SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સબધ યાને ધર્મનું સ્વરૂપ સંસારમાં રહીને ધર્મ કયાં નથી થતું? એવું કહેનાર ઘણું મલે છે પણ જે મને માને છે અને જેને મિક્ષ મેળવવાને છે એને માટે જોઈતી સાધના સંસારમાં રહીને થઈ શકતી જ નથી. સંસારમાં તે હમણા ધર્મ સાથે આડંબર વધારે દેખાય છે. ધર્મક્રિયા જે પૂજનમાં પણ ફેટાને પણ ચેપ લાગી ગયેલ છે. ધર્મ તે આત્મ કલયાણ અર્થે કરવાનું કહ્યું છે. મોટા પૂજને જેવા કે સિદ્ધચક કે બીજા મોટા પૂજન વખતે જ્યારે જાપ ચાલે છે ત્યારે માળા હાથમાં લઈને એક બાજુ જાપ કરતાં હોય ત્યારે સામે ફેટા વાળા ફોટા લેતો હોય છે. તે વખતે ધ્યાન કરી હોય છે ? બાપમાં કે ફેટામાં? અને ફેટાની સામગ્રી પરદેશથી આવે છે તેના માટે હુડીઆમણની જરૂર છે, તે માટે હિંસાની સામગ્રી પરદેશ જાય છે કે નહિ ? એ પાપ છે કે નહિ. ? જગતમાં બીજા સર્વ જેની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષ સમજ હોય છે. સમ્યગ્ર વિચાર કરવાની શક્તિ છે. પિતે નક્કી કરેલા વિચારને આચારમાં મુકવાનું બળ છે. અનાદિ કાળથી અન્ય પશુ પક્ષીઓ જે રીતે જીવે છે તે રીતે આજે પણ જીવે છે. મનુષ્ય પિતાની જીવનકરણમાં ફેરફાર કરી શકે છે, મનુષની બુદ્ધિને સદુપગ ઉચ્ચ જીવન જીવવામાં છે. ઉચ્ચ જીવન એટલે માત્ર વિશેષ સાધનસામગ્રી નહીં પણ ધર્મમય જીવન જીવવામાં છે. ભગવાન પણ પાખંડીઓને સાચો માર્ગ સમજાવી ન શક્યા તે ય છતાં સાચે માર્ગ ભગવાને મૂર્યો નથી. કેટલાંક
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy