SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સબધ યાને ધર્મનું સ્વરૂપ ઈશ્વરકૃપા - તંદુરસ્તી સારી રહે, બુદ્ધિ સારી રહે વિચાર વર્તન સારા રહે, સુખ શાંતિ રહે એ બધું ઈશ્વરની. કૃપા છે. આ પ્રમાણે જન સમૂડમાં (લેકભાષા) બેલાય છે. જેને પણ બેલે છે, એ ગેરવ્યાજબી નથી. એ પ્રકારના સુપુ વાણ વ્યવહારમાં ભારેભાર મૃદુતા રહેલી છે. સ્મૃતિપૂર્વક બેલતાં એવા વચનેથી આપણે અહંકાર રહિત થઈ શકીએ. છીએ. એથી ઈશ્વર તરફ આપણી નમ્રતા અને આપણો ભક્તિભાવ ષિાય છે અને એના ચરણોમાં બેસી જવા જેટલું હેત ઉમડવા પામે છે. , બીજી બાજુ તાકિક બુદ્ધિવાદથી જોતાં જણાય છે કે કલ્યાણમય ઈશ્વર એ વીતરાગ અને સમત્વ ધારક છે એ નિરંજન અને નિલેપ છે કે કેઈનું ભલું બુરું કરવાની ખટપટમાં પડતું નથી. દરેકનું ભલું બુરું એને પિતાના કર્મથી થાય છે. ઈશ્વરની કૃપા તે બધા જ સારા સુખી રહે એવી હેય જ, નિરન્તરે જ હોય. બધાને જ ઉપર એની કૃપા હોય જ. એ સિદ્ધ વાત છે. અતઃ જે કેવળ એની કૃપાના કારણે સુખ, શાન્તિ મલતાં હોય અને સદાચરણી થવાતું હોય તે એની કૃપા બધા ઉપર એક સરખી હોવાથી બધા એક સપાટે સદાચારી અને સુખી બની જવા જોઈએ પણ વસ્તુ સ્થિતિ એવી નથી. અતઃ આપણને સમજવું જોઈએ કે એની સર્વવ્યાપી, સર્વસાધારણ સ્વભાવભૂત કૃપા કે પ્રસન્નતા બધા ઉપર હેવા છતાં ય પ્રાણીનાં સુખ-દુઃખ, ઉન્નતિ-અવનતિ યા કલ્યાણ-અકલ્યાણને આધાર પોતાનાં કર્મ આચરણ પર જ છે. કહે છેવી હાલ જ સિમલાતાં જ સરખી
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy