________________
બે બોલ
જગતના સર્વ મનુષ્ય સુખની ઈચ્છા રાખે છે. દુઃખ કેઈને ગમતું નથી-રૂચતું નથી, પણ આ સુખ અને દુઃખ શાથી મળે છે, તે બાબત તેઓ જાણતા પણ હોય છે કે સુખ ધર્મથી જ મળે છે, અને દુઃખ પાપથી મળે છે. આ બધું જાણવા છતા ધમની રૂચિ કેઈ ભાગ્યશાળી આત્માને જ થાય છે. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે
ચતો ઘર્મરતો નવ” એટલે કે જ્યાં ધર્મ પની પ્રબળતા છે ત્યાં જ જય છે.
આ બધું જાણવા છતાં પાદિયે ધર્મ કરવાની ભાવના થતી તેથી ધર્માચરણ કરી શકતા નથી તે ધર્માચરણ વિના સુખ ક્યાંથી મળે?
જેઓએ ધર્મને પડખે રાખીને જે પણ કંઈ કાર્ય સાચા દિલથી કર્યું છે, તેવા આત્માઓને મેં હંમેશાં મદદ કરી છે તે માટે પણ શાસ્ત્રમાં કહેલ છે કે-“ધર્મો
ક્ષતિ રક્ષિત:” એટલે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તેને ધર્મ હંમેશાં રક્ષે છે.
પુણ્ય અને પાપના ફલને જણાવનાર રાજકુમાર લલિ- તાંગ તથા તેને મિત્ર સ્વભાવે દુર્જન નામે સજજન, તેનું દષ્ટાંત ખૂબ ભાવવાહી ભાષામાં સદર પુસ્તકના લેખકે જણા