________________
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ તેમની સાથે રાધા હશે ! શંકર હશે તે પાર્વતી હશે ! પણ ભગવાન મહાવીર હશે તે સાથે થશદાનું નામ-નિશાન નહિ હોય, શ્રીકૃષ્ણની અનેક પ્રતિમાઓ જુઓ ! તે સાથે રાધા (હશે) હોય, તેવી પ્રતિમા હશે, તે બંસરી વગાડતા હશે, રાધા નૃત્ય કરતી હશે. તે પછી શા માટે મહાવીર દેવ સાથે યશેદા નથી ? વિષ્ણુ સાથે લક્ષ્મી હશે, શંકર સાથે પાર્વતી હશે, ભગવાનની પ્રતિમા સંસારનું સેવન સૂચવતી નથી, ત્યાં અનાસકત ભાવ દેખાય છે, કારણ કે ભગવાનની પ્રતિમા રાગ-દ્વેષનું પ્રતિક નથી. જેમ રાગ નથી તેમ ઢષ પણ દેવાધિદેવમાં નથી. કાલી-મહાકાલીની અતિ જુઓ ! રાક્ષસોની મૂર્તિઓ જુઓ. તેમને ગળામાં પરીની માળા હશે. મોટી મોટી આંખે હશે, કેવી ભયંકર મૂતિ?
આ શું બતાવે છે? જેનેની મૂર્તિમાં વીતરાગતા અને વીતષતા છે. વિશ્વનું કલ્યાણ કરવાવાળી તે પ્રતિમા છે. પ્રભુ રાગ કે દ્વેષથી મુક્ત છે, માટે વીતરાગ છે તેથી પ્રભુ અજ્ઞાનથી મુક્ત છે. માટે સર્વજ્ઞ છે. તેઓ ત્રિકાળજ્ઞાની છે. તેઓ જે જે કહે તે સાચું જ હય, રાત્રિભેજનમાં પાપ છે. આજે કેટલાક પિતાને વધારે પડતા હોંશિયાર સમજનારા મહાનુભાવોનું એમ કહેવું છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશબુદ્ધ-મહાવીર બધાને સરખાજ માનતા હતા, અને બધાને નમસ્કાર કરતા હતા. આમ અવળી સમજણવાળાને સત્ય હકીક્ત સમજવા માટે સુદેવને યોગ થયો નથી કે સર્વ