SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સબોધ યાને ધર્મનું સ્વરૂપ પહેલાં દૃષ્ટિ પટઃ પછી જીવન પલ્ટો :- . ધર્મ સાંભળો ય મુશ્કેલ છે; પુણ્યાઈ વિના એ. સાંભળવા ય મલતું નથી. ધર્મ સમજ એ તે વળી વધુ મુશ્કેલ છે. પુરૂષાર્થ વિના એ સમજાતું નથી. ધર્મ જીવનમાં પામ એ તે વળી એથી ય વધુ મુશ્કેલ છે; ધર્મ પામવા માટે ધર્મ સમજવું પડશે. અને ધર્મ વારંવાર સાંભળવો પડશે. જેને પાપમાં મજા નહિ; તેને પાપની સજા નહિ... 1 - પતન તેનું ઉત્થાન - ચાર કષાયની ચંડાળ ચેકડીમાં કેધ કષાય બહુ જ (બળવાન) ખતરનાક છે. ધ કષાય ઘણું વરસના તપના ફળને નાશ કરી દે છે. સાધુ ઘણે તપી હતે. ધરતે મને વૈરાગ્ય શિબના ક્રોધ શકી થયે, ચંડકાશિઓ નાગ.” ચંડકૌશિક સપને પૂર્વભવ – ( કૌશિક નામના સન્નિવેશમાં ગભદ્ર નામને બ્રાહ્મણ હતો. તે ફરેક શાસ્ત્રમાં કુશળ (વિદ્વાન ) હોશિયાર હતા. તેને ધન સિવાય કોઈ પણ વસ્તુની ઉણપ ન હતી. એક લક્ષ્મી દેવીથી અંતરાય હતો. ગંભદ્રની પત્નીનું નામ શિવભદ્રા હતું. એ જ્યારે સગર્ભા બની ત્યારે પિતાના પતિને કીધું કે હવે તે પૈસાની જરૂર પડશે એટલે કાંઈક ઉદ્યમ કરીને પૈસા મેળવે. એટલે એની જે શાન્તિ હતી તેમાં વિક્ષેપ ઉભે
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy