________________
ખંડ : ૨ જો
૩૦૧
દુઃખ મુક્તિના ખરા ઉપાય જ્ઞાન, દર્શીન અને ચારિત્ર છે. આત્મઘાત કરતાં તેા ઘણાં કરી લે છે પણ પાછળથી મનમાં આર્ત્ત ધ્યાન એવું થઈ જાય છે કે પરલોક બગડયા વિના રહે નહી.. એક ભવ ગડતાં તે ભવેડના ભવ ગગડી જાય. તે કે ન દ્વેિષણ સુનિનું ધ્યેય તે! ચારિત્રની રક્ષા માટેનુ હતુ. પણ શાસનદેવે તેમને તેમ કરતા અટકાવી દીધા.
-: ધ લાભ અને સામેથી અલાભ :--
એકવાર નિષેણ મુનિ છઠ્ઠના પારણે ગેચરી નિમિત્ત રાજગૃહી નગરીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ઊંચ કે નીચના ભેદ મનમાં રાખ્યા વિના ઘેર ઘેર ગેાચરી નિમિત્તે ભમી રહ્યા હતા. એટલામાં એક ઊંચા ભબ્ધ પ્રસાદમાં ગેાચરી માટે દાખલ થાય છે. દાખલ થતાં વેંત મુખમાંથી ‘ધ લાભ’ એવા મડ઼ા મંગલકારી વચના ઉચ્ચારે છે. મુનિ ગૃહસ્થના ઘેર માધુકરી નિમિત્તે જાય. એટલે ધર્મલાભ આપ્યા વિના સીધા દાખલ ન થઈ જાય. ગૃહસ્થો કેવી સ્થિતિમાં બેડા હાય, ધ લાભ આપે એટલે સૌ સાગ બની જાય. ન દિષેણ મુનિએ જેવા ધર્મલાભ આપ્યા તેવા જ સામેથી અ લાભ’ એવા અવાજ બબ્બે.. મુનિ ઘડીભર માટે ચાંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આ રીતે સામેથી હજી સુધીમાં કયારે પણ અથ લાભ એવા અવાજ કઈ એ કર્યાં નથી. કોના ઘરમાં દાખલ થયે! છું ? ત્યાં તે ખ્યાલ આવી ગયા કે આ ઘર તા વેશ્યાનુ છે.
સ. ૨૦