SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ સબધ યાને ધર્મનું સ્વરૂપ - દઢપ્રહારીના અંતરમાં ભાવનું પરિવર્તન થઈ ગયું – મુનિરાજે દઢપ્રહારીને પંચમહાવત ઉચરાવ્યા ને દીક્ષા આપી. એ જ સમયે મુનિ દઢપ્રહારીએ અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી મેં કરેલી ચાર હત્યાઓ મને યાદ આવે ત્યાં સુધી હું અન્ન કે પાણી લઈશ નહીં.” (કર્મે શુ તે ધર્મે શુરા) મહાનુભાવો ! વિચાર કરજે કે આ કે અસહ્ય અભિગ્રહ હતો ! મન અવળચંડુ છે. એના પર પડેલી અસરો જલ્દીથી ભૂસાની નથી. આજે કીધેલો એક ક શબ્દ મન સંઘરી રાખે છે. ને વચ્ચે સુધી કયારેક તે મૃત્યુની છેક છેલ્લી ઘડી સુધી એ શબ્દ યાદ આવે છે ત્યારે આ પિતે કરી છે. હત્યારો હતી ! એની સમૃતિ મનમાંથી કાઢી નાખવા મુનિ દઢપ્રહારીએ કેટલું તપ કર્યું હશે? કેટલી ઉગ્ર આત્મસાધના કરી હશે ? અને આ સાધના પણ તેમણે જ્યાં પિત હી કરી હતી એ ગામના દરવાજે જ કરી. નગર બહાર હર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. -: ધર્મ દર્ગતિમાં જતા અટકાવે છે. આજોદ્ધાર કરવા ધર્મ કરે. - લેકે તે તરત જ ઓળખી ગયા કે આ તે ઢાંગી છે. દઢપ્રહારી ચોરે ન સ્વાંગ સજે છે. એમ વિચારી
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy