SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. સદભેાધ યાને ધનું સ્વરૂપ (સાચા દીલથી) શુદ્ધ અંતઃકરણથી અને સાચા ભાવથી કહેજો કે હે ભગવન્ ! “ આપની ભક્તિથી આપ સમાન અનાવા અને મારા સ્વીકાર કરી લ્યો. ” ખસ એથી વધુ મને કાંઈ પણ કહેતાં આવડતું નથી આ પ્રાર્થના આત્માને પવિત્ર બનાવી દેશે. પરમાત્માને હૃદયમાં સ્થાપન કરવા માટે પહેલાં તા મન સ્વસ્થ જોઈશે. મન જ્યાં સુધી સ`પૂર્ણ સ્વચ્છ ન હોય ત્યાં સુધી આત્માને પરમાત્માના સાક્ષાત્કાર થવાને બદલે ભ્રમણાઓના ભોગ બનવાનો સંભવ રહે છે. પાષાણની મૂર્તિમાં કોઈ ને ભગવાન દેખાય છે જ્યારે એજ મૂતિ કોઈ ને પત્થર દેખાય છે. આ મનનું કારણ છે. ઇય–પત્થરકા દેવળા ને, ઇય ઇત્થરકા દેવ; તેમાં ઘડીએ ઘડીએ જીવ ..... જે આરસના પત્થરમાંથી ભગવાનની મૂર્તિ બને છે એ આરસના પત્થર દેરાસરમાં બાંધકામમાં વપરાય છે. ભગવાનની મૂર્તિને જ્યાં સુધી એની પ્રાણપ્રતિષ્ઠા ( અજનશલાકા ) ન થઇ હેાય ત્યાં સુધી એ ભલે ન પૂજાય. પણ જ્યારે એની પ્રાણપ્રતિષ્ઠા (અંજનશલાકા ) થઈ જાય છે ત્યારે એમાં પ્રાણ પુરાતાં એ જીવંત બની જાય છે. પછી મૂર્તિ નહીં પણ સાક્ષાત્ ભગવાન્ બની જાય છે. સૂત્ર સિદ્ધાંતે રે કે, જિન પ્રતિમા જિન કહી, પ્રભુ દર્શનના ઉદ્દેશ જીવનશુદ્ધિ અને આત્મશુદ્ધિ
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy