________________
સબધ યાને ધર્મનું સ્વરૂપ અનુભવાતી લાગણી જે પ્રત્યક્ષ રૂપ છે તે દ્વારા પણ શરીર અને ઇન્દ્રિયોથી અલગ સ્વતંત્ર આત્મતત્વ સાબિત થાય છે.
નવતત્વની પુરી સમજ જૈનદર્શન પુસ્તકમાં જઈ લેવી.
આત્માનું શાસ્ત્રીય સ્વરૂપ વિવેચનઃ—જીવનું લક્ષણ ચેતને છે. ચેતના એટલે જ્ઞાનશકિત. આવી શક્તિ જીવ સિવાય બીજા કોઈ રૂપી કે અરૂપી દ્રવ્યમાં નથી. ચેતના સ્વરૂપ-જ્ઞાન સ્વરૂપ એ જીવ પિતાની ચેતના શકિતથી જાણે છે. વસ્તુનું જ્ઞાન કરે છે. જીવ અન્ય પદાર્થોનું જ્ઞાન કરી શકે છે. એટલું જ નહીં તે પિતાનું પણ જ્ઞાન કરી શકે છે. અને એટલા માટે જ તે સ્વપર પ્રકાશક કહેવાય છે.
જગતના જીવે દુઃખ કાઢવાની મહેનત પણ થાય તેટલી કરે છે, અને સુખ મેળવવાની મહેનત પણ થાય તેટલી કરે છે તેમાં થોડુંક દુઃખ જાય કે હાશ ! કરે છે. અને
ડુંક સુખ મલ્યું કે ગેલમાં આવી જાય છે. દુઃખ રાખવું ગમતું નથી. આમ છતાં દુઃખ ન જ આવે એવું બનતું નથી અને સુખ કાયમ જ રહે એવું પણ બનતું નથી.
દુખથી ડરે તે વાનર, પાપથી ડરે તે નર, ; સંસારથીડરે તે નારાયણ.