SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ આપણને આપણા આત્માને ઉદ્ધાર કરે હશે તે ધર્મ કરે જ પડશે. (દઢપ્રહારીનું દષ્ટાંત સમાપ્ત) -: ધર્મને ભુલાય ત્યારે જ બેટું થાય ? આમાં અપ્રમાણિક કેણ ? :-- એક ભરવાડણ બાઈ શેડને ઘી આપી ગઈ. શેઠે ઘી તે લઈ લીધું પણ શેઠને જરા શંકા પડી. એણે સાંજે ઘી તેવ્યું તે પણ શેર જ નીકળ્યું. બીજે દહાડે પેલી બાઈ જ્યારે ઘી વેચવા નીકળી, ત્યારે શેઠે કહ્યું: “તું કેવી અપ્રામાણિક છે? તારા ઉપર મેં વિશ્વાસ રાખ્યો. મેં માન્ય કે ગામડાના લેકે જુ નહિ બોલે, અનીતિ નહિ કરે; અને તું તે શેર ઘીને બદલે પિણાશેર ઘી મને આપીને ગઈ.” (શેઠ શું કહે છે એ વિચારે. ગામડાના લેકે જુઠું નહિ લે. અનીતિ નહી કરે. એને અર્થ એ કે શહેરના લેકેને બધી છુટ?) પેલી બાઈ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગી. “હું. અપ્રામાણિક ? મારા માથે ઈશ્વર છે. એ શેર જ ઘી છે અને હું કઈ દહાડો જુઠું નથી બોલતી” શેઠ કહેઃ “લાવ ત્યારે તેળીયે. કયા શેરથી તે આ ઘી તેલ્યું હતું એ તું મને કહે.”
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy