SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ ચોર્યાસી લાખ જીવનમાં રહેલા સર્વે ને અમાવો. ચતુર્વિધ આહારને પણ ત્યાગ કરો. શરીરને પણ સિરાવે. જીવ! આ શરીર ક્ષણભંગુર છે. ક્ષણવિનાશી છે, અશાશ્વતું છે અને આત્મા જેનાથી જુદે શાશ્વત રૂપ છે, અવિનાશી છે. કર્મને વશથી તમારે તેની સાથે સંબંધ થયે છે. એવા શરીર પ્રત્યે મૂર્છા ન રાખશો. ઈત્યાદિ ઘણા સારા શબ્દથી નિઝામણા કરાવી કે જેથી તુરત જ યુગબહુ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલેકમાં દશ સગપમની સ્થિતિવાળા દેવ થયા. અ! શુભ ભાવનાથી કરેલ નિયામ શાને કેટલે બધો પ્રતાપ ! જે કદાચ તે સમયમાં મદનરેખા વિલાપ કરવા મંડી પડી હતી અને યુગબાહને-આત્તધ્યાન-રૌદ્રધ્યાનના કારણે ઉતાયાં હોત તે યુગબાહુ દેવલોકમાં જઈ શકતા ખરા ? હે આત્મા! તું વિચાર કર. આવી સુંદર આરાધના કરવાનું કયારે બને, જ્યારે આગળથી સમાધિ મરણને અલાસ હોય ત્યારે. આવા દુઃખ સમયે પણ સુંદર આરાધના કરવાનું ભુલી શકાય નહિ ? આવું ઉચ્ચ ધર્મનું શિક્ષણ (ગળથુથી) માતાપિતાના ઘરેથી મદનરેખાને મળેલું હોવું જોઈએ. વડીલબંધુના પ્રહારથી મૃત્યુ નજીક પહોંચેલા પતિરાજ ચુંગબાહુને સતી મદનરેખા વેરની આગ જન્માંતરમાં સાથે
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy