________________
સબેધ યાને ધર્મનું સ્વરૂપ અકર્તવ્યને કર્તવ્ય માનીને કરી નાખે છે, અને પછી ગમે તેટલે પરિતાપ કરે તે ય શું વળે? એક દારૂડ્યિાએ દારૂના નખોદિયા નશામાં પિતાનું ઘર સળગાવી મૂકયું, પછી દારૂને ન ઉતરતાં તે રેવા લાગ્યા, પરંતુ હવે એ બળેલું ઘર તે ખાખ જ રહેને ? તે રીતે મેહાન્ધ જીવડે ન કરવાનાં પાપાચરણે હસતે મુખડે કરી નાખે છે, પણ તેનું કાતીલભયંકર પરિણામ ભોગવવું પડે છે ત્યારે તે રડે છે. તે આવેલા દુઃખને ભગાડવા માટે ધમપછાડા કરે છે. લાખો, ઉપાયે સર્જે છે, અને શકય બધું જ કરી નાખે છે. પણ તે દુઃખ ફીટતું જ નથી, કયાંથી ફીટે ? કરેલા કર્મો રાજાઓને કે તવંગરેને ય મૂંગા બનીને ભેગવવા જ રહ્યા. જૈન, શાસ્ત્રમાં બાળજીવોને ઉપકારી કથાસાહિત્યે તે કઈ જીવોને સંસ્કારી અને આદર્શજીવી બનાવ્યા છે, અને મહા–ત્યાગના પંથે વાળ્યા છે. અહીં પણ અનેક 'જીને માર્ગદર્શક નીવડે, અને આત્મવિકાસને પ્રેરણા આપે એવી તપમહિમાની ગૌરવગાથા રણકારતી એક કથા (ટુંકામાં) રજુ થાય છે. -કધા શબ્દને ઉંધ કરે તે થાક બને. થાક શબ્દને ઉછે. કરો તે કથા બને, કથા શબ્દ જ એ છે કે પિતાના સ્વભાવિક ગુણ એ પિતે જ કહી આપે છે, કથાને સર્વ સ્વાભાવિક ગુણ એ છે કે આબાલવૃધ્ધ સૌ કોઈને થાક ઉતારવાનું કામ કરે છે.
માનવીનું જીવન આજે હાડમારીમય, બેજમય અને કંટાળામય બની રહ્યું છે, એના મનને શાંતિ નથી. મગજને આરામ નથી, દિવસરાત વિચારે અને વિકલ્પના ઘમ્મર વલેણું એના મસ્તકને (અણુએ અણુને) બેચેન બનાવી.