SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વેલ છે, જે મનન કરવાથી પણ ધર્મ તરફ અભિરૂચિ જાગવાની શક્યતા છે. “સબેધ યાને ધર્મનું સ્વરૂપ” આ ગ્રન્થ ધાર્મિક વાંચન માટે ઉત્તમોત્તમ પુસ્તક છે. કારણ તેમાં ધર્મતત્વને પુષ્ટિ આપનારા અને પાપતત્વને ત્યજવાનું કહેનારા અનેકાનેક દષ્ટાંતે આપવામાં આવેલ છે. આ પુસ્તકના લેખકે આ ગ્રન્થમાં ખૂબ જ મનનીય-- ચિંતનય પ્રસાદી મૂકેલી છે કે જેને આગતા (વાંચતા) પુસ્તક હાથમાંથી મુકવાનું મન ન થાય! અને સૌ કોઈ ધર્મપ્રેમી આત્મા આ પુસ્તકનું વાંચન-મનન-નિદિધ્યાસન કરી સ્વ-જીવનને પ્રજજવલ બનાવે, એ જ કામના. લી. પંડિત હરજીવનદાસ બી. શાહ,
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy