SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લા ૧૧૭ નથી. (૨) આત્મા જેવું એક સ્વતન્ત્ર સાનુ` કી ઉત્પન્ન નડું થયેલુ, કદી નાશ ન પામનારૂં ચેતન તત્ત્વ છે. આ દેખાતુ શરીર એ આત્મા નથી એની અંદર આત્મા છે. મૃત્યુ શરીરનું થાય છે આત્મા કદી મરતા નથી શરીરનું શરીરનું મૃત્યું થતાં જ આત્મા અન્યત્ર ચાલ્યા જાય છે. નવું શરીર બનાવે છે. એમ કરતાં કરતાં કેટલાક આત્મા પરમકૃપાળુ પરમાત્મા બને છે. ટુંકમાં આ જગત નિત્ય છે. આત્મા નિત્ય છે. અહિ. એ વાત સિદ્ધ થઈ જાય છે કે જીવની ઉત્પત્તિ કદાપિ કોઇએ કરી નથી. જીવ તે અનાદિ નિત્ય છે. આની સાથે સાથે બીજી એ વાત પણ સિદ્ધ થઇ જાય છે કે જન્મ, જીવન અને મરણની પરપરા જીવાત્માઓ જ્યાં જન્મ્યા કરે છે તે જગત પણ કદી ઉત્પન્ન ચ્યું નથી. પરંતુ એ પણ અનાદિ નિત્ય છે. તે જગત' ઉત્પન્ન થયું હોય તો તેની ઉત્પત્તિ પૂર્વે જવા:માએ જન્મ મરણ કયાં પામતાં હતાં એ પ્રશ્ન થાય છે. ટુંકમાં જીવ, જગત અને કર્મ ત્રણેય અનાદિ નિત્ય સાબિત થાય છે. બેશક, કર્મ અને જગત સતત પરિવન પામે છે. પરંતુ એક જાય તેા બીજી અવશ્ય ત્યાં આવે જ. આમ પ્રવાહની ધારા તા સતત ચાલુ રહે છે. આત્માની ત્રણ દશા છેઃ : (૧) બહિરાત્મભાવ; (૨) અનંતરાત્મ દશા અને ત્રીજી પરમાત્મશા.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy