________________
ખંડ : ૧ લે
આ કશાથી આપણને સમજવા જેવું છે કે બાળકની જેમ જીવને) દિશા બદલવાની જરૂર છે. વર્ષોથી જીવ સુખ મેળવવા દોડ્યા કરે છે. આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. જેટલા ઊંડાણથી, ગંભીરતાથી, શાંતિથી અને પ્રસન્નતાથી અંતરમાં ઊંડા ઊતરશે તે સાચું સુખ કયાં છે ? એના માટે કઈ દિશા તરફ જવાથી સાચું સુખ ધો એ જાણવાની જરૂર છે . જેમ છોકરાને સ્વામી રામતીર્થ મલી ગયા તેમ આપણે અજ્ઞાનપણે છોકરા જેવા છીએ. જો સદગુરૂને સમાગમ થઈ જાય તે સાચી દિશા સમજાઈ જાય તે આત્મા ઉધી દોટથી બચી જાય.
પાપ કરનારા સુખની આશા શી રીતે રાખતું હશે? " બાવળીયા વાવનારને કેરીના ઝુમખાના દર્શન કરવા છે?
આ સંભવ !
અડ અને અ“ આ બે શબ્દોની વચ્ચે ફરક તો માત્ર એક રેફને છે પણ જે અને દાસ બને છે તે અધેગામી બને છે અને જે અહંને દાસ બને છે તે ઉર્ધ્વગામી બને છે.
મૂળમાંજ યોગ્યતા ન હોય તો ગમે તેટલી ધર્મ માટે સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ ધર્મને અનુસરવા યોગ્યતા આવે નહી. બુદ્ધિ સંસ્કારની દાસી છે. જેવા સંસ્કાર પડ્યા હોય તેવી બુદ્ધિ ચાલે.
જીવનનું દર્શન કરાવે તે સાચું શિક્ષણ. વર્તમાન - કાળે ધર્મ કર્મને ઉપદેશ દે એ કાનમાં ઝેર રેડવા જે.