________________
ખંડ : ૧ લો
પુષ્પગે તે ધનવાન બને છે ને શેઠને કર્મોદય થતાં તે ગરીબ થઈ જાય છે. ઘરબાર વેચાઈ ગયાં, પેટીએ ફના થઈ ગઈ, નેકરી માટે ફાંફા મારવા લાગ્યાં. (જુઓ કર્મના બેલ) બે એક વર્ષથી છેક પરદેશ ફરતે હતા તે પાછો ફરે છે ને પિતાના ઉપર ઉપકાર કરનાર શેઠની સ્થિતિ જાણે છે ત્યારે બધું જ તેમને ચરણે ધરી તેમને ત્યાં આવવા કાલાવાલા કરે છે. શેડ ત્યાં રહે છે. પરંતુ હવે તેમને સંસાર વરૂપનું ભાન થઈ ગયું છે. સ્વ–પને વિચાર થવા માંડ્યો. આત્મભાન થવા માંડ્યું છે. એટલે ધર્મ આરાધનામાં લાગી જાય છે. ધર્મ એજ આત્માને સારો મિત્ર અને રક્ષણ
આ કાળમાં આવા મિત્રો શોધ્યા જડે તેમ છે?,
આ જમાનામાં તે પસાના ગુમાનમાં પેસે મારા પર મંવર ને હું પૈસાનો દાસ.) અને તેમાં કઈ હો (સત્ત) મલી જાય તે પછી પૂછવું જ શું? આ તો ખરૂં છે કે માણસ જેમ જેમ સત્તા અને વ્યમાં વધતા જાય છે તેમ તેમ તેને અપાયું આવી જાય છે. સત્તા અને ધનની અડાઈમાં મશગુલ રહેતો હોય તેને ખુશામત જ સારી લાગે પણ ખુશામત કરનારા તે સ્વાર્થી જ હોય ને?
I ! ઘણાની સમજાવવાની પદ્ધત્તિ એવી હોય છે કે સાંભળતાની સાથે જ માણસના હૃદયમાં પ્રસરી જાય છે. આવા મનુષ્ય પ્રતિભાશાળી કહેવાય છે.