________________
વાંચકોને નમ્ર વિનંતિ *
હું આ પુસ્તક-વાંચકો પાસેથી ક્ષમા માંગી લઉં' છું ૐ, આ પુસ્તકમાં કયાંક-ક્યાંક દૃષ્ટાંતે ટુંકમાં હશે. કારણ કે, ચિત્ર પુરૂં લાય અને દૃષ્ટાંતા સમજવા પુરતા હોય છે. તેમજ વિવિધ વિષયા કાંક વિસ્તારથી અને કયાંક ટુંકમાં આલેખાયેલા છે, આનું કારણ એ છે કે, આ પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા પહેલા હું તો મારી રીતે સ્ફુરણામાં આવતા વિચારાને નવરાશના વખતે કાગળમાં ટાંકી લેતા હતા. પછી જ્યારે આ પુસ્તક રૂપે પ્રગટ કરવાની ઇચ્છા થઈ ત્યારે તે નાંધાને પુસ્તકમાં ગાઠવી છે તેથી હું વાંચકા! આપને વિષય ભેદ લાગતા હોય તો પણ સદ્બોધનું વાંચન અને સારા વિચારાના ઉદ્ભવ સ્થાન સમજી સજ્ઞાન અને સત્ચારિત્રની પ્રેરણા લઇ જીવન શુદ્ધિ અપનાવશે તા પણુ મારા પુરૂષાર્થને સાર્થક ગણીશ.
આ પુસ્તકમાં મે મારા અંતરના ભાવ આંકયા છે, તેમાં પણ જિનાજ્ઞા (શાસ્ત્ર) વિરુદ્ધ ન લખાય તેને બહુ જ ઉપયોગ રાખ્યા છે. આધુનિક વાંચકોને કદાચ પૂર્ણ રસ પૈદા નહીં થાય કારણ કે હું લેખકના દાવા કરતા નથી. મેં તા વાંચન અને અનુભવમાંથી તેમજ સાંભળવાથી પ્રાપ્ત સબાધ સોંપાદન કરી પુસ્તક રૂપે બદ્ધ કર્યા છે. વાંચકોને ફરી વિનંતિ છે કે આ પુસ્તકને ધ્યાન પૂર્વક વાંચી તેમાંથી જે કાંઈ સદ્બોધ ને પ્રેરણાદાયક ગ્રાહ્ય તત્ત્વ દેખાય તે ગ્રહણ કરે. એજ શુભેચ્છા.
શિવમસ્તુ સવ જગતઃ ।
લી. સપાદક