SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લે ૧૦૫ આહાર, શરીર ને ઉપધિ, પચ્ચખ્યા પાપ અદાર, મરણ થાય તે વાસિરે, જીવું તે આગાર. અર્થ એટલે જ મરણ થઈ જાય તે સરાવવાના કારણે પાપથી બચી જવાય અને જીવતા રહેવાથી છૂટા રહેવાય છે. અનંત રાય ને રાણા, અનેકના નાથ કહેવાયા; ગવાયાં રોગનાં ગાણાં. આવીયા મરણના ટાણું.૧ હજારે ગામના સ્વામી, અને બહુ ભેગના કામ; અને મહાગને પામી, થયા તે નરકના ધામી. (૨) હજારો યુદ્ધને ખેલ્યા, યમ દ્વારા કંકને મેલ્યા; રૂપાળી કંક રંડાણી. ઉડાવી ખૂબ ઉજાણી. (૩) મૂછના આંકડા વાંકા, ચાલતાં લાગતાં બંકા; વાગ્યા જબ મરણના ડંકા મહાન પણ ભાસતાં રંકા.(૪) એટલે મરવાનું તો જરૂર છે. મર્યા પહેલાં મરવા માટે તૈયાર રહેવું જોઈએ. સુખ અને દુઃખ તે કર્મના ખેલ છે - દષ્ટાંત - એક સમયે એક રાજા જંગલમાં ભૂલા પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એક સંતને ઝાડ નીચે બેઠેલાં જોયાં. રાજા તેની પાસે જઈને બેડા. સંતે તે રાજાને ધર્મને ઉપદેશ આપ્યો. સંત પાસે શું હોય ? ધર્મ કે નહિ. (વર્તમાન કાળમાં જૈન સાધુ પાસે કેટલાક શ્રાવકે ધન માટે વાસક્ષેપ નખાવતાં હશે.)
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy