________________
૨૦.
આભાર વિધિના કાર્યક્રમમાં સમયને ઉપયોગ કરે એને પણ સેવા સમજી લેનાર ફક્ત સત્તા ને માનના ભૂખ્યા સિવાય શું સેવા સમજી શકાય? આ કાળની સેવા કે નહિ?
યથા રાજા તથા પ્રજા હમણાંના પ્રધાનેએ પ્રજાને સુખી કરવાના ભાષણે આપ્યા કર્યા એથી કાંઈ પ્રજા સુખી થઈ ગઈ! ખરું સુખ તે સંતેષમાં છે. ફકીરી, ગરીબી અને અમીરી એ તે રહેવાની જ છે. આ તે પર દુઃખભંજન વીરવિકમ જેવા રાજા જાગે તે પ્રજા સુખી થાય. પણ એ તે આ કાળે બનવાનું નથી. સ્વરાજ્યનું ફળ ખુરશીવાળાઓને મલ્યું. ધ્યેય ભલે સારું હોય પણ કામગીરી ઉલ્ટી હેય ને રસ્તે ઉો હોય તે ગામ આવે નહીં. આમાં આપણે ઊંડું ઉતરવું નથી. મૂળ તે સુખ સંતોષમાં છે. “સંતોષી નર સદા સુખી.” અને સુખ એ તે પુણ્યને આધીન છે. પુણ્ય ધર્મથી થાય છે. મૂળ વાત તે ધર્મ ઉપર જ આવશે. ધર્મ માટે પુરુષાર્થ કરે પડશે. એટલે પુરૂષાર્થ મનુષ્યને આધીન છે. ને ફળ મળવું એ ભાગ્યને આધીન છે. ભાગ્ય કહો કે પુણ્ય કહે એકની એક વાત છે. કેઈએમ સમજે કે મારા ભાગ્યમાં હશે તે મલશે. તે સમજીને (રેસે બેસી રહે તે અજ્ઞાન કહેવાય. ભાગ્યને કયારે ઉદય થશે તે જ્ઞાની સિવાય કઈ જાણી શકતું નથી. માટે આપણે તે પુરુષાર્થ આદરી રાખવું જોઈએ. અને સાચી શ્રદ્ધા હશે તે અવશ્ય સફળતા મળશે.
હું જ્યારે મારી વિચારશ્રેણી (જુનવાણ) ની વાતે