SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાક્યો ૧ જેમની શક્તિ મંગળ કાર્યોમાં જ વપરાતી રહે છે એમને રિદ્ધિ-સિદ્ધિ અને મળે છે. ૨ સદ્ગુણ થવા કરતાં આપણે સદ્ગુણી છીએ એમ બતા વવામાં આપણને સંતેષ જણાવે છે તે આપણામાં દંભ છે. એમ સમજવું. ૩ ધર્મની શ્રદ્ધા, સગુણનું સેવન અને પુરૂષનું શરણ નિરાશાના ઝેરનું વારણ છે. ૪ પિતાના માથા પર તકે ઝીલી બીજાને છાંયે આપ નારા વૃક્ષ જેવા માનવીઓ આ ધરતી પર ઘણા ઓછાં હોય છે. ૫ કઈ વસ્તુને એટલી બધી પ્રિય ન કરે જે તમને રાગથી બાંધી લે. . ૬ નિષ્કિય ઉંડા જ્ઞાન કરતાં સાદી સમજ વધુ મહર છે. વિરની ભાવના એ મોટામાં મોટું પાપ છે. માફીની ભાવના એ મેટામાં મેટું જ્ઞાન છે. ૭ જગતના મહાપુરૂષના જ્ઞાનને ખજાને પુસ્તકમાં છે. ૮ વસ્તુ પરિશ્રમથી મળે. ત્યારે જ તેની કિંમત સમજાય. ૯ સંદેહ સાચી મિત્રતા માટે ઝેરનું કામ કરે છે. ૧૦ આશા રહિત માનવી જ વૈરાગી બની શકે છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy