________________
ખંડ : ૨ જો
૨૬૭
જેવુ છે.કે નિહ ? કે જે અત્યારે આપણે સમજ્યા વગર બહારની દેખા દેખી કરીએ છીએ તેમાં કર્મબંધન કરીએ છીએ. તે આપણને જ ભોગવવા પડશે ઃ– સંવત ૧૯૭૩ જુન માસનાં જૈન જગત અંકમાં પાના ૧૨૯માં લખ્યું છે ૐ સાડાચાર ક્રોડનાં ખર્ચે બંધાયેલુ. દેવનારનુ ( સ્ટાટર હાઉસ ) ૧૬. ઓગસ્ટ ૧૯૭૧થી શરૂ થયું.
બળદ કે ભેંસના અંદરના કેટલાક ભાગેામાંથી જે ચરખી નીકળે છે. તે ચરબી મુંબઈમાં બટાટાની વેફર તળવામાં અને ખરી બિસ્કિટ અને કાજુ તળવામાં પણ વપરાય છે. પશુનાં હાડકામાંથી બનતું જીલેટીન ઘણા આઈસ્ક્રીમ અનાવનાર આઇસ્ક્રીમમાં પણ વાપરે છે. આનાથી આઇસ્ક્રીમ ઘટ્ટ બને છે. એ આઇસ્ક્રીમ આપણે જેને પણ લગ્નમાં વાપરીએ છીએ, કોઇને એમ થાય કે આપણે કયાં જીવોને મારી છીએ, પણ હે ભાગ્યશાલી ! કરણ, કરાવણ અને અનુમેાદનનુ સરખુ ફળ કહ્યું છે. એટલે કસાઈ ખાનામાં જીવેાને મારીને તેમાંથી જે વસ્તુ બનતી હોય તે ખાવાથી પાપ છે. એટલે પશુનાં હાડકાંમાંથી બનતું જીલેટીન આઈસ્ક્રીમમાં નાંખે છે તેના જેના ઉપયોગ કરે છે તે પાપ નથી ? એવી રીતે ઘણી ચીન્નેમાં હિંસાનું કાંઈ ને કાંઈ વપરાય છે. જૈન ધર્મ અહિંસા પરમો ધમ છે કે નહિ ?
–હિ'સા જેવુ કોઇ મહાપાપ
નથીઃહિંસાથી શાન્તિ પ્રાપ્ત થતી નથી. હિંસાથી સુખ મળે નહીં. બીજા જીવાની હિંસા કરવામાં મનુષ્ય માટે કેટ