SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સદ્ગુધ યાને ધર્માંનુ સ્વરૂપ ધ કરી રહ્યા છીએ, અમે જે કરીએ છીએ. તેમાં જ સમાજના અને દેશના ઉદ્ધાર છે. આજે એવાની સખ્યાં જૈનેામાં પણ ઓછી નથી. ધર્મ શામાં ! અન’તજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઈચ્છામાં ? ધર્મ કયાં રહે ? અનંતજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઇચ્છામાં ? કહેવું જ પડશે કે અનંતજ્ઞાનની આજ્ઞામાં. સંસારના સુખા માટે ખાટા કર્મ શું કરવા ખાંધી લેવા ? અનત જ્ઞાનીએ કહ્યુ છે કે સંસારમાં કોઈ કોઇનુ નથી. સ'સારમાં તે આપણે પૂર્વના સ ંબધો ને સાગે ભેગા થઈ એ છીએ, અને એ સબંધ પુરા થતાં છુટા પડીએ છીએ તેમાં જે ગતભવનું લેણા સંબંધ હોય તે મુજબ સંસારમાં પ્રેમ કે વેર-ઝેરનું જીવન સાથે રહીને જીવાય છે. કાના છેક’ ને કાના વાછરૂ, કાના માઇને આપ; અંત કાલે જીવ જાશે એકલા, સાથે પુણ્ય ને પાપ. પુણ્ય અને પાપ સિવાય કોઈ સાથે આવવાનું નથી એ સત્ય સમજાય ત્યારે જ ખાટા કર્મથી (પાપથી) બચી શકીએ. ત્યારે જ વીણ ખાધા વીણા ભાગન્ગ્રા; ફોગટ કમ ન અથાય એટલે જ જ્ઞાનીએ કડી ગયા કે ખચાય એટલુ પાપથી બચેા. આટલી વાતા તે સ્વીકારી જ લેવાની રહેશે કે (૧) પરમકૃપાળુ પરમાત્મા આ જગતના સ્રષ્ટા
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy