SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ એક વખત ઉજાણીમાં વાપરવા માટે જ્યતાકને ઓઢર શેઠે પાંચ કડી આપી. જ્યતાક ઉજાણીમાં ગયો પણ એને કશું જ ખરીદવા જેવું લાગ્યું નહી. ઓઢર શેઠને ત્યાં એને ખાવા પીવાની કોઈ કમી ન હતી. જે ઓઢર શેઠ જમતા એજ જયતાકને પીરસાતું. તાક ઉજાણીમાંથી પાછો આવ્યો. તેણે વિચાર કર્યો આ પાંચ કડી મારી છે માટે એને સુકૃતના માર્ગે વાપરું. મળ્યું છે શું ? ફક્ત પાંચ કેડી જ. પણ હદય. સંતોષી છે. - પાંચ કોડીના ફૂલડે – જયક ઉપ બગીચામાં. માલાણને પૈસા આપી. પુષ્પ લીધાં. પોતાના દ્રવ્યનાં પુષ્પ હતાં માટે એને પૂજા કરવામાં ખૂબજ આનંદ આવ્યો. પિતાનાં દ્રવ્યથી જે પૂજા થાય એમાં અને દેરાસરમાં તૈયાર રાખેલ દ્રવ્યથી જે પૂજા થાય એમાં ફરક ખરે ? દહેરાસરમાં સાધારણ તરીકે વપરાતા કેસર અને મુખડને કે સદુપગ થાય છે એ આપણે જાતે જોઈએ છીએ. મતકા ગોપીચંદન, ઘસબે લાલીયા પણ ધ્યાનમાં લેવા જવું છે. આવી રીતની પૂજામાં ભાવ વિશુદ્ધિ આવી. શકતી નથી. દહેરાસરમાં તો એટલા માટે જ આ સાધને તૈયાર રાખવો પડે છે કે કોઈ અચાનક બહારગામથી શ્રાવક
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy