________________
૧૬૩
ખંડ : ૧ લે નજદિકમાં કઈ ગામ જણાવ્યું એટલે ગભદ્ર સિદ્ધપુરૂષને કહ્યું આર્ય ! ગામમાં પધારે. હું ભેજનની સામગ્રી તૈયાર કરૂં. ભજનને સમય થઈ ગયો છે. ત્યારે સિદ્ધપુરૂષ કહ્યું કે સામા ગામમાં પેસીને કરવું છે શું? આટલી વાત કરીને બન્નેએ ચાલવા માંડ્યું. સૂર્ય બરાબર માથા ઉપર આવ્યા ત્યારે બન્ને એક ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં નાન, મુખશુદ્ધિ કરી લીધાં બાદ ગેભદ્ર દેવતાનું અનુસ્મરણ કરવા માંડ્યું અને સિદ્ધપુરૂષ સમાધિમાં બેસીને મંત્ર જાપ કરી રહ્યો છે એટલામાં મંત્રના પ્રભાવથી આકાશમાંથી રઈ ઉતરી આવી. રઈ પણ કેવી ઊંચી? ગભટ્ટે આ જોયું અને પિતાની આંખ સામે બનેલા આવા પરમ અદ્દભૂત વ્યતિકરને જોઈને એ તે વિસ્મિત થઈ ગયું. આ સિદ્ધપુરૂષ બહુ શક્તિ સમ્પન્ન છે આમ વિમિત બનીને ગોભદ્ર જોઈ રહ્યો છે ત્યાં તે સિદ્ધપુરૂષે ગભદ્રને કહ્યું કે ગભદ્ર તૈયાર થઈ જા. ભેજન કરી લે. ભદ્ર પણ જેવી આપની આજ્ઞા એમ કહીને ભજન કરવા બેસી ગયે. ગોભદ્ર ભજન કરવાને બેઠો અને સિદ્ધપુરૂષે પીરસવા માંડ્યું. ભજન કરી લઈને ગંભદ્ર પરવાર્યા એટલે વિદ્યાસિદ્ધ પિતે પણ ભજન કરવાને માટે બેઠો અને એ વખતે ગભદ્ર પણ પીરસવા વિનય પ્રયાસ કર્યો. આ રીતે બનેએ ભોજન કરી લીધું. તે પછી વિદ્યાસિદ્ધ હુંકાર કરતાની સાથે જ જે થાળ વિગેરે સહિત રસોઈ આકાશમાંથી આવી હતી તે થાળ સહિત બાકીની રસોઈ અલેપ થઈ ગઈ. ત્યારબાદ ચેડીકવાર વિશ્રાન્તિ કરીને બન્નેએ ચાલવા માંડ્યું. ચાલતે