SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લે ૧૭૩ જ ! આથી તું વ્યાકુળપણને તજી દે અને વિલાપને પણ તજી દે. નાતિકવાદી જ્યાં આટલું કહી રહ્યો એટલામાં તે બન્યું એવું કે ત્યાં ગધડસ્તિને હર્ષારવ સંભળાયે. મંગળવાઘ વાગતું સાંભળવામાં આવ્યું. આવા પ્રકારને અવાજ અચાનક સાંભળવામાં અવતાં નાતિવાદીએ ગોભદ્રને કહ્યું કે આવા પ્રકારના નિમિત્તોથી. સુચિત થાય છે કે એ વિદ્યાસિદ્ધ હજી પણ જીવે છે. એના. જવાબમાં ગભ કહ્યું તારા વચન સામર્થ્યથી એમ થાઓ ! શો પોતાના મનમાં નક્કી કરી લીધું કે, હવે આમ મરવું તે નહિ જ ! આ વિચાર કરીને ગંગાનદીના કિનારેથી નીકળીને લંદર નગર તરફ ચાલવા માંડ્યું. ગભદ્રને પિતાના ઘરનો વિચાર તે લગભગ વિસારે જ પડી ગયેલે. લાગે છે ને ? ગભદ્રના મનમાં જે પિતાના ઘરનો વિચાર પ્રધાનતા ભગવતે હોત તો શું કરત? પોતે એકલો પડી ગયો એટલે વારાણસીમાંથી જે કાંઈ મળી જાત તે લઈને પોતાને ઘરે જ પહોંચી જાત ને ! ગોભદ્રને પિતાનું ઘર ધીરાઈ ગયું અને જાલંધર નગર જવાનું મન થયું તેમાં પણ વિદ્યાસિદ્ધની પુણ્યાઇ કહેવાય. વિદ્યાસિદ્ધ મુશ્કેલીમાં છે તથા ગોદિના જવા પછી રક્ષાવલયના પ્રતાપે મુશ્કેલી નીકળી જશે ગભદ્ર, જાલંધર નગરની દિશાએ વેગવાળી ગતિએ ચાલી રહ્યો છે. ચાલતે ચાલતે મધ્યાનને સમય થયે એટલે ભૂખ તે લાગે ને! ગભદ્ર વિચારે છે કે મહાપ્રભાવવાળું આ રક્ષાવલય પણ તેનું તે જ છે સ, ૧૨
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy