________________
જેમ તળેલા, સડેલા, રાકથી પેટ અને આરોગ્ય બગડે છે તેમ વિકૃત સાહિત્યના વાંચનથી મન, આત્મા તેમજ જીવન બગડે છે. ભયાનક આ બગાડને નિર્મૂળ કરીને શ્રદ્ધા શુદ્ધિ માટે સારા વાંચનની આવશ્યકતા છે.
–મહાવીર તત્ત્વ પ્રકાશ પરતકમાંથી સાભાર– - -: ઘરમાં સારાં પુસ્તક વસા -
પ્રિય વાચકે, ખરાબ વાંચનથી કુમળી વયના બાળકના માનસ ઉપર એ વાંચનથી ખરાબ અસર થાય છે. એટલા માટે ઘરમાં સારા વચનના પુસ્તકોને વસાવવા જોઈએ.
કાળના અવિરત પ્રવાહની સાથે સાથે જીવન પ્રવાહ પણ વણથંભ્ય વહી જાય છે. જીવન મળ્યા પછી જીવન, કેમ જીવવું ? તેને કેમ સફળ બનાવવું ? એજ મહત્વની વાત ગણી શકાય. જેમ કેટલું જીવ્યા ? તેના કરતા કેવી રીતે જીવ્યા ? તે ખાસ મહત્વનું છે. સાંપ્રત કાળે આજના . જડવાદના ઝેરી જમાનામાં, અશ્લીલ સાહિત્ય થકબંધ રે અને ચૌટે પ્રાપ્ત થાય છે. પરિણામે દુર્લભ મનુષ્ય જન્મ, હારી જવાય છે. જેના વાંચનથી ઈન્દ્રિયે વિકાર તરફ દોડે છે. એવું જ નહિ પરંતુ અનંત શક્તિનો સ્વામિ આત્મા કષના કારમાં પંજામાં અને વિષયેના વમળમાં ફસાઈ જાય છે. - ' તીવ્ર રસપૂર્વક બાંધેલા ચીકણા કર્મો જીવને ભેગવવા જ પડે. ભલે પછી તે સેનાપતિ હોય કે સમ્રાટ, બલદેવ