________________
સદ્ગુોધ યાને ધનુ સ્વરૂપ
આ પ્રમાણે વિચાર કરતાં તે ક્ષીરક બેંક વળી વિચારે છે કે રાજકુમારનુ` તા અધોગતિષગુ' સંભવે છે. પણ બાકીના એમાં કાણુ અધગામી હશે ? એ જાણવાને માટે એ બેઉની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. તે પાકે એક કૃત્રિમ બકરો બનાવ્યો. કોઈ જગ્યાએ કરો લખેલ છે.) એ કૃત્રિમ અકો તે પાડકે કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ નારદ, પર્વતક અને વસુ એ ત્રણેને આપીને કહ્યું કે મેં આ બકરાને મ`ત્રોદ્વાર મૂઢ ચેતનાવાળા કર્યાં છે. આમ છતાં પણ જ્યાં કોઇ ન જુએ ત્યાં જઈને આને (હલ) મારી નાખવા અને કોઈ ને પણ આ વાત કહેવી નિહ. કારણ કે આમાં એવા કલ્પ છે. શ્રી નારદ, પતક અને વસુરાજાએ તરત જ ગુરૂની આજ્ઞાને માથે ચઢાવી અને જેનું વચન બંધન કરવા લાયક ન હોય એવા ગુરૂ છે. એટલે ત્રણે જણા અલગ અલગ દિશાએ ગયાં. નારદજીએ એક જગ્યાએ જઇને આજુબાજુ જોવા માંડયું. એ પ્રમાણે આજુબાજુ અને ઊપર નીચે જોતાં તેમણે તારામડળને જોયું. તારામડળને જોતાની સાથે જ અરે! અહીં તો હું દેખાઉ છું. આ પ્રમાણે સભ્રાન્ત થયેલા શ્રી નારદજી ત્યાંથી ચાલ્યાં અને યક્ષના મંદિરમાં પેઠા. યક્ષના મંદિરમાં શ્રી નારદજીને એ જ વિચાર આવ્યો કે અહી પણ આ યક્ષ મને દેખે છે આથી તેઓ ત્યાંથી પણ પાછા નીકળ્યા અને એક શૂન્ય ઘરમાં ગયા. શૂન્ય ઘરમાં ગયા બાદ પણ શ્રી નારદજી એ જોવાને અને વિચારવાને થેલ્યા કે અહી પણ મને કોઈ જુએ છે કે નહિ? આ પ્રમાણે જોતાં અને વિચાર કરતાં શ્રી નારદજીને એવા વિચાર આવ્યો કે અહી
૧૩૨