________________
૧૮
હું કહું એમ કરે તેમ પણ હું કડેતેા નથી. (આપ તિને આગ્રહ રાખતા જ નથી.) મારો કહેવાના ઉદ્દેશ એક જ હાય છે કે સત્યને જાણવાની જિજ્ઞાસા કરે. અને સત્ય સમજાય ત્યારથી પાપથી ખચાય તેટલું પાપથી મચેા. થાય તેટલા ધમ કરી લ્યેા. એજ મનુષ્ય અવતારને સાર છે. .
મને આ પુસ્તક લખવાની ઇચ્છા કેમ થઇ તેનું કારણ મારા દસ વર્ષના સમય ખરાબ ( કષ્ટમય ) ગયે. તે વખતે મને તૈય` અને હિંમત આપનાર ધમ સિવાય બીજું કઈ ન હતુ. તે વખતે મને વ્યાખ્યાન વાણી સાંભળવા માટે સમય પણ ન મલતા છતાં પણ ધના વાંચનથી ધીરે ધીરે આવા સમયમાં મનને શાંતિ રહેતી. તે પણ જૈન પ્રવચન (હાલમાં જિનવાણી ) જેવા વાંચનને આભારી છે. ફુરસદના સમયમાં આવા વાંચનથી મનમાં ખેાટા વિચારે આવતા અટકી જાય તે પણ મહાન લાભ છે. એટલે મને થયુ કે માર જેવા ખાલવાને આવા વાંચનથી સારી પ્રેરણા થાય તે કમ માંધતા અટકી જવાય તે પણ મહાન્ લાભને માટે થશે. મનુષ્યના હૃદયનું પરિવતન કયારે અને કેવા સંજોગામાં થાય છે તે જ્ઞાની સિવાય કોઈ જાણી શકતું નથી. આજના પાપી આવતી કાલના ધર્માત્મા બની શકે છે. અને આજના ધર્માત્મા આવતી કાલના પાપી બની જાય છે. (આમ તે આ ખેલ કના છે).
આપણે તે આપણા આત્મા માટે જે કાંઈ શુભ