________________
હું અહં નમ:' ૧૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સર્વ લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામિને નમ:
સબોધ યાને ધર્મનું સ્વરૂપ”
[ખંડ : ૧ લો) શાસનપતિ શ્રી વીરના, ચરણે કરી પ્રણમઃ
સ્વ જિનેશ્વર દેવના, હૃદય ધરી શુભ નામ. કેરલધર ને ગણધરા, સૂરિ વાચક મુનિરાજ નમસ્કાર સહુને કરી, આદરશું શુભ કાજ.
આ પૃથ્વી ઉપર ધર્મના શાસક મહાપુરુષ ઘણા થયા છે. ધર્મ સમજાવનાર પુસ્તકો પણ ઘણા જ દેખાય છે. આ સૂક્ષ્મ બુદ્ધિથી-મનન-ચિંતન થાય તે જરૂર તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય. જે તટસ્થ બુદ્ધિ ઉત્પન્ન થાય તે સારાસારનું રાન પણ થાય જેથી સાચા ધર્મને સમજવાનું મન થાય.
માનવ ભવમાં ત્રણ વસ્તુ મોટી. (૧) જીવન ચર્યા, (૨) મનનું ઘડતર અને (૩) સમજ ક્ષેત્ર. એ સારાય હેય અને ખરાબ પણ બને, જે ગત ભવને ઉદય કાળ.) - દુનિયામાં પાણીની જરૂરીયાત જીવન માટે અધિક મનાય છે. કિન્તુ તેથીય અધિક આવશ્યકતા વાણીની છે. પાણી દ્રવ્ય સ. ૧