________________
મંડ : ૧ લો
આરાધના પૂર્વક અવસાન પામી ઋષભધ્વજ રાજા વિદ્યાધરાધિરાજ સુગ્રીવ રૂપે થયા. બળદના જીવને પહ્મચિ શ્રાવક નમસ્કાર મડામંત્ર દ્વારા ઉપકાર કરનાર શેઠને જીવ મહારાજા રામચંદ્ર થયા. જિન શાસનમાં ગણેશનું દષ્ટાંત –
અયોધ્યા નગરમાં રામચંદ્ર રાજા રાજ્ય કરતાં હતાં. તેને એક મદોન્મત્ત હાથી એક વખત છૂટીને એક મુનિને મારવા તેની પાછળ પડયે. પણ જ્યારે તે મુનિ પાસે આવ્ય, મુનિને શાંત જોયા ત્યારે મુનિ પાસે શાંત ઉભો રહી ગયો. મુનિએ તેના પૂર્વ ભવને વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. તેથી તેને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન ઉપજવાથી અત્યંત વૈરાગ્ય પામી મુનિની પાસે જિનમત પ્રમાણે બાર ત્રિત અંગીકાર ક્ય પછી તે જીવજંતુ વિનાને એફ. આહાર-પાણી લેવા લાગે તથા એક જગ્યાએ બેસવા લાગે તેથી આ જગતમાં તેની કીતિ બહુજ ફેલાણી. પછી બધાએ તેને સાધર્મિક ભાઈ ગણી તેનું વિનાયક નામ આપ્યું. વિનાયક પણ એવી રીતે પવિત્ર સંયમ પાળી દેવલેકે ગયા. પછી આ દુનિયામાં તેનું ગણેશ અને વિનાયક નામે પ્રસિદ્ધ થયું. લેકે તેનું રૂપ ફેરવીને પોતાના ઘરમાં તેની પૂજા કરવા લાગ્યા. અને તેની પાસેથી પિતાના વાંછિત (કામની), ફળની યાચના કરવા લાગ્યા. જેને અને દિવાળીનું માંગણું
પ્રભુશ્રી મહાવીર દેવના નિર્વાણનું આ (દિવસ) પર્વ છે. માટે લેક વ્યવહારમાં ભળી આ પર્વને જુદી રીતે ન