SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સાચા જૈન બનવા માટે આટલું જરૂર કરવું જોઈએ. (૧) નવકારશીનું પચ્ચખાણ અને રાત્રિ ભેજનનો ત્યાગ. (૨) કંદમૂળ અને અભક્ષ્યને ત્યાગ. શ્રી જિન શાસનના અનુરાગી શ્રીયુત કાનજીભાઈ સતીયાએ શાસ્ત્રવાંચન અને શાસ્ત્રશ્રવણનું મનન કરી જીવનમાં પરિણમન કર્યું છે. જેથી ગૃહસ્થાવાસમાં પણ ધર્મમય જીવન જીવી જાણે છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રી કાનજીભાઈએ શાસ્ત્રશ્રવણ અને વાંચનને નીચેડ પીર છે. વિવિધ વિષયેનું વાંચન (સધ) પ્રત્યેક વાચકને સદ્ધ-સાચી શિક્ષા આપે તેવું છે. મને તેઓશ્રીએ પ્રસ્તુત પુસ્તકના પ્રેસ મેટરનું સંશોધન કરવાની તક આપી તેથી મને વાનગી ચાખવાની તક મળી. અને આમુખ લખવાનું પણ મારે શિરે તેઓશ્રીએ ઢળ્યું તેથી અભિપ્રાય રૂપે બે શબ્દ લખવાને ચાન્સ મળે છે તે બધી તકે મને મળવા માટે શ્રીયુત્ કાનજી ભાઈ સતીયા આભારી છે. | મુમુક્ષુ ભવિ આત્માને, સમ્યગ દષ્ટિ આત્માને વાંચનથી જૈન ધર્મના સિદ્ધાંતને દષ્ટાંત સાથે બંધ થશે અને મનુષ્ય ભવની સાર્થકતા કરી લેવાની તાલાવેગી જાગશે અને પછી ગુરૂ ભગવંતે પાસે જઈ ધર્મ પામી જીવન સાર્થક કરશે. એવી અભિલાષા. | શિવમસ્તુ એજ લી. સં. ૨૦૩૬ શાસ્ત્રી પ્રેમચંદ જગશી બૌઆ માગશર સુદ ૧૪ નાની તુંબડીવાલા રવિવાર મિતિ
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy