________________
નમ:
આશિષ यस्यास्ति सद्ग्रन्थ विमर्शभाज्यं,
किं तस्य शुष्कैश्च-कलाविनोदैः । અર્થાત્ –
જેને સારા સારા ગ્રંથે વાંચવાનું વિચારવાનું સદ્ભાગ્ય મળેલું હોય તેને ચપળતાના લક્ષમીન-સ્ત્રીના) શુષ્કવિનોદ શી ગણતરીમાં છે !
“તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તે તમે શેડું વાંચે તે જ સારૂં. ગીતાજી વાંચે, વેદાંતનાં બીજાં પુસ્તક વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.”
- -“સ્વામી વિવેકાનંદ પુસ્તકોમાં હું ગુંથાએલે રહી શક્તિ તેથી મને બે માસ વધારે જેલ મળતા તે પણ હું કાયર નહિ થાત. એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલ્ટો વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે જેને સારા સારા પુસ્તક વાંચવાને શેખ છે તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. એક પછી બીજું એમ પુસ્તકે વાંચતાં છેવટે તમે અંતનિર્ધાર પણ કરી શકશે.”
-“મહાત્મા ગાંધીજી