SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવથી ધર્મ આરાધના થઈ શકે તે કરી લેવાની છે. આયુથને કાંઈ ભરોસો નથી. કાળ કયારે કેળી કરી જશે તે પણ જ્ઞાની સિવાય કઈ જાણતું નથી. એ પણ સમય હતો કે જે કાળે રાજા-મહારાજા પિતાના સંતાનોને બધી કળાઓ સાથે ધર્મકળા પહેલી શીખવતાં હતાં. એમના મનમાં એવી ભાવના હતી કે અમારા સંતાને મનુષ્ય ભવમાં ધર્મ વગરના રહીને માનવ ભવને ન ગુમાવે. કેવી ઉચ્ચ ભાવના કહેવાય. દેવેને દુર્લભ એ મળેલે મનુષ્ય ભવ તેને તે સાર્થક કરવાની જરૂર છે કે નહિ? મનુષ્ય જે મનુષ્ય ખાવા-પીવા, હરવા-ફરવા અને એશઆરામ કરીને જિંદગીને વેડફી નાખતું હોય તે મનુષ્ય અને જાનવરમાં ફરક પણ શું? (જાનવર પણ ખાઈપીને કામ તે કરે છે, કોઈ કહેશે કે અમે લેવા કે માનવસેવા કરીએ છીએ તે સારા માટે છે. પણ એ સેવા કેવા પ્રકારે કરીએ છીએ એ પિતાના આત્માને પૂછી લેવું. પહેલાં જે નિસ્વાર્થ સેવા હતી તેમાં પહેલે અક્ષર નિઃ (ની) પાછળ તે રહી જતું નથીને? (એટલે નિઃસ્વાર્થ સેવાને ઠેકાણે સ્વાર્થની સેવા) સ્વાર્થમાં ફક્ત પિસે નથી, કેઈને ખુરશીને, (સત્તાને) કેઈને માનને તે કોઈને મેટા થવાને (હો) એમ ઘણી રીતે સ્વાર્થને અર્થ થાય છે. આવી સ્વાથી સેવાની જૈન શાસ્ત્રમાં કઈ કિંમત નથી. સેવા નામે સમય ગાળવા મંડળ કે સંસ્થામાં જઈ એસવું, મીટીગોમાં નિયમીત હાજરી આપવી અને બહુમાન
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy