર્તિ માટે.