SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦3 ખંડ : ૧ લો મહેનતથી દેખતાં બનનારા બહુ ઓછા નિકળશે પણ મારી મહેનતથી આંધળા બનનારા ઘણા મલશે. એટલે તે છે સંસારના નાશવંત સુખના પ્રેમી છે, કેટલાક લોકો વૈભવશાળી જીવનને ઉચ્ચ જીવન કહે છે પાએ (અજ્ઞાન) મિથ્યાત્વની માન્યતા છે. પહેલાં ત્રણને એળો જીવ, જગત અને જગતપતિ (હું, તું અને તે) હું એટલે આત્મા. તું એટલે જગતના જી. તે એટલે પરમાત્મા. ત્યાંસુધી આ સમજણ આવતી નથી ત્યાં સુધી સાચી સાધનાની શરૂઆત જ થતી નથી. જે કૃત્રિમ સાધના છે તે તેના દુપ્રત્યાઘાત બતાવે છે. આર્ય સંસ્કૃતિને દેશવટો આપવાથી અનાર્ય સંસ્કૃતિને (ભારતમાં) આર્યદેશમાં ઉદય થશે એટલે તમામ ઉંડી સુઝ-શક્તિ ઓછી થતી જાય છે. હું કેણ છું ? કયાંથી આવ્યો? શું સ્વરૂપ છે? મારું ખરું કોના સંબંધે. આ વણા રાખું કે પરિહરૂ ?” એ વિચાર કયારે આવે છે જ્યારે જીવ, જગત અને જગતુંપતિને ઓળખે ત્યારે સંસારનું સુખ (વૈભવશાળી જીવન) ઉચ ન લાગે અને જેને પાપકર્મ કહેવાય છે તેવા અતિચાર–અનાચારને લાગવા ન દે. - આપણા પિતાના આત્માને ચાલુ જન્મમાં અને ઉપલક્ષી આવા સંસારમાં અતિચારે લાગ્યા હોય અથવા અનાચાર સેવાયા હોય તેની આલેચના કરવી.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy