SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯: ખડ : ૧ લો રહ્યા છે. જ્ઞાનના અભાવે “હું કેણુ છું?” આટલું પણ સમજી શકતા નથી. માટે જ સંસારના બંધનથી છુટા થઈ શકતા નથી. જૈન શાસનમાં આડમા બળદેવ મહારાજા રામચંદ્રના આત્માને નવભવમાં ત્રીજો ભવ પદ્મરુચિ નામે શેઠ તરીકે તે. એકદા પમરુચિ શેઠ પિતાના ઘરેથી ગેકુલમાં (જ્યાં ગાયો, ભેંસ, બળદો વિગેરે ઘણા સમુદાયમાં સચવાતા હોય. તે સ્થાનને ગોકુલ કહેવાય) જતા હતા ત્યારે રસ્તામાં એક અળદને મરવાની સ્થિતિમાં પડેલે જોઈ શેઠ ઘેડા ઉપરથી નીચે ઉતર્યા. બળદની સાવ નજીક જઈ કાનમાં મુખ રાખી. નમસ્કાર મહામંત્ર સંભળાવ્યા. અને બળદને ખૂબ સમજાવ્યું. સંસાક્ષી અસારતા અને પંચ પરમેષ્ઠિ મહામંત્રની મહત્તા. ખૂબજ સમજાવી, દેવ-ગુરુ-ધર્મનું રહસ્ય સમજાવ્યું, બળ દ જીવ નમસ્કાર મહામંત્રના સ્મરણમાં એકાગ્ર ચિત્તવાળે, થઇ ગયે. અને સાવધાનપણે મરીને તેજ નગરના રાજાને . "પલધ્વજ નામે પુત્ર થયો. - એકદા યૌવન વયને પામેલે રાજકુમાર ફરવા નીકળે. કરતાં ફરતાં જ્યાં બળદને જીવ મરણ પામ્યા હતા તે સ્થાને, મળ્યો, સ્થાનના દેખવા માત્રથી જ કુમારને મૂછ આવી.. ઇતિમરણ જ્ઞાન થયું. હું પિતે જ બળદ હતું, કઈ મહાપુરુષ મહારક મારા ઉપર દયા લાવી મને પંચ પરમેષ્ઠિ મહામંત્ર સંભળાવ્ય; તે મહા ઉપકારીને મારે શી રીતે ઓળખવા? એવા વિચારથી તેણે તેજ સ્થાનમાં જિનાલય બંધાવ્યું
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy