________________
૨૦૮
સધ યાને ધર્મનું સ્વરૂપ
ભગવાન મહાવીર
,
'જન
રામ
કરે
વિષ ભરીને વિષધર સૂતો.
શાહ કોરિયા નામે
ક, ૫
-
ક
*
*
*
'*tt
હૈ કર
E-
છે
- -
દુહ
મહાભયંકર એ મારમાં,
વિચરે મહાવીર સ્વામી. જાશે મા પ્રભુ પધ વિકટ છે. ઝેર ભયે એક નાગ નિકટ છે; હાથ જોડીને વિનવે વરને,
લેક બધા ભય પામી.
" (મહાભયંકર ગંધ આવી જ્યાં માનવ કેરી, હંશ દી ત્યાં પ્રભુને વેરી.
ગંધ આવી જ્યાં માનવ કેરી, ડંશ દીધે એ પ્રભુને વેરી, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભિષણ જામી. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચણ્ડકેશિયે આવ્યો શરણે, કંઇક સમજ તું, કંઈક સમજ એ કહે કરૂણા આણી. વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, પ્રેમધર્મને પરિચય પામી, નાગ રહ્યો શીરે નામી.
(મહાભયંકર) અને ભગવાનને ડંશ દઈને એ તરત જ પાછો ફરી ગયે કારણ કે એ સર્પને એવી બીક લાગી કે મારા ઉગ્ર