SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સાધ યાને ધર્મનું સ્વરૂપ ચેલે એકલે બની જાય છે. મોટરમાં ફરના ભીખ માંગતે બની જાય છે. તેમ આથી ઉલટા પ્રસંગે પણ બને છે, આ બધી સ્થિતિ કર્માધિન છે તેથી કર્મ એ જ આપણે વાસ્તવ શંભુ છે, જીવનમાં સેવાતા અઢાર પ્રકારનાં પાપ સ્થાને-દોષે કર્મબંધન કરાવી દુર્ગતિએ ધકેલે છે. એક વિચારશીલ વિદ્વાનને કેઈએ પૂછયું. સંસારમાં ભાગ્યશાળી કે? વિદ્વાને જવાબ આપ્યો. “જિસને ખાયા એર યા” જેણે પોતાના માટે ધન વાપર્યું અને પલેક માટે સુકર્મોમાં એ કર્યું તે ભાગ્યશાલી. દરિદ્ર કેણુ છે -મર ગયા એર છોડ ગયા.” જેણે પિતાના માટે પણ ન વાપર્યું અને બીજાના પરોપકાર માટે પણ ન વાગ્યું. તે બદનશીલ છે. કહેવાય છે કે ઈરાનમાં એક સમ્રાટું થઈ ગયે. કારુ તેનું નામ હતું. તેની પાસે અપાર સંપત્તિ હતી. તેના ભંડારોની તે ગણના જ ન હતી. એક વાર હજરત વૈજૂસાએ ઉપદેશ આપ્યોજેવી રીતે અલ્લાહે તારી ઊપર મહેરબાની કરી છે એવી રીતે તું પણ લોકો પર મહેરબાની કર. બાદશાહે આ ઉપદેશ પર તાલી બજાવી મજાક કરી. જ્યારે કારૂ મરવા પડ્યા ત્યારે આદેશ કર્યો કે બધે ય ખજાને મારી છાતી ઉપર રાખો. જે ખજાને છાતી ઉપર રાખે કે તે ભૂમિમાં દટાઈ મૂઓ. રે ધન... તારી દશા. આ જગતમાં જ્યાં તમે નજર કરશે ત્યાં તમને
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy