SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધેય યાને ધર્મનું સ્વરૂપ પરણાવવામાં આવ્યા હતા. પ્રબળ પુણ્યના ઉદયકાળ વા હતા. પાલિક સુખ ભોગવવા અંગેના બધા સંયોગા, તેમને સાનુકુળ હતા.એકલી ઝ’ખના કયે' સ’સારિક બધી સાનુકુળતાઓ મળતી નથી. સાનુકુળતાએ મળી આવવી તેમાં પુણ્યાય પ્રબળ કારણ રૂપ છે. દિષણ તીત્ર પુણ્યાયવાળા હતા. ૩૦૨ એકવાર રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં વીર ભગવાનને સમવસરેલાં જાણીને નદિષણ કુમાર વંદન કરવા ગયાં. ભગવાનની દિવ્ય વાણી સાંભળતાં નક્રિષણ પ્રતિબોધને પામે છે અને પાતાના મનની અમુક ઇશકાઓનું સમાધાન થઈ જતાં તરત જ ભગવાનની સમીપે દીક્ષા અંગીકાર કરવાની પોતાની ભાવના વ્યક્ત કરે છે. હજી તો ભગવાનના સમાગમ થયા ત્યાં તો ક્ષણવારમાં આખા સંસાર ઉપરના મેહુ ઉત્તરી ગયા. ભગવાનની વાણીએ નદિષણના આત્મા ઉપર કોઇ એવા જાદુ કર્યા કે પાંચસો અપ્સરા જેવી સ્ત્રી ઉપરની પણ મમતા એક પળવારમાં ઉતરી ગઇ અને દીક્ષા લેવાને તૈયાર થઇ ગયાં. અને એ ઉત્સાહ–ન દિષેણુ ભગવાનને વિન ંતિપૂર્વક કહે છે કે હું ત્રિલેાકના નાથ ! પ્રભુ દીક્ષા આપવા વડે કરીને મારા આત્માને આપ ઉદ્ધાર કરે.' પ્રભુ કહે, ‘ વત્સ ! તારે ભોગાવલી કર્મ ભાગવવાના ખાકી છે. માટે હમણાં તુ દીક્ષાના આગ્રહ ન રાખ. એ જ સમયે આકાશવાણી પણ થાય છે કે હું ન ક્રિષણ ! તમારે હજી ભોગ કમ ભોગવવાના ઘણાં બાકી
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy