________________
ખંડ : ૧ લો દાયક કે મુક્તિદાયક ગણાય છે. એટલું જ નહિ, ઈવરના કર્તુત્વને વાદ પણ આ દૃષ્ટિ અનુસાર અને આ રીતે આટલા અંશ પુરત ઘટાવી શકાય છે.
આ ઉપરથી કે આફતમાંથી બચી જતાં કે ઈટ લાભ પ્રાપ્ત થતાં ભગવાનને ઉપકાર માનવામાં આવે છે
ધવા એની કૃપાને અંજલિ આપવામાં આવે છે તે વ્યાજબી અને વેગ છે. ઈવર તે નિરંજન નિરાકાર છે અને (ભગવાન) ઈશ્વર તે મોક્ષે ગયાં છે. મેલે ગયેલા આત્માએ સંસારના આમાનું સારું ખરાબ કરવાનું હતું જ નથી. પણ એમનાં અધિષ્ઠાયક દેવે ભગવાનના ભક્તનું હિત કરે છે. એથી ઈશ્વરને ઉપકાર કે કૃપા કહેવાય છે.
કેઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ત્રણ બાબતેની જરૂર છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ ત્રણને જૈન, દર્શનમાં અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિત્ર કહે છે. આ ત્રણ કાર્ય સિદ્ધ યા મોક્ષ માગ છે. .
શ્રદ્ધા:- શ્રદ્ધાને અર્થ છે વિવેક પૂર્વક દઢ વિશ્વાસ જ્ઞાન - જાણવું તે જ્ઞાન. કિયા - તદનુસાર આચરણ કરવું તે ચારિત્ર. (કિયા) અર્થાત્ = હૃદય (જે શ્રદ્ધાનું પ્રતિક છે.)
મસ્તક (જે જ્ઞાનનું પ્રતિક છે.) અને હાથ (જે કિયા (પ્રવૃત્તિનું) પ્રતિક છે. એ ત્રણેના સંગથી, સુમેળથી મુક્તિ પથ પમાય છે.