________________
ખંડ : ૨ જે
- સમક્તિ ધારી જીવની ઓળખાણસમક્તિ વંતા જીવને, સત્ય સ્વરૂપ સમજાય; જિનવાણ અભ્યાસથી, લોડા લેક જણુય. જીવાજીવ પડુ દ્રવ્યને, કાલ ભાવ સમજાય; જિનવાણી પાણી થકી, આત્મા નિર્મળ થાય. સમકિત વંતા જીવની, સાચી એહ નિશાન; ત્રણે કાળ જિન વાણીમાં, રહે સદા એકતાન, જિન વાણી વાંચન ગમે, જિન વચને બહુ પ્યાર; સર્વકાળ વચે સુણે, આગમ તવ વિચાર, સારાસાર વિચારથી, પાપ પુણ્ય થઈ જાય; મહા વિરાધક માનવી, આરાધક સર્જાય. સમતિ વિજ્ઞાની નહી,નહી જ્ઞાની સંયમી થાય; સંયમ ધર તપ ભેગથી, ભવન પાર પમાય.
જ્યાં સમકિત ત્યાં જ્ઞાન છે, ચારિત્ર હેય ન હોય; ચારિત્ર વિણ મુક્તિ લહે,સમકિત વિણ નહી કેય. સમ્યગ દર્શન-જ્ઞાન ને, ચરણ કરણ તપવાનું; ત્રિકરણ-ચાગી જીવનું, અવશ્ય મુક્તિ સ્થાન.
શ્રી વીતરાગને અનુયાયી અને વૈરાગ્યને છાંટો ય નહિ એ બને?
સામાન્ય રીતે સંસારમાં જરૂર કેટલી ? પેટની, કપડાની અને મકાન વિગેરેની ને ? પૌગલિક પદાર્થોની વધુ