________________
ખ'ડ : ૨ જો
૨૩૯
કરવા માટે છે. વીતરાગ પ્રભુની ` શાંત મુદ્રાનું દર્શન તેના શાસન પંથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે. અને અંતઃકરણમાં એક મહાન આનદ રેડે છે. પ્રભુની શાંત મુદ્રા જોતાં આપહ્યુને અનેકાનેક ઉચ્ચ ભાવનાઓ સ્ફૂરી આવે છે. આપણા અધ:પતિત જીવન માટે આપણા હૃદયમાં ખેદ ઉત્પન્ન થાય તો સાચું દશ્તન થયું કહેવાય.
નમા અરિહંતાણં થી જ સિદ્ધત્વની પ્રાપ્તિ હેાવાથી અરિહંતનું સ્મરણ મનમાં ચાલુ રાખવાની જરૂર છે. અરિહંત, અરિહંત, સમરતાં, લાધે મુકિતનું' ધામ; જે નર અરિહત સમરશે, તેના સરશે કામ...૧ સુતાં બેસતાં જાગતાં, જે સમરે અરિહત; દુ:ખીયાના દુઃખ કાપો, હેાશે સુખ અનંત...૨ આશ કરી અરિહંતની, શ્રીજી આશ નિશ; જે જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ...૩ ચેતન તે. એસી કરી, જેસી ન કરે કાય; વિષયા રસને કારણે, સર્વસ્વ એડી ખાય...૪ જો ચેતાય તા ચેતજે, જો બુઝાય તેા બુઝ; ખાનારા સર્વે ખાઇ જશે, માથે પડશે તુજ... ૫ રાત્રી ગુમાવી સુઇને, દિવસ ગુમાવ્યા ખાય; હીરા જેવા મનુષ્ય ભવ, કોડી બદલે જાય...૬ જિનપૂજા જસ ઘર નહીં, નહીં સુપાત્રે દાન; તે કેમ પામે આપડા, મુક્તિ સુખ નિધાન ...૭