SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જો ૨૮૩. જે આ સુખમાં સાવચેત ન રહે તો આ સુખ જ જીવને દુર્ગતિમાં મોકલી આપનાર છે. આ વાત અદ્ભુિત ભગવંત પોતે જાણતાં હતાં. માટે એ તારકોને પુણ્ય યાગે મળેલી સાળી સુખ સાહ્યબી રિદ્ધિ-સિદ્ધિ આદિને ત્યાગ કરી ધાર ઉપસગે, પરિષહા વેઢી, મને મારી કેવળજ્ઞાન ૫મી માન્ને ગયાં. ( યાંથી ફરી જન્મ લેવા પડતા નથી. ) હવે મૂળ વાત ઉપર આવીએ. ધનવ્રુત્ત હસ્ત રહ્યો છે. વેરના ખદા લીધાના એને સતાવ છે. પલ્લીમાંથી અખૂટ ધન લઈ માલવાધીશ પાસે આવ્યું. એની પિશાચલીલા સાંભળતાં જ માલવાધીશ ઉગ્ર ખની ગયો. રકમ ચંડાળ ! સ્ત્રી હત્યા અને બાળ હત્યા કરતાં નિસ્ફુર હદયે જરા પણ આંચકા ન અનુભબ્યા. પાપી ! તારી પિશાચલીલા તને રૌરવ નરક વાસમાં ધકેલશે પણ જથી તારે મારા દેશ છોડી ચાલ્યા જવુ, ’ ધનદત્તનું સમગ્ર ધન લઇ દેશ નિકાલની આજ્ઞા ક્રમાવી દીધી. ધનદત્તના વિજયી ઉન્માદ આજે ઓગળી ગયા હતા. --:પલીપતિને માનસ પટ્ટો ઃ— — ફૂલ્લીપતિએ જ્યારે એની પત્ની અને બાળહત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે એનુ` કઠોર કાળજી કમકમી ગયું. આંખમાંથી ઊનાં આંસુની ધાર વહી છૂટી; આજ સુધીના .
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy