SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હું અહં નમ:' ૧૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સર્વ લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામિને નમ: સબોધ યાને ધર્મનું સ્વરૂપ” [ખંડ : ૧ લો) શાસનપતિ શ્રી વીરના, ચરણે કરી પ્રણમઃ સ્વ જિનેશ્વર દેવના, હૃદય ધરી શુભ નામ. કેરલધર ને ગણધરા, સૂરિ વાચક મુનિરાજ નમસ્કાર સહુને કરી, આદરશું શુભ કાજ. આ પૃથ્વી ઉપર ધર્મના શાસક મહાપુરુષ ઘણા થયા છે. ધર્મ સમજાવનાર પુસ્તકો પણ ઘણા જ દેખાય છે. આ સૂક્ષ્મ બુદ્ધિથી-મનન-ચિંતન થાય તે જરૂર તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય. જે તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય તે સારાસારનું રાન પણ થાય જેથી સાચા ધર્મને સમજવાનું મન થાય. માનવ ભવમાં ત્રણ વસ્તુ મોટી. (૧) જીવન ચર્યા, (૨) મનનું ઘડતર અને (૩) સમજ ક્ષેત્ર. એ સારાય હેય અને ખરાબ પણ બને, જે ગત ભવને ઉદય કાળ.) - દુનિયામાં પાણીની જરૂરીયાત જીવન માટે અધિક મનાય છે. કિન્તુ તેથીય અધિક આવશ્યકતા વાણીની છે. પાણી દ્રવ્ય સ. ૧
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy