________________
•
8 શ્રી પરમાત્મને નમ:
આમુખ नामुक्तं क्षीयते कर्म, कल्पकाटीशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥
અર્થ:–નિકાચિત બાંધેલા શુભ કે અશુભ કર્મ સેકડે વરસે બાદ પણ ઉદયમાં આવે છતે અવશ્ય જોગવવા પડે છે. આ અટલ સિદ્ધાંત જૈન શાસનને છે.
શ્રી વીતરાગ પરમાત્માના ધર્મના પ્રભાવ આગળ અશુભ કર્મો બિચારા કયાં સુધી ટક્કર લઈ શકે ? રાજે તેપને. હારીને વિદાય થવું પડયું. આ જાણવા માટે શ્રીપાળ અને મયણાનું ચરિત્ર વાંચે !
' આ તે સંસાર ! મને રથની ઈમારતને તુટી પડતાં શી વાર? કર્મને એક ટાઈમ-બોમ્બ ફાટે એટલે આખી ઈમારત ભંગાર. માટે તે જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે,
મારા તારાની ઠગારા સંસારની કેઈ ન કરશે યાર” કર્મ અને ધર્મના મર્મ સમજાઈ જાય તે મયણાની જેમ દુઃખ આવે તે પણ પોતાના પૂર્વકૃત કમેને દૈષ જુએ. મયણાસુંદરી કહે છે કે, હે પ્રાણેશ્વર! શીલવતી કન્યા એક ભવમાં બે પતિ કરે જ નહીં.