SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જે ૨૯૧ સૂરીશ્વાસ્ના ચરણોમાં મસ્તક નમાવી કહ્યું, “ગુરૂદેવ આપે મને ધર્મરૂપી મહામૂલ્યરત્ન આપ્યું છે જીવન જીવવાની કલા આપે મને બતાવી છે. માટે માયા પર અનુગ્રહ કરી આ રિદ્ધિ-સિદ્ધિમાંથી કઈક સ્વીકારો: કંચન અને કામિનીના ત્યાગી, ગુરૂદેવ કહે છે, એટર, સાધુ ધર્મ અંગીકાર કરનાર કંચન અને કામિનીને પછી શકે નહી. છકાય જીવની વિરાધનાથી એ સર્વથા વિરતિવાળે હોય છે, છકાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ, ત્રસકાય)ની વિરાધને ગુસાધુઓ મન, વચન, કાયાથી કરે નહિ. કરાવે નહિ, કરતા હોય તેને અનુમતે નહીં. સાધુધર્મ એ સર્વ ત્યાગને પંથ છે. સાધુધર્મને રકારનાર સમાજની શેહમાં ફસાઈ પોતાના સાધુત્વનું લીલામ કરે નહિ. કેટલીક વખત સમાજ સાધુને પોતાની પ્રવૃત્તિમાં ફાવવા મહેનત કરે. અને પ્રતિષ્ઠાના લેલુપી સાધુ જે એમાં ફસાય તે એનું સાધુવાણું ટકે નહિ, સાપના કઠિન હૈ, ચડના પડ ખજીર ચડે તે ચાખે પ્રેમરસ પડે તે ચકનાચૂર.” આંધળી પ્રતિષ્ઠામાં જીવનની જવાબદારીને જે ટાઈમ સાધુએ ભૂલશે એ વખતે અનેક અસદ્ આચરણને માર્ગ ચાલુ થશે, એને બોજો એમના જ શિરે રહેશે. કેટલીક વખત સમર્થ ગણાતા પણ સાધુઓ પ્રતિષ્ઠાની આતર “માઈકે વાપરવા વિગેરેના પાપારંભમાં પ્રવૃત્ત થઈ જાય
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy