SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે અહં નમઃ પ્રકાશકનું નિવેદન આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે મને એકજ ભાવના છે કે આ પુસ્તકને હજારોની સંખ્યામાં વંચાય, તેમાંથી કે ઈ પણ ભાવિક આત્મા સધને પામી જાય તે પણ મહાન લાભને માટે થશે. સૃષ્ટિ અને સર્જન સર્જન અને વિસર્જન અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં કોઈક વાર જ માનવદેહ, આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ, સુદેવ, સુગુરૂ અને સુધર્મની પ્રાપ્તિ થાય છે. અને વિલય પામે છે. પિતાનું જીવન સુધારવા માટે સુધર્મની સંગત જરૂરી છે. પરિવર્તનશીલ સંસારમાં પ્રત્યેક જીવને મરણને શરણ થયા વિના ચાલતું નથી. મૃત્યુ એ પ્રકૃતિ છે. જન્મ એ વિકૃતિ છે. આ કથનનું રહસ્ય પ્રત્યેક જીવને સમજાઈ જાય તે માનવ જીવનને પામ્યા પછી જીવનની સાર્થક્તા કરવાની -ઈચ્છા કરે. જેને જીવન જીવતાં આવડે તેજ જીવનને સફળ - બનાવી શકે છે. એટલા માટે જ સારા વાંચનની જરૂર છે. જેને એ જેવા–તેવા ગંદા વાંચનના પુસ્તક પાછળ બેટા
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy