SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જો ૨૪૯ ભગવાનને સુખ-દુ:ખનો કર્તા માને છે, અજ્ઞાનીએ (મિથ્યાત્વી ધર્મવાલા) સુખ-દુઃખ જન્મ-મરણુ ભગવાન કરે છે. એમ કહે છે. સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયા; ટાળ્યાં તે કોઈનાં નત્ર ટળે, રઘુનાથનાં જડીયા... એટલે સુખ-દુઃખ આપણા રઘુનાથ એટલે ઈશ્વરે (ભગવાને) ઘડયા એમ થાય છે. એટલે ઈશ્વર સુખ-દુઃખ આપે છે. અને ઈશ્વર મરણને આપે છે. પણ ઈશ્વરને એ કરવાની જરૂર શું પડી ? ભુલ ન કરે તે ભગવાન કહેવાય એટલે ભગવાન તા પોતાની સુખ-સાહેબી રિદ્ધિ સિદ્ધિને લાત મારીને સંયમ લઈને મેટ્ટે ગયા, તા બીજાને સંસારનાં સુખ-દુઃખ શું કરવા આપે ? અને જન્મને પણ શું કરવા આપે. ? પાતે જન્મ ન થાય તેવા સ્થાને મેાક્ષમાં જવા માટેના ઉપદેશ આપે છે. જન્મ ન થાય તે પછી મરણુ પણ ન થાય. અંધારામાંથી પ્રકાશમાં જવું હોય તે સદ્ગુરૂને સમાગમ કરવાની જરૂર છે. જેમ બિમાર માણસને સાજા થવા માટે વૈદ્ય કે ડોકટર પાસે જવું પડે છે. જેને ઘર આંધવું હોય તેને ઘર બાંધનાર – સલાટ – સુથારની જરૂર પડે છે. કાયદા સંબધી સલાહ લેવા વકીલની જરૂર પડે છે જે વિષયમાં જે જાણકાર હોય તે વિષયનુ તે માર્ગદર્શન આપી શકે. તમારે જીવનને સાર્થંક બનાવવું
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy