Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004848/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अष्टि-देवचन्द-लालमाई-जैन-पुस्तकोबारे अन्याः ८३. कवीश्वर श्रीधनपाल विरचित ऋपमपंचाशिका अने वीरस्तुतियुगलरूप कृतिकलाप SANEVO प्रो. हीरालाल रलिकदास कापडिया, Jain Education, Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रेष्ठि देवचन्द लालभाई जैन पुस्तकोद्धारे ग्रन्थाङ्कः ८३ પરમાહિત કવીશ્વર શ્રીધનપાલવિરચિત ત્રષભ પંચાશિકા વીરસ્તુતિયુગલરૂપ કૃતિકલાપ. ટીકા, સ્પષ્ટીકરણ, પ્રસ્તાવના ઈત્યાદિ સમેત. સંશોધન, ભાષાંતર તથા વિવેચન કરનાર પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા. એમ. એ, Post-graduate Lecturer in Ardhamagadbi at the Bhandarakar Oriental Research Institute, ન્યાયકુસુમાંજલિ, સ્તુતિચતુર્વિશતિકા, તવાધિગમસૂત્ર સભાષ્ય સટીક વગેરેના સંપાદક અને અનુવાદક તેમજ આહતદર્શનદીપિકાના પ્રણેતા. પ્રસિદ્ધકર્તા– જીવણચંદ સાકરચંદ જવેરી, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોહાર ફંડના કાર્યવાહક પ્રથમ આવૃત્તિ-પ્રત ૧૨૫૦ વિક્રમ સંવત ૧૯૮૯] વીર સંવત ૨૪૫૯ [ ઇ. સ. ૧૯૩૩ મૂલ્ય રૂ.૪-૦-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ સર્વ હક્ક શેઠ દેવચંદ લાલભાઇ જૈનપુસ્તકોટ્ટાર ફંડના કાર્યવાહકોને અધીન છે. શા॰ જીવણચંદ સાકરચંદ જવેરીએ શેઠ દે॰ લા॰ જૈનપુસ્તકોદ્દાર ફંડ માટે શેઠ દેવચંદ લાલભાઇ જૈનધર્મશાળા, ડેખાન ચકલા, ગોપીપુરા, સુરતથી પ્રસિદ્ધ કર્યું. મુદ્રકઃ રામચંદ્ર ચેસ શેડગે, નિર્ણયસાગર પ્રેસ, ૨૬-૨૮ કાલબાદેવીરોડ, મુંબઈ. Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रेष्ठि देवचन्द लालभाई जैनपुस्तकोद्धारे ग्रन्थाङ्कः ८३ । परमार्हत-कवीश्वर श्रीधनपालप्रणीतः श्रीऋषभपञ्चाशिका-वीरस्तुतिद्वयरूपकृतिकलापः टीकाप्रस्तावनादिसमलङ्कृतः। भाण्डारकरप्राच्यविद्यासंशोधनमन्दिरेऽर्धमागध्यध्यापकेन कापडियेत्युपाह्वश्रीरसिकदासतनुजनुषा प्रो. हीरालालेन गूर्जरभाषानुवादविवरणादिपरिष्कृतः संशोधितश्च । प्रकाशयित्रीजीवनचन्द्र साकरचन्द्र जह्वेरीद्वारा श्रेष्ठि देवचन्द लालभाइ जैनपुस्तकोद्धारसंस्था । प्रथमं संस्करणम् । विक्रमात् १९८९] वीरात २४५९ । [क्राईष्टान्द १९३३ प्रतिसङ्ख्या १२५०। पण्यं रूप्यकचतुष्कम् । Page #5 -------------------------------------------------------------------------- ________________ [ All rights reserved by the Trustees of Sheth D. L. J. P. Fund. ] Printed by Ramchandra Yesu Shedge, at the 'Nirnaya-sagar Press, 26-28, Kolbhat Lane, Bombay. Published by Jivanchand Sakerohand Javeri for Sheth Deychand Lalbhai Jain Pustakoddbar Fund, at the Sheth Devchand Lalbhai Dharmas'ala, Badekhan Chakla, Surat. Page #6 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य खरतरगच्छगगननभोमणि १००८ श्रीमजिनकृपाचन्द्रसूरीश्वर. जन्म सं० १९१३. दीक्षा सं० १९३६. सूरिपद सं० १९७२. AKAMANEES MAMAMM MAN TOP E For Private a Personal use only. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શેઠ દેવચંદ લાલભાઇ જૈનપુસ્તકોન્ફ્રારે ગ્રન્થાંક ૮૩ તરીકે શ્રીશાભન મુનિરાજના વડીલ અન્ધુ પરમ-આર્હત કવીશ્વર શ્રીધનપાલવિરચિત ઋષભપંચાશિકા એ ટીકા સહિત તથા વીરસ્તુતિયુગલ અવર્ણિ સહિત આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. શ્રીપાર્શ્વજિનેશ્વરાય નમઃ આમુખ. આ ગ્રન્થ શ્રીમતી આગમાય સમિતિ તરફથી પ્રસિદ્ધ કરવા વિચાર હતા, પરંતુ બીજા ગ્રન્થા ચાલુ હોવાથી શેઠ, દે॰ લા॰ જૈન પુ॰ ફંડમાંથી બહાર પાડ્યો છે. ગ્રન્થનું સંશાધનાદિ કાર્ય સુરતવાસ્તવ્ય પ્રોફેસર હીરાલાલ સિંકદાસ કાપડિયા M. A. દ્વારા કરાવવામાં આવ્યું છે. એઓએ પોતાના લેખમાં ગ્રન્થકાર આદિ સંબંધે ઉલ્લેખ કર્યો હોવાથી વિશેષ લખવું ચિત ધાર્યું નથી. આ ગ્રન્થમાં જેમણે જેમણે અમાને સહાયતા કરીછે તે સર્વેના આ સ્થલે અંતઃકરણથી ઉપકાર માનિયે છિયે. શ્રીઆગમદિય સમિતિના કાર્યવાહકોએ આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવા માટે અમોને આપ્યો, જે બદલ સમિતિના કાર્યવાહકોના ઉપકાર માનિયે છિયે. સુરત–ગોપીપુરા, વિ. સં. ૧૯૮૯, જેષ શુકલ પૂર્ણિમા, જીન સને ૧૯૩૩, જીવણચંદ્ર સાકરચંદ્ર જવેરી અને અન્ય માનદ સંચાલકો. Page #9 -------------------------------------------------------------------------- ________________ ' વિષયાનુમ, પૃષાંક • • વિષય. સમર્પણ .. ••• • • આમુખ સંપાદકીય નિવેદન • • પ્રસ્તાવના વિષયસૂચી ... ... ૪ષભપંચાશિકા ટીકાયુગલ, ભાષાંતરાદિ સહિત 8ામપઢારિયા વસૂરિવારમ્ . " શ્રીવીરરસ્તુતિ અવચૂર્ણિ, ભાષાંતરાદિ સહિત .. વીરરસુતિ સંસ્કૃત-પ્રાકૃત ભાષાંતરાદિ સહિત ... શબ્દકોષ • • • • ૧૩-૧૯ ૨૦-૨૨ ૧-૧૬૫ ૧૬૬-૧૯ ૨૦૦-૨૬૮ ૨૬૯-ર૭૩ ૨૭૪-૨૮૦ ••• • Page #10 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. જેસલમેર પ્રાચીન જૈન ગ્રન્થભંડારમાં રહેલા અમૂલ્ય ગ્રન્થાના ઉદ્ધારક, અપ્રસિદ્ધ તાત્ત્વિક ગ્રન્થાના પ્રકાશનકાર્યના પ્રેરક અને અમારી પ્રાચીન ગ્રન્થ પ્રકાશન સંસ્થાના સહાયક, પરમ પૂજ્ય ખરતરગચ્છગગનનોામણિ ભટ્ટારક ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રીજિજનકૃપાચન્દ્રસૂરીશ્વરજીનું નામ આ શ્રીધનપાલીય કૃતિકલાપ સાથે નિયુક્ત કરી અંશત: કૃતાર્થ થયે છિયે, સુરત–ગોપીપુરા, વિ. સ. ૧૯૮૯, જેષ શુકલ પૂર્ણિમા, જુન સને ૧૯૩૩. જીવણચંદ સાકરચંદ જવેરી અને અન્ય માનદ સંચાલકો. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી શીતલવાડી શ્રીમનિદત્તસૂરિ જ્ઞાનભંડાર. શ્રીમજિનકૃપાચન્દ્રસૂરીશ્વરના ઉપદેશથી સુરતવાસ્તવ્ય ઝવેરી ભગુભાઈસુત પાનાચંદ તથા મોતીચંદ ભાઈઓએ સ્વદ્રવ્યવડે વિ. સં. ૧૯૭૫ ના વૈશાખ શુદિ ૬ ના રાજે સ્થાપે. માનંદ પ્રેસ-ભાવનગર, Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ગ્રન્થનું કલેવર મેટું હોય કે નાનું હોય તે પણ પ્રસ્તાવના તે જરૂર ગ્રન્થની લખવી જોઈએ એ. વિદ્વજનેનો અભિપ્રાય છે તેમજ શિષ્ટાચાર છે એ વાતને ધ્યાનમાં લઈને હું પણ આ કવિરાજ ધનપાલે. રચેલી ઋષભપંચાશિકા આદિ મનહર કૃતિઓની પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું. તેમાં સૌથી પ્રથમ તે મારે એ નિવેદન કરવું જોઈએ કે લગભગ સાતેક વર્ષ ઉપર હું શ્રીહષભદેવની સ્તુતિરૂપ આ ડષભ-પંચાશિકા નામના કાવ્યનું કાવ્યમાલાના સપ્તમ ગુચ્છકમાં દર્શન કરવા ભાગ્યશાળી થશે. હતા. તે સમયે આ અનુપમ કાવ્યનું મહત્વ હું પૂરેપૂરું સમજી શક્યો હતે નહિ, પરંતુ સમય જતાં આ કાવ્યના કર્તાના સંબંધમાં વિશેષ માહિતી મળવાથી અને ખાસ કરીને આ સ્તુતિ તરફ કલિકાલસર્વ શ્રીહેમચન્દ્રસૂરિ પણ બહુમાનથી જોતા હતા એ વાતથી કુમારપાલ-પ્રબંધ વાંચતાં વાકેફગાર થવાથી મને આ કાવ્યનું સાંગે પાંગ અધ્યયન કરવાનું વિશેષ મન થયું. સપ્તમ ગુચ્છકમાં આપેલ આ કાવ્ય તેમજ તેની સંસ્કૃત છાયા ઉપરથી કવિરાજને પૂર્ણ આશય સમજી શકે મુકેલ જણાયાથી આ કાવ્યની ટીકા કે અવચૂરિ જેવું કંઈ સાધન છે તે તે મેળવવા મેં પ્રયાસ કર્યો. આના પરિણામે મને ખબર પડી કે વિ. સં. ૧૯૬૮ માં “જૈનધર્મ પ્રસારક સભા” તરફથી આ કાવ્યની એક અવચૂરિ તેમજ તેનું ગુજરાતી ભાષાન્તર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ પુસ્તક મને મળતાં કવિરાજની આ કૃતિની ખૂબી મને વિશેષ સમજાવા લાગી. છતાં પણ આવા અપૂર્વ કાવ્યના ઉપર કઈ વિસ્તૃત ટીકા હોય તે તે જેવા મને સહજ જિજ્ઞાસા ઉદ્ભવી. સાથે સાથે એ પણ વિચાર ફુરી આવ્યું કે જે એવી કઈ ટીકા પ્રાપ્ત થાય તે તેના આધારે આ કાવ્યને અંગે શબ્દાર્થ અને પધાર્થ તૈયાર કરવા ઉપરાંત તેનું સ્પષ્ટીકરણ પણ તૈયાર કરવું કે જેથી તેના અભ્યાસીને વિશેષ સુગમતા થઇ પડે. જૈન ગ્રન્થાવલીમાં આ કાવ્યને લગતી કઇ કઇ ટીકાઓ કે અવચૂરિએ સંબંધી ઉલ્લેખ છે તે જાણવા મેં એ ગ્રથ હાથમાં લીધે. એના ૨૮૧ મા પૃષ્ઠમાં નીચે મુજબને ઉલ્લેખ માસ જોવામાં આવ્યો નામ કલેક કર્તા રસ્થાને સંવત ક્યાં છે? ધનપાલ પંચાશિકા ધનપાલ ૧૧૦૦ દેવભદ્રશિષ્ય પ્રભાનન્દ 9. પા. ૨-૫ વૃત્તિ (સંક્ષિપ્ત) અવસૂરિ ધર્મશેખપાધ્યાય પા. ૩ અવસૂરિ (બીજ) ૩૩૬ નેમિચન્દ્ર પ. ૪ આ પ્રમાણેની માહિતી મળતાં મેં શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીને આ પુસ્તક શ્રીમતી આગમેદય સમિતિ તરફથી છપાવી બહાર પાડવા સૂચના કરી. તેમણે તે વાત આગાહારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિને લખી જણાવી. તેમની સંમતિ મળતાં શ્રીયુત જીવણચંદની સૂચના મુજબ મેં આ ગ્રન્થ. ધીરે ધીરે તૈયાર કરવા માંડયો. આ ગ્રન્થના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ મેં ઈ. સ. ૧-૨ સપ્તમ ગુચ્છકમાં છપાયેલા આ કાવ્યમાં અને આની છાયામાં ઘણે સ્થળે અશક્તિઓ જોવામાં આવે છે. પ્રભાવક-ચરિત્ર ( નિર્ણયસાગર મુદ્રણાલયમાં ઈ. સ. ૧૯૦૯ માં છપાયેલી આવૃત્તિ)માં પણ આવી અનેક ખલનાઓ નજરે પડે છે. આથી બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થતી વેળા એ તરફ વિશેષ ધ્યાન આપવા તેના સંપાદકને મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિવેદન ૧૯૨૫ ના એપ્રિલ માસમાં કર્યો હતે. તે અરસામાં શ્રીયુત જીવણચંદે અને જેનાનન્દ પુસ્તકાલય (સુરત)માંથી આ કાવ્યની શ્રીપ્રભાનંદસૂરિકત ટીકાની એક પ્રતિ મંગાવી આપી હતી. સમય જતાં તેમના દ્વારા મને ઉપર્યુક્ત ટીકાની બીજી બે પ્રતિ મળી. તેમાંની એક તે અમદાવાદના વિદ્યાશાળાના ભંડારની હતી, જ્યારે બીજી પ્રતિ મપાધ્યાય મુનિરાજ વીરવિજયજીના શાસ્ત્ર-સંગ્રહની (છાણીના ભંડારની) હતી. આ ઉપરાંત આ બંને સ્થળેથી મને શ્રી હેમચંદ્રમણિકત અવસૂરિની પણ એક એક પ્રતિ પ્રાપ્ત થઇ હતી. વિશેષમાં શ્રી વિજયસિદ્ધિસૂરિ તરફથી કર્તાના નામ વિનાની આ કાવ્યની એવચૂરિની એક પ્રતિ મળી હતી. આ અવસૂરિની એક બીજી પ્રતિ મને અમદાવાદના વિદ્યાશાળાના ભંડારમાંથી મળી હતી. આ અવસૂરિને શ્રી હેમચંદ્રગણિકૃત અવચૂરિમાં અંતર્ભાવ થતો હોવાથી આ અવસૂરિ અત્ર પ્રસિદ્ધ કરવામાં આવી નથી. આ સંક્ષિપ્ત અવસૂરિ ઉપરથી શ્રી હેમચંદ્રગણિએ મેટી અવચૂરિ તૈયાર કરી હશે કે એમણે રચેલી અવસૂરિ ઉપરથી આ અવસૂરિ રચવામાં આવી હશે એને નિર્ણય કરવા મેં યથાગ્ય સાધનના અભાવે પ્રયાસ કર્યો નથી. આ બધી પ્રતિઓ ઉપરાંત શ્રીયુત જીવણચંદે મને ભાસ્કરકર પ્રાચ્યવિદ્યાસંશોધન મન્દિર (પુના)માંથી ઉપાધ્યાય શ્રીધર્મશખરકત અવચૂરિની એક પ્રતિ મેળવી આપી હતી. એ પ્રતિના પત્રની સંખ્યા સાતની છે અને એનું પ્રમાણ ૩૩૬ શ્લેક જેટલું છે. વિશેષમાં આ અવસૂરિમાં એ વિશેષતા છે કે આમાં સંસ્કૃત અવસૂરિ હોવા ઉપરાંત એ અચૂરિનો ગૂર્જર ગિરામાં અનુવાદ પણ અવચૂરિકારે આપે છે. આ વાતની એ પ્રતિની અન્તમાં આપેલ અને ૧૦૮ મા પૃષ્ટમાં છપાયેલે નીચે મુજબને ઉલ્લેખ સાક્ષી પૂરે છે– ___"इति श्रीधर्मशेखरमहोपाध्यायविरचिता बालावबोधाय ऋषभपञ्चाशिकासंस्कृतમાતાચૂતિ પૂર્ણ થયા છે રૂરૂદ છે શ્રીનેમિચ મુનિરાજે રચેલી અવચૂરિની પ્રતિ પ્રકાશક મહાશય મેળવી શક્યા નહિ, પરંતુ રષભ પંચાશિકાના લગભગ પંદરેક ફોર્મ છપાઈ ગયા હતા તેવામાં ઇતિહાસતત્વમહેદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિનું મુંબાઈમાં ચાતુર્માસ્ય માટે આગમન થયું અને પ્રસંગવશાત્ આ અવસૂરિ વિષે વાત નીકળી. તેમણે તરત જ “શ્રીવિર્યધર્મલક્ષ્મજ્ઞાનભંડાર' (આગ્રા)થી એની પ્રતિ મંગાવી આપી પિતાની સાહિત્યરસિક્તાને સાક્ષાત્કાર કરાવ્યું. - આ પ્રતિઓમાંથી શ્રીપ્રભાનંદસૂરિએ રચેલી ટીકાની મુદ્રણાલય-પુસ્તિકા (પ્રેસ-કૉપી) તૈયાર કરવામાં જૈનાનન્દપુસ્તકાલય તરફથી મળેલી પ્રતિને ઉપયોગ કરવામાં આવ્યું હતું અને તેનું સંશોધન કરવામાં મેં અમદાવાદના વિદ્યા-શાળાની પ્રતિને આધાર લીધો હતે. એ બે પ્રતિઓને અત્ર અનુક્રમે જ અને ણ સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરાંત આ ટીકાની છાણીના ભંડારમાંથી મળેલી પ્રતિનો મેં શંકાગ્રસ્ત સ્થળમાં જ ઉપયોગ કર્યો છે અને મેં તેને જ સંજ્ઞા આપી છે. આવી રીતે શ્રીહેમચન્દ્રગણિકૃત અવચૂરિની પ્રેસ-કૉપી છાણીના ભંડારમાંથી મળેલી પ્રતિ ઉપરથી તૈયાર કરવામાં આવી હતી, અને એના સંશોધન માટે અમદાવાદની વિદ્યાશાળાની પ્રતિને ઉપગ કરવામાં આવ્યો હતો. એ પ્રતિઓને અત્ર તી અને સંરા આપવામાં આવી છે. sષભ-પંચાશિકાના બીજી વારના ધન-પત્ર (પ્રફ)ની એક નકલ શ્રી વિજય મેઘસૂરિ ઉપર મેકલવામાં આવતી અને તે તેઓ તપાસી મોકલાવતા. આ પ્રમાણે પાંચ ફૉર્મ છપાઈ ગયા એટલામાં વિહારાદિ કારણને લઈને તેમના ઉપર પ્રફે મેકલવાનું માંડી વાળવામાં આવ્યું અને એ કાર્ય માટે દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજ્યના ચતુર શિષ્ય-રત શ્રી ચતુરવિજ્યને વિનતિ કરવામાં આવી. ૧ આ પ્રમાણે વિવિધ પ્રતિઓ મેળવી આપવામાં તેમને જે પરિશ્રમ ઊઠાવ્યો હતો તે તેમનો જૈનસાહિત્ય તરફને પ્રેમ દર્શાવે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ૧૧ તેમણે તે સ્વીકારી. મને નિવેદન કરતાં આનંદ થાય છે કે લગભગ આ સંપૂર્ણ ગ્રંથ છપાયે ત્યાં સુધી મુક તપાસી મેકલવામાં તેમજ પ્રાસંગિક સૂચનાઓ કરવામાં તેમણે પરિશ્રમ સેવ્યો છે. વિશેષમાં ૧૬૬ માં પૃષ્ઠમાં જે અવચૂણિનો પ્રારંભ કરવામાં આવ્યું છે તે પોતાની પ્રતિને આધારે લખી મોકલાવવાનું શુભ કાર્ય આ મુનિવરે કર્યું હતું. આ પૃષ્ઠમાં ‘પૂર્વમુનિવર્યસૂત્રિતા અવચૂરિ એ શીર્ષક દ્વારા જે અવસૂરિ આપવામાં આવી છે તે બીજી કઈ નહિ, પણ જૈન ધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડેલી ધનપાલપંચાશિકામાં છપાયેલી અવસૂરિ છે. આની એક પ્રતિ બર્લિન (Berlin)માં હેવાનું મને માલૂમ પડતાં પ્ર. નોબેલ સાથે મેં એ સંબંધમાં પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ પ્રતિની નકલ ઉતરાવી લેવા જેટલી અનુકુળતા પ્રાપ્ત થઈ શકી હતી નહિ. આ ઉપરાંત સંધનાર્થે પ્રકાશક તરફથી અમદાવાદના ડહેલાના ભંડારની પાંચ પત્રની અને આથી પ્રાચીન જણાતી એક પ્રતિ મને પૂરી પાડવામાં આવી હતી. એ વિશેષ શુદ્ધ હવાથી પ્રથમ પ્રતિ ઉપરથી તૈયાર કરેલી મુદ્રણાલય-પુસ્તિકામાંના સંદિગ્ધ સ્થળનું નિરસન કરવામાં એ ઉપયેગી થઈ પડી હતી. વિ. સં. ૧૫રર માં રચાયેલી એક અવચૂરિની પ્રતિ મને પ્રવર્તક કાંતિવિજ્યજી તરફથી જેવા મળી હતી. અત્ર છપાયેલી અવસૂરિ કે અવચૂર્ણિ પૈકી કઈ પણ સાથે એનું સર્વથા સામ્ય નથી એ વિશેષતા છે. આ ઉપરાંત એક બીજી પણ અવચૂરિની પ્રતિ પ્રવર્તકજીના ભંડારમાં છે, પરંતુ તે પણ છપાયેલી કેઇ પણ અવચૂરિ સાથે સર્વોગે મળતી આવતી નથી. આથી આવી છૂટીછવાયી અનેક અવચૂરિઓ શિષ્યના અભ્યાસાર્થે તેમના ગુરુવર્યને હાથે રચાયાનું અનુમાન કરાય છે. શ્રીવીર-સ્તુતિની સામગ્રી આ ગ્રન્થમાં મુદ્રિત શ્રીવીર-સ્તુતિની સામગ્રી મને કેમ પ્રાપ્ત થઈ તેનું પણ દિગ્દર્શન કરાવવું અસ્થાને નહિ ગણાય. આગમેદ્ધારક વિદ્વદર શ્રી આનન્દસાગરસૂરિએ શ્રીભન-સ્તુતિને મારે ઉપઘાત તપાસતી વેળા આ સ્તુતિ સંબંધી નિર્દેશ કર્યો. આ સ્તુતિ પણ શ્રીશાભને મુનીશ્વરના વડીલ બંધુ શ્રીધનપાલની છે કે અન્ય કે ધનપાલની કૃતિ છે તે વાત મેં પ્રભાવચરિત્ર (પૃ૦ ૨૩૮) ઉપરથી વિચારી લીધી. એની હસ્તલિખિત પ્રતિ મેળવવા માટે પ્રથમ મેં સૂરિજીને એ વિષે પૂછાવ્યું તે તેમણે જૈનાનન્દ પુસ્તકાલય (સુરત)માં તે હેવાનું મને જણાવ્યું. ત્યાંના કાર્યવાહકે એ મને જે પ્રતિ મેકલવા કૃપા કરી તે અવચૂરિ સહિત હતી. એને અત્ર પણ સંજ્ઞા આપવામાં આવી છે. એની બીજી પ્રતિ મેળવી આપવા માટે મેં પ્રકાશક મહદયને સૂચના કરી. તેમણે અન્યાન્ય ભંડારોના કાર્યવાહકે ઉપર પત્ર લખ્યું, પરંત ફક્ત અમદાવાદના પહેલાના ભંડારમાંથી તેની એક પ્રતિ માત્ર મળી શકી. એ પ્રતિ પ્રાચીન હતી એટલું જ નહિ, પરંતુ એમાં જે અવચૂરિ આપેલી હતી તેમાં પાઠ-ભિન્નતાને સ્થાને પાઠ-અધિકતા મારા જોવામાં આવી. એટલે કે પ્રથમ પ્રતિગત સમગ્ર અવચૂરિને એમાં અન્તર્ભાવ થતા મેં જોયે. પાઠઆધિકય મોટે ભાગે પર્યાયવાચી શબ્દની અધિકતાને આભારી જણાયું. આ અધિકતા { } આવા કસે દ્વારા મેં સૂચન કરી છે. એ પ્રતિની સંજ્ઞા જ રાખવામાં આવી છે. આ સ્તુતિની મૂળ તેમજ અવચૂરિ સહિતની પ્રેસ-કૉપી પ્રથમ પ્રતિના આધારે તૈયાર કરી મેં સાક્ષર-રલ આચાર્યવર્ય શ્રી આનન્દસાગરસૂરિ ઉપર મેકલાવી. તેમણે મારી વિજ્ઞપ્તિ અનુસાર મૂળ ગાથાઓની છાયા લખી મોકલાવી. તે પાછી મળી તે અરસામાં મને અમદાવાદથી ઉપર સૂચવાયેલી એક પ્રતિ મળી. આટલી સામગ્રી પ્રાપ્ત થતાં મેં ઋષભપંચાશિકાદિની જેમ આ શ્રીવીરસ્તુતિ માટે શબ્દાર્થ પદાર્થ અને સ્પષ્ટીકરણ તૈયાર કરવા માંડ્યાં. નિર્ણયસાગર મુદ્રણાલયમાં તે છપાવાની તૈયારી હતી તેવામાં રૉયલ એશિયાટિક સોસાયટી (મુંબઈ)ના પુસ્તકાલયમાં આ સ્તુતિની સાવચૂરિક પ્રતિ મારા જેવામાં આવી. Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 અત્ર જ્ઞ તરીકે નિર્દેશેલ એ પ્રતિ સાથે મુદ્રણાલય-પુસ્તિકા મેળવતાં મને આલૂમ પડ્યું કે લગભગ અક્ષરશઃ એ સુરતની પ્રતિ સાથે મળતી આવે છે. લ, ૪ અને આ પ્રતિ ઉપાંત મને મુદ્રણ-સમયે જૈનાચાર્ય શ્રીવિજયવાસસૂરિના વિનયન શ્રીવિચક્ષણવિજય તરફથી એક પત્રની પ્રાચીન પ્રતિ પણ મળી હતી. અને મેં અત્ર ત્ર તરીકે ઓળખાવી છે. એમાં કવચિત્ {} માં દર્શાવેલ અધિક પાઠ નજરે પડે છે. એનાથી પ્રાચીન પ્રતિ ભાગ જોવામાં આવી નથી. આ શ્રીવીરસ્તુતિનું પહેલી વારનું પ્રુફ હું તપાસી રહ્યો હતા તેવામાં “જૈન સાહિત્ય સંશોધક” (અં. ૩, ખં. ૩) ત્રૈમાસિક મારા વાંચવામાં આવ્યું. આમાં મૂળ કૃતિ ઉપરાંત વ્યાકરણતીર્થ પં. બેચરદાસ તરફથી તૈયાર કરાયેલું વિવેચન પણ મારા જોવામાં આવ્યું. ૨ અને અ તથા ન અને ન એના વિનિમય ઉપરાંત અનુસ્વારની ન્યૂનાધિકતા તરફ મારી દૃષ્ટિ ગઇ, પરંતુ પાટાન્તર તરીકે તેના નિર્દેશ ભાગ્યે જ કરતાં વસ્તુતઃ પાઠ-ભિન્નતા તરફ મૈં ધ્યાન આપ્યું, કેમકે પ્રાકૃત ભાષામાં ઉપર્યુક્ત વિશિષ્ટતા સુપ્રસિદ્ધ છે. ખાસ કરીને ૧૫ માથી ૧૭ મા પદ્યોમાંનાં પાઠાન્તરો નોંધવા લાયક જાયાં. આ ઉપરાંત પંડિતજીના વિવેચનમાં અવસૂરિકારે નહિ સૂચવેલ એવા પણ કેટલાક અર્થો દૃષ્ટિગોચર થયા. વિશેષમાં તેમણે પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી રીતે અને છે તે દર્શાવવા સૂચવેલ સિદ્ધ-હેમ વ્યાકરણના આઠમા અધ્યાયનાં સૂત્રોના પ્રાકૃતના અલ્પ અભ્યાસીઓને માટે નિર્દેશ કરવા મને આવશ્યક લાગ્યા. આથી મુદ્રણાલયમાંથી પુસ્તિકા પાછી લાવી તેમાં મેં યથાયોગ્ય ફેરફાર કર્યા. આવી પરિસ્થિતિમાં હું તેમના ઉપકાર માનું છું. વિશેષમાં તેમણે તૈયાર કરેલ વિવચન માટે હું તેમને ધન્યવાદ આપું છું અને તે એ વિવેચન મારા કરતાં પ્રથમ પાઠક-વર્ગ સમક્ષ રજુ કરી શક્યા તે બદલ તેમને તેમજ જૈન સાહિત્ય સંશોધકના સંપાદક મહાશયને પણ અભિનન્દન આપું છું. સદ્ભાગ્યે આ ગ્રન્થમાં એક જ કવિની ત્રીજી કૃતિના પણ સમાવેશ કરવામાં આવ્યા છે. આ પશુ શ્રીપીર પરમાત્માની સ્તુતિ છે. તે અતિશય લઘુ છે, છતાં અર્થ-ગૌરવ અને વિષય-સૂચનની અપેક્ષાએ તા એ મહત્ત્વ-પૂર્ણ છે. આની એક પ્રતિ મને પ્રવર્તકજીના સાહિત્ય-વિલાસી શિષ્ય-રક્ષ શ્રીચતુરવિજય દ્વારા મળી હતી. અન્યત્ર આ પ્રતિ માટે મેં તપાસ કરી, પરંતુ તેમાં મને સફળતા મળી નહિ. આ પ્રમાણે જે વિવિધ વિસુધાએ પ્રાચીન સાહિત્યોહારના પુણ્યમય કાર્યમાં પ્રતિ વગેરેની સહાયતા કરી મને ઋણી કર્યાં છે તે બદલ હું તેમના હાર્દિક ઉપકાર માનું છું. અંતમાં આ કાર્યમાં જે ત્રુટિ જણાતી હોય તે માટે સાક્ષર-સમૂહની ક્ષમા યાચતા તેમજ તેમની તરફથી તદંશે સૂચનાની આકાંક્ષા રાખતા હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર, મુંમાઇ, આષાઢ કૃષ્ણ એકાદશી વિ. સં. ૧૯૮૬. મુમુક્ષુ હીરાલાલ રસિકદાસ કાપડિયા. ૧૫-સિદ્ધિના શીર્ષક હેઠળ મેં પંડિતજીની જેમ ફક્ત સૂત્રાંકનો નિર્દેશન કરતાં તે સૂત્ર સાર્ચ સહિત સૂચવવા ઉપરાંત રૂપની સંપૂર્ણ સિદ્ધિ માટે આવશ્યક અન્ય સૂત્ર પણ નિર્દેશ્યાં છે. આ કાર્યમાં મારી અલ્પજ્ઞતાને લઈને જો કોઇ દ્વેષ ઉપસ્થિત થયા હોય તો તે બદલ હું સાક્ષર-સમૂહની ક્ષમા યાચું છું. Page #18 -------------------------------------------------------------------------- ________________ સૈલાના-નરેશ પ્રતિબોધક આગમ દ્વારક આગમવ્યાખ્યાપ્રજ્ઞ આચાર્યમહારાજ ૧૦૦૮ શ્રીમાનું શ્રીઆનંદસાગર-સૂરીશ્વરજી સંગૃહીત શાસ્ત્ર ગ્રંથનું શ્રીજૈન-આનંદ-પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, સ્થાપનાવીર સંવત્ ૨૪૪૫. વિક્રમ સંવત્ ૧૯૭૫. ક્રાઈસ્ટ સને ૧૯૧૯, For Private & Personal use only Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ પ્રસ્તાવના દ્વારા શ્રીગડષભ-પંચાશિાદિ હૃદયંગમ કાવ્ય રચનારા કવીશ્વર ધનપાલના જીવનવૃત્તાન્ત પરત્વે તેમજ તેમની અન્યાન્ય કૃતિઓના સંબંધમાં સાધન અનુસાર યથામતિ ઉલ્લેખ કરવા પ્રવૃત્ત થાઉં છું. તેમાં પ્રથમ કવિરાજના ચરિત્ર ઉપર પ્રકાશ પાડનારાં સાધનેને નીચે મુજબ નિર્દેશ કરૂં છું. રચના-સમય (૧) પાઈએલચ્છીનામમાલા વિ. સં. ૧૦૨૯ (૨) તિલકમંજરીની અવતરણિકા (લે. પ૧-૫૩) ૧૧ મી શતાબ્દી શ્રાવક વિધિ (૪) શ્રીધનપાલકૃત શોભન-સ્તુતિની ટીકા (૫) શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવકચરિત્રગત શ્રી મહેન્દ્ર-પ્રબંધ વિ. સં. ૧૩૩૪ (૬) શ્રીમેરૂતુંગસૂરિકૃત પ્રબન્ધચિન્તામણિ વિ. સં. ૧૩૬૧ (૭) શ્રીજિનકુશલસૂરિકૃત ચૈત્યવંદનકુલકવૃત્તિ (પત્રાંક ૯૩-૯૭) વિ. સં. ૧૩૮૩ (૮) શ્રીસંઘતિલકસૂરિકૃત સમ્યકત્વસતિટીકા વિ. સં. ૧૪૨૨ (૮) શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબન્ધ વિ. સં. ૧૪૯ર. ૧) શ્રીરામન્દિરગાણિકત ભેજપ્રબંધ (લિ. ૩૬ થી ૪. અધિ. ૫) વિ. સં. ૧૫૧૭ (૧૧) શ્રી ઈન્દ્રીંસમાણિકૃત ઉપદેશ-કલ્પવલ્લી (પૃ. ૧૬-૧૭૫) વિ. સં. ૧પપપ (૧૨) શ્રીહેમવિજ્યગણિકૃત કથારભાકર (ત ૫ ક. ૩૭) વિ. સં. ૧૬૫૭ (૧૩) શ્રીજિનલાભસૂરિરચિત આત્મપ્રબંધ (પ્ર- ૧) વિ. સં. ૧૮૦૪ (૧) શ્રીવિજ્યલક્ષ્મી સૂરિવિરચિત ઉપદેશપ્રાસાદ (ભા. ૧, વ્યા. ૨૩) વિ. સં. ૧૮૪૩ ઉપર્યુક્ત 'સાધને પૈકી જેટલાં હસ્તગત થયાં હતાં તે મુજબ કવિવર્ય ધનપાલના જીવનની રૂપરેખા પ્રસંગવશાત શ્રીશાસન મુનીશ્વરનો જીવનવૃત્તાંત આલેખતી વેળા રજુ કરી છે. આથી એ સંબંધમાં વિશેષતારૂપે એક બે હકીકતનો અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. ધનપાલને સત્તાસમય તિલકમંજરીના ૪૩ માથી ૪૮ મા સુધીના પદ્યમાં ધનપાલે પિતાના આશ્રયદાતા ભેજ નેરેશ્વરના પ્રભાવનું વર્ણન કર્યું છે. એ ભજન સત્તાસમય ઈ. સ. ૧૦૧૮ થી ઈ. સ. ૧૦૬૦ ને મોટે ભાગે મનાય છે. આ ઉપરથી પણ ધનપાલ વિકમની અગ્યારમી શતાબ્દીમાં થઈ ગયા એ હકીકતને પુષ્ટિ મળે છે. વિશેષમાં પ્રભાવકચરિત્રમાં સૂચવાયું છે તેમ વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ તિલકમંજરીનું સંશોધન કરેલું છે? ૧ શાહ હીરાચંદ કાલભાઈ તરફથી “ચમત્કારિ સાવચૂરિ સ્તોત્રસંગ્રહ તથા વંકચૂલિયા સૂત્ર-સારાંશ” નામે જે પુસ્તક વિ. સં. ૧૯૭૯ માં પ્રસિદ્ધ થયેલ છે તેમાં વિદ્વાનગાણી પૃ. ૧૨-૧૪ માં આપેલ છે. એમાં ધનપાલના મુખે “જે ન વિદ્યા” વાળું પદ્ય બોલાયાનો ઉલ્લેખ કરાયો છે. મુંબઈ ઇલાકાના સરકારી કેળવણી ખાતા તરફથી તૈયાર કરાવાયેલ “ગુજરાતી ત્રીજી ચોપડી”માં પશઓના પંચમાં વાદવિવાદ’ નામની જે કવિતા છે તેની સાથે એ વિદ્વદુષ્ટીની સંતુલના કરી શકાય તેમ છે. ૨ વિચારો નિયલિખિત પદ્ય – બાપા નૂર્વાયોરિશિરોમણિકા वादिवेतालविशदं श्रीशान्त्यावार्थमाह्वयत् ॥ २०१॥ अशोधयादिमांचासाबुत्सूत्राणां प्रारूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥२०२॥" Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના એ આચાર્યને અસ્તકાળ ત્યાં શ્રી શાન્તિસૂરિપ્રબન્ધમાં વિ. સં. ૧૦૯૬ ને દર્શાવાય છે. આથી પણ ઉપર્યુક્ત ઉલ્લેખનું વિશેષ સમર્થન થાય છે. ઋષભપંચાશિકા અને પ્રાકૃત ભાષાની વિશિષ્ટતાઓ– કવીશ્વર ધનપાલન શ્રીકૃષભ-પંચાશિકા પ્રાકૃત ભાષામાં રચાયેલી હોવાથી એ ભાષાની કેટલીક વિશિષ્ટતાઓ આ સ્તુતિ-કાવ્યમાં નજરે પડે તે સ્વાભાવિક છે. પ્રાકૃતના અભ્યાસીઓને સુવિદિત છે તેમ પ્રાકૃતમાં સંસ્કૃતની જેમ દ્વિવચનને માટે સ્થાન નથી. એથી કરીને તે દ્વિવચનને બદલે બહુવચનનો પ્રયોગ કરવામાં આવે છે. આ વાતને સૂચવવા માટે સાતમા પૃષ્ઠમાં “વહુવ એ નિર્દેશ કરવામાં આવ્યું છે. આ પંક્તિ શ્રી શાંતિસૂરિકૃત એઇયવંદણમહાભાસના નિમ્નલિખિત ર૮૮ મા પદ્યના પ્રથમ પદ (ચરણ)રૂપે નજરે પડે છે "बहुवयणे दुवयणं, छट्ठिविभत्तीइ भन्नइ चउत्थी । जह हत्था तह पाया, नमुत्थु देवाहिदेवाणं ॥ २९८ ॥" વિશેષમાં આ પદ્ય નવતત્ત્વપ્રકરણની નિમ્નલિખિત– "सा उच्चगोअमणुदुगसुरदुगपंचिंदियजाइपणदेहा । आइतितणूणुवंगा आइमसंघयणसंठाणा ॥" –ગાથાની શ્રીદેવેન્દ્રસૂરિકૃત વૃત્તિમાં અવતરણરૂપે નજરે પડે છે ( જુઓ નવતત્વસાહિત્યસંગ્રહનું ૧૭ મું પૂછ). નવતત્વપ્રકરણના ભાષ્યની પ૫ મી ગાથાના શ્રીયદેવ ઉપાધ્યાયકૃત વિવરણમાં “દુવાળા તુવ ” એ ઉલ્લેખ છે. દ્વિવચનને બદલે બહુવચન( દ્વિતીય પદ્યમાંના બરનાવારિસરી’ એમાં દ્વિવચનને સ્થાને બહુવચનને પ્રયોગ છે, જોકે એમ માન્યા વિના પણ ચલાવી શકાય તેમ છે, એ વાત શ્રી હેમચન્દ્રગણિકૃત વિવરણ (પૃ. ૭) ઉપરથી જોઈ શકાય છે. આઠમા પગત ‘બાવા સીમેઢા” એ પદમાં તે દ્વિવચનને બદલે બહુવચનને જ પ્રગ છે એ વાતની ના પાડી શકાય તેમ નથી. ૨૫ મા પદ્ય (પૃ. ૮૨)માં “દરિદાર' એ પણુ આ પ્રગ છે. ર૭ મા પદ્યગત વિશ્વમાં પણ આવા પ્રગનું ઉદાહરણ પૂરાં પાડે છે. ૨૮ મા પદ્યમાં ચા વગેરેથી પણ આવા પ્રયોગના અસ્તિત્વનું સમર્થન થાય છે. ૪૬ મા પદ્યમાં દિન અને રોગશાંતાવા એ રૂપે પણ પ્રાકૃતમાં દ્વિવચનને બદલે બહુવચનને પ્રવેગ કરાય છે એ હકીક્તની પુષ્ટિ કરે છે. પાંચમી વિભક્તિને બદલે છઠ્ઠી ચતુર્થ પદ્યમાં “મવિરમદામાં પાંચમી વિભક્તિને બદલે છઠ્ઠીને પ્રવેગ કરવામાં આવ્યા છે. પ્રાકૃત ભાષામાં બહુશ્રીહ સમાસમાં અને જો પ્રત્યય આવતું નથી એ વાત અગ્યારમા પધગત ચંપુરિવહુ ઉપરથી જોઈ શકાય છે. "श्रीविक्रमसंवत्सरतो वर्षसहस्र गते सपण्णवतौ । शुचिशितनवमीकुजकृत्तिकासु शान्तिप्रभोरभूदस्तम् ॥ १३०॥" ૨ કલિકાલસર્વજ્ઞ શ્રેહેમચન્દ્રસૂરિવર સિદ્ધહેમ નામના શબ્દાનુશાસન (વ્યાકરણ)ના આઠમા અધ્યાયના તૃતીય પાદના ૧૩૦ મા સૂત્ર દ્વારા કથે છે કે “દિવાન વહૃવત્તન” અર્થાત પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને મહવચન વપરાય છે. આ હકીકત વૈદિક સંસ્કૃતમાં પણ જોવાય છે. એવી અન્ય સમાનતાઓ માટે જુઓ “ગંગા-પુરાતત્ત્વાંક” (પૃ. ૨૭૬). Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્દેશ્ય શબ્દા— પંચમ પદ્યગત ‘હદુત્તળ' શબ્દનું હĐત્વ એવું સંસ્કૃતમાં રૂપ થઇ શકે કે નહિ એ સંદેહાત્મક હકીકત જણાય છે. આ ગ્રન્થમાં મુદ્રિત સમસ્ત ટીકા, વિવરણ, વસૂરિ અને અવર્ણમાં તે આવું રૂપ સૂચવામાં આવ્યું છે, પરંતુ અભિધાન-ચન્તામણિ કે અમરકોષમાં તો છુ કે ધૃત્વ શબ્દ નજરે પડતા નથી. વિશેષમાં પં. હુરગાવિન્દ્રદાસે રચેલા પાઇઅ-સદ્-મહુણવા (પૃ૦૮૬૬)માં રૃને દેશીય શબ્દ તરીકે ઓળખાવ્યો છે. ૧૫ છઠ્ઠા પદ્યમાંના દિસ્થા શબ્દ દેશ્ય હોવાનું ચિરંતન મુનિરન્કૃત અવાણું (પૃ૦ ૧૭૦ )માં સૂચનવામાં આવ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોય એમ લાગતું નથી. દશમા પદ્યગત વજ્ઞરિત્ર શબ્દ દેશ્ય છે કે નહિ એ સંદેહાત્મક છે. એનું રૂપાન્તર યાત સમુચિત છે કે થિત એ વિચારણીય છે. શ્રી પ્રભાચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિ (પૃ॰ પર )માં તેમજ પૂર્વમુનિવર્યસૂત્રિત અવસૂરિ ( પૃ૦ ૧૭૩)માં પ્રથમ રૂપાન્તર સૂચવેલ છે, જ્યારે અન્યત્ર દ્વિતીય રૂપાન્તરના નિર્દેશ છે. વિશેષમાં ઉપર્યુક્ત વૃત્તિ અને અવસૂરિ તેમજ શ્રીધર્મશેખરગણિકૃત અવસૂરિ સિવાયની અન્ય ટીકાદિમાં યજ્ઞરિત્રને દેશ્ય શબ્દ તરીકે ઓળખાવેલ છે. અન્ય અર્થો ૧૮ મા પદ્યની શ્રીધર્મશેખરગણિકૃત અવસૂરિ (પૃ. ૧૭૮ ) જોતાં ત્યાં ‘કૈવલ' શબ્દનો અર્થ માત્ર' ન કરતાં કેવલજ્ઞાન કરવામાં આવ્યા છે, પરંતુ તે અર્થ ચિન્હ જાય છે, કેમકે કેવલજ્ઞાન વડે શું એકજ વિદિશા પ્રકાશિત થાય છે? અથવા તે શું અન્ય વિદિશાઓને ઉપલક્ષણથી ઘટાવી લેવાની છે એમ માની અર્થની સંગતિ કરવાની છે? લિંગ-પરિવર્તન— એવા કોઇ અકાટ્ય નિયમ નથી કે સંસ્કૃત શબ્દોનાં જે લિંગ હોય તેનાં તેજ તેના પ્રાકૃત રૂપાન્તરનાં હાવાંજ જોઇએ. આના સમર્થનાથે થોડાંક ઉદાહરણા રજુ કરાય છે. જેમકે દૈવય (પૃ૦ ૭૩) પુસ્લિંગ છે, જ્યારે તેનું સંસ્કૃત વૈવત નપુંસકલિંગ છે. એવી રીતે મળ (પૃ. ૮૧) પ્રાકૃતમાં પુસ્પ્રિંગ છે, જ્યારે તેનું સંસ્કૃત મનઃરૂપ નપુંસકલિંગ છે. ૧૩૪ મા પૃષ્ટગત વયળ પુલિંગમાં છે, જોકે સંસ્કૃતમાં તે તે નપુંસકલિંગ છે. શ્રીવીર–સ્તુતિ બાહ્ય કલેવર શ્રીવીર-સ્તુતિ ઋષભ-પંચાશિકાનાં પઘની સંખ્યાની અપેક્ષાએ લઘુ છે, પરંતુ અર્થ-ગૌરવની ષ્ટિએ એનાથી ઉતરે તેમ તો નથી જ. એના ત્રીસ પદ્દો પૈકી અન્તિમ પદ્ય સિવાયનાં સર્વ પદ્દો વિરોધાલંકારથી અલંકૃત છે. અન્તિમ પદ્ય ઉપસંહારરૂપ હોવાથી તેમાં વિરોધાલંકારરૂપ વિષણુની ખાસ આવશ્યતા નહિ જણાયાથી કવિવરે એને અલંકૃત નહી કર્યું હોય. પ્રથમ પદ્ય દ્વારા વિરોધાલંકારમય સ્તુતિ કરવાની કવિરાજે જે પ્રતિજ્ઞા કરી હતી તેના આવી સુંદર રીતે તેમણે નિર્વાહ કર્યો છે એ જોઇ કયા કાવિદ આનન્દિત નહિ થાય ? આ વીર-સ્તુતિમાં પણ ઋષભ-પંચાશિયાની જેમ દેશીય શબ્દો દષ્ટિગોચર થાય છે. જેમકે ૨૦મા પદ્યમાં 'રિંછેલિ', ૨૧ મામાં તત્તિ' અને ૨૯ મામાં પચૂહ'. ઉપાન્ય પદ્યગત મન્થ શબ્દથી અને અન્ય પદ્યમાં બ્ર શબ્દના પ્રારંભથી શોભતી ઋષભપંચાશિકા તેમજ એ બંને શબ્દોથી વિભૂષિત અન્ય પદ્યવાળી વીરસ્તુતિ પણ કમળ છતાં ગંભીર એવી પ્રાકૃત ગિરામાં ગુંથાયેલી છે. ઋષભપંચાશિકામાં પ્રત્યેક પદ્ય અર્થ-દૃષ્ટિએ સ્વતંત્ર છે, જ્યારે અત્ર તે ૨૭ મા અને ૨૮ મા એ બે ૧ આ શબ્દ શ્રીશ્રીપ્રભસૂરિપ્રણીત શ્રીધર્મવિધિપ્રકરણના ૨૫મા પદ્યમાં પણ નજરે પડે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ યુગ્મરૂપ છે. પ્રથમ સ્તુતિના પાંચમાંથી એકવીસમા પદ્ય ઉપરથી જાણી શકાય છે તેમ પ્રથમ સ્તુતિ આધ તીર્થંકર શ્રીષભનાથને ઉદ્દેશીને રચવામાં આવી છે, જ્યારે આ દ્વિતીય સ્તુતિનાં પહેલા, ત્રીજા અને છઠ્ઠા પદ્યના નિરીક્ષણથી સમજી શકાય છે તેમ આ અન્તિમ જિનેશ્વર શ્રીમહાવીરસ્વામીને લક્ષ્મીને રચવામાં આવી છે. પરંતુ એ વિશેષતા છે કે જેટલે અંશે ષભસ્વામીના જીવનવૃત્તાન્ત ઉપર પ્રથમ સ્તુતિ પ્રકાશ પાડે છે તેટલે અંશે વીર પ્રભુના જીવન પરત્વે દ્વિતીય સ્તતિ પ્રકાશ પાડતી નથી. આમાંથી તે માત્ર તેઓ “જ્ઞાત કુળના હતા અને સાત હાથની કાયાવાળા હતા એટલું જાણી શકાય છે. સ્તુતિકાર– શ્રીષભ-પંચાશિકા તેમજ શ્રીવીર-સ્તુતિ એ બંનેના અતિમ પદ્યનું અવલોકન કરતાં ધનપાલ એવું કર્તાનું નામ નજરે પડે છે. પરંતુ આ બન્ને એક જ વ્યક્તિની કૃતિ છે એ સિદ્ધ કરવું બાકી રહે છે, કેમકે ધનપાલ” નામના એક કરતાં વધારે કવિઓ થઈ ગયા છે. શ્રી પ્રભાચસૂરિપ્રણીત પ્રભાવક ચરિત્રમાંના શ્રી મહેન્દ્રસૂરિપ્રબન્ધમાં તિલકમંજરીના પ્રણેતા શ્રીધનપાલને ઉદ્દેશીને નિમ્નલિખિત પધો છે – "पश्चिमां दिशमाश्रित्य, परिस्पन्दं विनाऽचलत् । प्राप 'सत्यपुरं' नाम, पुरं पौरजनोत्तरम् ॥ २२४ ॥ तत्र श्रीमन्महावीर-चैत्ये नित्ये पदे इव । दृष्टे स परमानन्द-माससाद विदांवरः ॥ २२५ ॥ नमस्कृत्य स्तुति तत्र, विरोधाभाससंस्कृताम् । રચાર મારતા રેવ () “નિમેન્ટે સાત્તિ ૨ | ૨૨૬ ” આ ઉપરથી સત્યપુરમાં શ્રીમહાવીરના દર્શન કરી હર્ષિત થયેલા કવિવરે નિમ્પલ' થી શરૂ થતી વિરોધાભાસથી મંડિત એવી શ્રીવીરસ્તુતિ પ્રાકૃત ભાષામાં રચી એમ જાણી શકાય છે, પરંતુ ષભપંચાશિકા તેમજ વીરસ્વતિના કર્તા એકજ છે એ વાત નિર્વિવાદ ઠરાવવામાં કેટલેક અંશે શંકા ઉપસ્થિત થાય છે, કેમકે અહીં તે દેવ નિમરથી શરૂ થતી વરસ્તુતિને ઉલ્લેખ છે, જ્યારે પ્રસ્તુતમાં નિર્મથી શરૂ થતી સ્તુતિ છે. શ્રીધનપાલ કવીશ્વરને કૃતિ-કલાપ (૧) પાઈએલચછીનામમાલા (પ્રાકૃત) તિલકમંજરી (પ્રા) (૩) સાવયવિહિપયરણ (શ્રાવક-વિધિપ્રકરણું) (પ્રા) () શ્રીશેભન-સ્તુતિની વૃત્તિ (સંસ્કૃત) (૫) શ્રીવીરસ્તુતિ (વિરુદ્ધવચનીય) (પ્રા.) ઋષભ-પંચાશિક યાને ધનપાલપંચાશિકા (પ્રા) (૭) સત્યપુરીય મહાવી–ઉત્સાહ (અપભ્રંશ) (૮) વીરસ્તુતિ (સંસ્કૃત-પ્રાકૃતમય) (૯) નામમાલા (સં.) આ પકી નામમાલા કેઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી, પરંતુ તેના અસ્તિત્વના સંબંધમાં પુરાતત્વ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૭ (પુ૦ ૨, ૦૪)માંના સંસ્કૃતાદિ ભાષાના વ્યાકરણ, કોષ, છંદ, કાવ્ય અને અલંકારવિષયક ગ્રંથોની એક ટુંકી ચાદી લેખ સાક્ષી પૂરે છે. આ સંબંધમાં એ લેખના યોજક મહાશયના શબ્દો રજી કરાય છેઃ કોષગ્રંથોમાં નં. ૬૪ માં નોંધેલી ધનપાલ પંડિતની નામમાહા (અને નં. ૬૫ માં નોંધેલી જાવવતીનામમાહા) ખાસ ધ્યાન ખેંચે છે. ધનપાલની રચેલી પાથષ્ઠી નામે પ્રાકૃત નામમાલા તે ઉપલબ્ધ છે પરંતુ તેની શ્લોકસંખ્યા જૂજ છે. જ્યારે આમાં નોંધેલી નામમાલાની શ્લોકસંખ્યા ૧૮૦૦ છે તેથી પ્રાકૃત કરતાં આ નામમાલા જૂદીજ હોવી જોઇએ; અને તે સંસ્કૃત નામમાલા હાય તેમ સંભવે છે. ધનપાલે સંસ્કૃતના શબ્દ-કોષ રચ્યો હતો તેના પુરાવા તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથા માંથીજ મળી આવે છે; કારણ કે તેમણે પોતાના અભિધાનચિંતામણિ નામે સંસ્કૃત કોષની ટીકાના પ્રારંભમાંજ વ્યુત્પત્તિધનપાહતઃ” એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. એવીજ રીતે દેશીનામમાલાની ટીકામાં પણ ધનપાલના નામોલ્લેખ કરેલો મળી આવે છે. આ કોષ હાલમાં કયાંએ પણ મળી આવતા નથી. (આવી જ રીતે લાવણ્યવતીનામમાલા પણ ક્યાંએ જોવા જાણવામાં નથી. લાવણ્યવતી એ સ્ત્રીવાચક વિશેષણના તાત્પર્ય શા હશે તે ખાસ જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે.)” તિલકમંજરીનું દિગ્દર્શન તિલકમંજરી એ સિદ્ધસારસ્વત મહાકવિ શ્રીધનપાલના કૃતિલાપરૂપ લલાટમાં તિલક સમાન છે. ગીર્વાણુ ગિરાના કાવ્યસાહિત્યના ગદ્યવિભાગને વિભૂષિત કરનારાં ગણ્યાં ગાંઠ્યાં કાવ્ય—રવામાં આ અદ્રિતીય સ્થાન ભોગવે છે. કવિરાજ ખાણની કાદમ્બરીનું આ સ્મરણ કરાવે છે. આને સંસ્કૃત સાહિત્યની અપૂર્વ નવલકથા તરીકે ઓળખાવવામાં આવે તે તે ખોટું નથી, કેમકે પાત્ર અને વસ્તુ એ બંને કવીશ્વરની કલ્પનાસૃષ્ટિનાં અંગો છે. આ કથા ભાજ (?) રાજાના વિનાદાર્થ રચાયેલી છે. આનું નામ કવીશ્વરે પેાતાની પુત્રીના નામ ઉપરથી પાડ્યાની હકીકત અસત્ય હોવાનું દક્ષિણવિહારી શ્રીઅમરવિજયના શિષ્ય શ્રીચતુરવિજય જણાવે છે. વિશેષમાં આ નામ તો કથાની નાયિકાના તિલકમંજરી નામને આભારી છે. એમ તે સૂચવે છે. મહાકવિ ધનપાલની વિદ્વત્તા— મહાકવિ ધનપાલની વિવિધ કૃતિઓના ગવેષકને એમની વિદ્વત્તાના થોડો ઘણા પરિચય જરૂર જ થયો હશે. અત્ર તેમની કૃતિઓમાંથી જે પાઠ સાક્ષીરૂપે અન્યાન્ય ગ્રન્થમાં દષ્ટિગોચર થાય છે તેની રૂપરેખા નીચે મુજબ આલેખું છું: ૧ સુમન્તુ કવિરાજની વાસવદત્તા, ઠંડીનું દશકુમાર ચરિત્ર, ત્રિવિક્રમ ભટ્ટની નલકથા, માણુની કાદમ્બરી અને હર્ષાખ્યાયિકા, કાયસ્થ કવિ સાહુલની ઉદ્દયસુંદરી ત્યાદિ કાવ્યરત્નો ગીર્વાણુ ગિરાના ગદ્યના ગૌરવને ટકાવી રહ્યાં છે. ગુણાઢયની નરવાહનદત્તકથા (બૃહત્કથા), શ્રીપાદલિપ્તસૂરિકૃત તરંગવતી (તરંગલાલા) તેમજ અન્યાન્ય વિષુધોએ રચેલી મલયવતી, મગધસેના, ચેટકવતી, શાકવતી વગેરે ઉચ્ચ કોટિની જૈન કથાએ આજે નામશેષ થયેલી જણાય છે. ( આ કેવો ખેદજનક પ્રસંગ !) २ " निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः ઋ. 8 श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ ५७ ॥" Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પણ ટીકાથી અલંકૃત કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાય (પૃ. ૨૩૧)માં વચન-શ્લેષના અધિકારમાં તિલકમંજરીના મંગલાચરણના નિમ્નલિખિત "प्राज्यप्रभावः प्रभवो धर्मस्यास्तरजस्तमाः। ददतां निर्वृतात्मान आद्योऽन्येऽपि मुदं जिनाः ॥" -દ્વિતીય શ્લેકને ઉલ્લેખ કર્યો છે. વળી તેમણે પણ વૃત્તિથી વિભૂષિત છન્દાનુશાસનના પણ પાંચમા અધ્યાયમાં માત્રા છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરી (પૃ. ૧૭૭ )ગત નિમ્નસૂચિત લેકને નિર્દેશ કર્યો છે "शुष्कशिखरिणि कल्पशाखीव निधिरधनग्राम इव कमलखण्ड इव भारयेऽध्वनि । भवभी(ए)मारण्य इह वीक्षितोऽसि मुनिनाथ ! कथमपि ॥" (૨) વળી આ અનુપમ કથાને નિમ્નલિખિત "दिशतु विरतिलाभानन्तरं पार्श्वसर्पन् नमिविनमिकृपाणोत्सङ्गदृश्याङ्गलक्ष्मीः। त्रिजगदपगतापत् कर्तुमात्ताद्यरूप द्वय इव भगवान् यः सम्पदं नाभिसूनुः ॥" -તૃતીય ક ઉપર્યુક્ત કાવ્યાનુશાસન (પૃ. ૩૪)માં ઉપેક્ષા અલંકારના ફુવ નામના દ્યોતકના ઉદાહરણાર્થે આપવામાં આવ્યું છે. (૩) સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિએ ઉપદેશ-રત્રાકરના દ્વિતીય અંશના પંદરમાં તરંગમાં શ્રીષભ-પંચાશિકાની ૪૧ મી ગાથાને નિર્દેશ કર્યો છે એટલું જ નહિ, પરંતુ તેમ કરતાં ધનપાલ પણ્ડિત-રતને ઉદ્દેશીને નીચે મુજબ પ્રશંસાત્મક ઉદ્વારે પણુ કાઢયા છે "तदुक्तं श्रीजिनधर्मावाप्त्यन्तरं लब्धजैनशैवादिसकलदर्शनसमयस्वरूपेण धनपालपण्डितेन श्रीऋषभदेवस्तुतौ 'पावंति जसं असमंजसा वि वयणेहिं जेहिं परसमया। ___ तुह समयमहोअहिणो ते मंदा बिंदुनिस्संदा' ॥" (૪) તિલકમંજરીના ભાવમંગલરૂપ તથા સુંદર અને સરલ શબ્દોથી ગુંફિત એવો નિમ્નલિખિત "स वः पातु जिनः कृत्स्नमीक्षते यः प्रतिक्षणम् । रूपैरनन्तरैकैक-जन्तोर्व्याप्तं जगत्रयम् ॥ १॥" ૧ કાવ્યાનુશાસનના પ્રારંભમાંજ નિર્ધનura” એ ઉલ્લેખ છે. આ ઉપરથી કવીશ્વર ધનપાલની વિદ્વત્તા વિષે સૂરીશ્વર કેવો ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે તે સમજાય છે. ૨ શ્રીવાભટવિરચિત કાવ્યાનુશાસનમાં વચન-લેષના અધિકાર (પૃ. ૫૦ )માં આ લોક નજરે પડે છે. ૩ માત્રાનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે gramશ્ચિતૃતીને જો જી વશક્ષિત પૂર્વી માત્રા” Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૯ –આદ્ય લેક શ્રીવાભટકૃત કાવ્યાનુશાસન (પૃ૦ ૩)માં લેકના ત્રણ પ્રકારે સૂચવતી વેળાએ આપવામાં આવ્યું છે.' (૫) શ્રીજિનેશ્વરસૂરિકૃત પંચલગીપ્રકરણની ટીકાના ૨૭મા પત્રમાં તેના કર્તા શ્રીજિનપતિ રિએ નિમ્નલિખિત બે પોને સાક્ષીરૂપે નિર્દેશ કર્યો છે – "सीउण्हवासधारानिवायदुक्खं सुतिक्खमणुभूयं । तिरियत्तणमि नाणावरणसमुच्छाइएणावि ॥ ४४ ॥ अंतो निक्खतेहिं पत्तेहिं पियकलत्तपुत्तेहिं । सुन्ना मणुस्सभवनाडएसु निझाइआ अंका ॥ ४५ ॥" કિતકદી (સ. ૧ના નિમ્નલિખિત પવમાં આ કવિવરની પ્રશંસા કરાયેલી છે – "वचनं धनपालस्य, चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य, कोऽभूनाम न निर्वृतः ॥ १६ ॥" ટીકા રચવાને હેતુ– ઘણે ભાગે તે ગ્રન્થકારે જનતાને અને બંધ થાય તેટલા માટે નિજ સમયમાં પ્રચલિત ભાષામાં પ્રત્યે રચે છે, પરંતુ ધીરે ધીરે કાળ વ્યતીત થતાં ભાષાપરિપાટીમાં વિપર્યય થતાં કે લેકેની બુદ્ધિ કુંઠિત થતાં એ જ ગ્રન્થ દુર્ગમ થઈ પડે છે. આવી પરિસ્થિતિમાં તેને સુગમ બનાવવા માટે પાછળથી ટીકાકારે ટીકા રચે છે. કેટલીક વાર ગ્રન્થકારના સમયમાં કે સમીપ ઉત્તરવસ્ત કાળમાં પણ ટીકાઓ રચાયેલી નજરે પડે છે. પ્રસ્તુત ગ્રન્થની ટીકા એની સંક્ષિપ્ત કથન-શૈલી અને અર્થ-ગૌરવને આભારી હોય એમ સંભવે છે. મુનિવર્યોની મદશા ઉપર્યુક્ત વિવેચન ઉપરથી જોઈ શકાય છે તેમ શ્રીહેમચન્દ્રસૂરીશ્વર જેવા પ્રખર પ્રતિભાશાળી જૈન શ્રમણવર્ષે શ્રાદ્ધરત ધનપાલની પ્રશંસા કરી છે. વિશેષમાં આ સૂરિશેખરે પ્રસંગવશાત્ શ્રી ઋષભપંચાશિકા દ્વારા જિનેશ્વરની સ્તુતિ કર્યાને નીચે મુજબને ઉલ્લેખ શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબન્ધના ૧૦૨ મા પત્રમાં જોવાય છે "अथ प्रदक्षिणावसरे सरसापूर्वस्तुतिकरणार्थमभ्यर्थिताः श्रीहेमसूरयः सकलजनप्रसिद्धां 'जय जंतुकप्प' इति धनपालपञ्चाशिका पेठुः । राजादयः प्राहुः-भगवन् ! भवन्तः कलिकालसर्वज्ञाः परकृतस्तुति कथं कथयन्ति ?। गुरुभिरूचे-राजन् ! श्रीकुमारदेव ! एवंविधसद्भूतभक्तिगर्मा स्तुतिरस्माभिः कर्तुं न शक्यते । एवं निरभिमानश्रीगुरुवाक्यामृतोल्लासितस्वान्ता नृपादयस्तामेव स्तुति भणन्तो राजादनीतरुतले प्राप्ताः श्रीगुरुभिरिति शापिताः।" આ ઉપરથી આધુનિક મુનિરો પૈકી જે કે ગૃહસ્થની વિદ્વત્તાને અપલાપ કરવા પ્રેરાતા હોય તેમને ધડે લેવો ઉચિત થઈ પડશે. આ સંબંધમાં શતાર્થિક શ્રીસેમપ્રભસૂરિએ લક્ષ્મણના સુપુત્ર તથા ઓગણત્રીસ, ઓગણત્રીસ પડ્યોવાળી યમકમય સ્તુતિના તેમજ વડનગર પ્રાકાર” પ્રશસ્તિના કર્તા કવિચક્રવતી ૧ જુઓ Prof. P. V. Kane's Introduction to Sahitya Darpana. એમાં તિલકમંજરીમાંથી અવતરણ અપાયેલું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રસ્તાવના "શ્રીપાલની કુમારપાલપ્રતિબંધના અંતમાં આપેલી પ્રશસ્તિગત નિમ્નલિખિત પદ્ય દ્વારા જે સ્તુતિ કરી છે તેને પણ નિર્દેશ કરે અનુચિત નહિ ગણાય – "प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी ___वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपालनामा पुमान् । यं लोकोत्तरकाव्यरञ्जितमतिः साहित्यविद्यारतिः श्रीसिद्धाधिपतिः 'कवीन्द्र' इति च भ्रातेति च व्याहरत् ॥" સિજૂરપ્રકાર, શૃંગારરાવ્યતરંગિણુ વગેરેના કર્તા આ શતાર્થિક સૂરિવરે સુમતિનાથ-ચરિત્રની પ્રશસ્તિના નિમ્નલિખિત પદ્ય દ્વારા શ્રીપાલના પુત્ર સિદ્ધપાલની વિદ્વત્તાદિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે – "सूनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ॥"' જૈન મુનિએ જૈન ગૃહસ્થ કવિઓની સ્તુતિ કરી છે એટલું જ નહિ કિન્તુ અજૈન કવિઓના પણ ગુણગાન ગાયા છે એ જાણું ક સહૃદય હર્ષ નહિ પામે ? ભગતવાડી, ભૂલેશ્વર, ને મુંબઈ, શ્રમણોપાસક હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧ ગૌર્જર દેશીય મહામાત્ય વસ્તુપાલ, રાજપુરોહિત સોમેશ્વર, ઠાકુર અરિસિંહ પ્રમુખ ઉત્તમ ગૃહસ્થ કવિઓમાં આ ઉચ્ચ સ્થાને વિરાજે છે. એમના પુત્ર સિદ્ધપલ તથા પત્ર વિજ્યપાલ (દ્રૌપદીસ્વયંવરના કર્તા) પણ સાહિત્ય-ક્ષેત્રમાં અમર કીર્તિ સંપાદન કરી ગયા છે. ૨ કુમારપાલપ્રતિબોધની પ્રશસ્તિમાં પણ આવું એક પદ્ય છે. ૩ જુએ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના દ્વિતીય વિભાગની મારી પ્રસ્તાવના (પૃ. ૩૯). Page #28 -------------------------------------------------------------------------- ________________ THE LATE SHETH DEVCHAND LALBHAI JAVERI. BORN 1853 A. D. SURAT. DIED 13TH JANUARY 1906A.D., BOMBAY. श्रेष्ठी देवचन्द लालभाई जहवेरी. जन्म १९०९ वैक्रमाब्दे निर्याणम् १९६२ वैक्रमाब्दे कार्तिक शुक्लैकादश्यां (देवदोपावलीदिने) पौषकृष्णतृतीयायाम् (मकरसंक्रान्ततिथौ) सूर्यपूरे. मोहमयीनगर्याम्. A 8119-Lakshmi Art, Bombay 8. Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચી ઋષભ-પંચાશિકા વિષય પદ્યક વિષય ષભદેવને પ્રણામ ૧ પ્રભુના કેવળજ્ઞાનને પ્રભાવ સંબંધનો સંબંધી વિચાર, (વૈક્રિય લબ્ધિ), વિમળ જ્ઞાન, અલંકાર-વિચાર. નમસ્કાર કરવાનું કારણ, પદ્ય-વિચાર, અલંકાર- કેવળજ્ઞાનનું પૂજન વિચાર, લોકનું સ્વરૂપ, જુની વ્યાખ્યા. પદ્ય-સંબંધ. પ્રભુની આશીર્વાદરૂપ સ્તુતિ ૨ પ્રભુના પ્રથમ સમવસરણને દેખાવ સંબોધનની સાર્થકતા.. પદ્ય-તાત્પયે. પ્રભુના દર્શનનો મહિમા ૩ પ્રભુ પાસે તાપસનું આગમન , લોકનું તાત્પર્ય, સમ્યકત્વ-મીમાંસા. પદ્યને સાર. જગદ્ગુરુના દર્શનનું ફળ ૪ તાપસેથી પરિવૃત પ્રભુ પદ્યનું તાત્પર્ય. પ્રભુનું અનુપમ રૂપ પ્રભુનું ચ્યવન-કલ્યાણક | સર્વજ્ઞમાં હર્ષને અભાવ, પદ્ય-ધ્વનિ. કુલકર, સર્વાર્થસિદ્ધ પ્રભુના ગુણેનું ગૌરવ પ્રભુના અવતારને પ્રભાવ (જગકર્તુત્વ-નિરસન). ઉભેક્ષા. પ્રભુના નિન્દકેની બાલિશતા પ્રભુના જન્મનું માહાભ્યા ૭ પ્રભુની અસાધારણ વીતરાગતા પદ્ય-નિષ્કર્ષ, અવસર્પિણીનું દિગ્દર્શન, (બ્રહ્માને કુટિલ કંદર્પના દર્પનું દલને - દિવસ), જગદગુરુનો વિચાર. ધ્યાન-દિગ્દર્શન. પ્રભુને જન્માભિષેક શ્રીધર્મષસૂરિકૃત અષ્ટાપદ-કલ્પ તેમજ તેનું * મદનની સેનાની છિન્નભિન્નતા ભાષાંતર. _આ પાને પૂર્વનાં બે પદ્યો સાથે સંબંધ પ્રભુને રાજ્યાભિષેક જિન-શાસનને પ્રભાવ - પદ્યને સાર. | ધર્મ-સારથિ, (પવયણના અર્થે). પ્રભુની રાજ્ય-રીતિ. ૧૦ ભવારણ્યમાં પ્રભુના ચરણની શરણુતા વિદ્યાઓ, શિલ્પ (કુંભારની કળા). | કષાયની વ્યુત્પત્તિ. પ્રભુને દીક્ષા-પ્રસંગ ૧૧ સિદ્ધાન્તથી ભ્રષ્ટ થયેલાની ગતિ (ધીર કહેવાનું કારણ). (દશ પ્રાણોનાં નામ), પદ્ય-વિચાર. પ્રભુની કૃષ્ણ જટા ૧૨ જિન-સિદ્ધાન્તની આરાધના અને ઋષભદેવે કરેલો કેશ-લોચ. વિરાધનાનું ફળ પ્રભુને અનાર્યો ઉપર પ્રભાવ ૧૩, પૂર્વ પદ્ય સાથે સંબંધ, પદ્ય-નિષ્કર્ષ મૌન, અનાર્ય, (માલવ દેશ સંબંધી ઊહાપોહ). જૈન દર્શનનું ગૌરવ ગુરુની સેવાને પ્રતાપ ૧૪ મોક્ષ-પ્રાપ્તિનું સાધન (ગ્રહસ્થ-દશામાં કેવળપૂર્વ પદ્ય સાથે સંબંધ, નમિ અને વિનમિ, | જ્ઞાન અને સાધુ-વેષ વિના મુક્તિ, વિદ્યાની શ્રેયાંસે કરાવેલું પારણુક કછ-સાધ્યતા, ઈચ્છાનુસાર વર્તનથી મીક્ષ).. શ્રેયાંસ-વૃતાન્ત, (તીર્થકરોનું કરપાત્ર). પ્રભુદર્શનને પ્રભાવ Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચી વિષય પડ્યાંકો વિષય પદ્યાંક પ્રભુના અનાદરનું ફળ ૩૩ નરકગતિમાં આપત્તિ નિગદ-વિચાર, (બાદર નિગેદ). (અંતર્મુહૂર્તનો અર્થ), તન્દુલ-મસ્ય (હિંસાના સંકટ-સમયે પ્રભુ-સેવા જ બે પ્રકારો), મત-ભેદ, અપ્રતિષ્ઠાન (નરક ૩૪ પદ્ય-નિષ્કર્ષ, (પુણ્યાનુબંધી પાપ વગેરે). * વર્ણનવૃત્તાનિ અને તેનું ભાષાંતર), કદ સાગર પમની સ્થિતિ. કવિરાજની ભક્તિની અતિશયતા ૩પ તિર્યંચ ભવમાં કષ્ટ કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મ (પ્રકૃતિ, સ્થિતિ વગેરેની પ્રભુ-સેવાથી વિમુખની સંપત્તિની હેયતા ૩૬ સમજણ). સાચી સંપત્તિ, પ્રથમ ગુણસ્થાનકના નામની | મનુષ્ય-ભવમાં પણ વિડંબના સાર્થકતા. અર્થ-ગૌરવ, નાટકાદિ સંબંધી વિચાર, પ્રભુરૂપ દીપકની અપૂર્વતા | (અભિનયના ચાર પ્રકારો), નાટકનું લક્ષણ, અંક-વિચાર, વિષ્કમ્બુક. પ્રભુના વચનને પ્રભાવ દેવ-ગતિમાં પણ કર્થના ૪૬ - પદ્યનું તાત્પર્ય, મંત્ર. ચતુર્ગતિના દુઃખની પરાકાષ્ઠા, (દેવગતિ અને જિન-સિદ્ધાન્તનું ગૌરવ. મનુષ્ય-ગતિની સરખામણી), (જન્મના સારાંશ. ત્રણ પ્રકારો), (દ્રવ્ય-આયુષ્ય, અપજન નાની પ્રભુતા વર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય), (સુનય, નય અને દુર્નય), નય-પર્યાલોચન (દેવોની અંતિમ અવસ્થા). નય-જ્ઞાનથી લાભ, નયનો વ્યુત્પત્તિ-અર્થ ભવ-ભ્રમણને કાળ તથા તેના પ્રકારરૂપ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઉપમેય–ઉપમાન. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતની દુ:ખથી ભય તથા તેને નિરાસ સ્થલ વ્યાખ્યા, અજૈન દર્શનોમાં નયાભાસો. અર્થ–ગવેષણ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સંબંધી કવિરાજની દર્શન માટે પ્રાર્થના મત-ભેદ, નય અને પ્રમાણની ભિન્નતા, નય બહુવચનાદિ પ્રયોગ (જૈન મુનિવર્યોની ગુણ અને સ્યાદ્વાદનો સંબંધ. ગ્રાહકતા), પ્રાર્થનાનો હેતુ. અજૈન દર્શના ગૌરવનું કારણ ઉપસંહાર પદ્ય-નિષ્કર્ષ. | કવીશ્વરના નામની ગર્ભિતતા, સ્તુતિ-રચનાને પ્રભુને ત્યાગ કરનારાની વિડંબના ૪૨ હેતુ, કવિ-રનની લઘુતા. તાની પ્ર ક્રિય), તે જિ-અથ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિના સ્પષ્ટીકરણગત વિષય વિષય પઘાર્થની પુનરાવૃત્તિ અર્થનું આધિક્ય વિધ–અલંકાર રૂપ-સિદ્ધિ પઘાર્થનું કુટીકરણ નેકષાય નામ-કર્મ અને ગોત્ર-કર્મ રૂપ-સિદ્ધિ સન્તુલન (ગયરાયના અર્થો) રૂપ-સિદ્ધિ રૂપ-સિદ્ધિ પાઠાન્તર-વિચાર વિરોધાત્મક સામગ્રી રૂ૫-સિદ્ધિ પદ-શંકા પદ્ય-ગૌરવ રૂપ-સિદ્ધિ પાઠાન્તરાદિ વિચાર રૂપ-સિદ્ધિ ભાવ-પ્રતિબિંબ રજસ અને તામસ રૂ૫-સિદ્ધિ અર્થ-સતુલન રૂ૫-સિદ્ધિ રૂ૫-સિદ્ધિ વિરોધાત્મક સામગ્રી રૂપ-સિદ્ધિ રૂ૫-સિદ્ધિ પાઠાન્તર-વિચાર રૂ૫-સિદ્ધિ. પઘાંક | વિષય ૧ વિશેષતાઓ વિરોધજનક સાધન રૂપ-સિદ્ધિ પાઠાન્તર-વિચાર રૂપ-સિદ્ધિ રૂપ-સિદ્ધિ વેદ-ત્રય રૂપ-સિદ્ધિ રિંછોલી' શબ્દ ભાવ-નિરૂપણ રૂપ-સિદ્ધિ શબ્દ-પ્રયોગ રૂપ-સિદ્ધિ અલાક્ષણિક અનુસ્વાર નિર્મળ દયા જિન-વાણીને સમુદ્રની ઉપમા અર્થ-સૂચન રૂપ-સિદ્ધિ જિનવરેન્દ્ર સમવસરણ પાઠાન્તર-વિચાર દૃષ્ટિવાદ (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ કૃત) (ગમિક મૃતનો અર્થ) (પૂર્વધરો) પરિકર્મ २७-२८ સૂત્ર પૂર્વ અનુયોગ ચૂલિકાઓ નિર્યુક્તિ Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सर्वज्ञाय । श्रीगुरुभ्यो नमः । महाकविश्रीधनपालविरचिता ॥ ऋषभपञ्चाशिका | श्रीप्रभानन्दसूरिकृतवृत्ति-श्रीहेमचन्द्रगणिकृतविवरणसमलङ्कृता । जयजंतुकप्पपायव !, चंदायव ! रागपंकयवणस्स । सयलमुणिगामगामणि! तिलोअचूडामणि! नमो ते ॥ १ ॥ - आर्या [ जगज्जन्तुकल्पपादप ! चन्द्रातप ! रागपङ्कजवनस्य । सकलमुनिग्रामग्रामणी -स्त्रिलोकचूडामणे ! नमस्ते ॥ ] श्रीप्रभानन्दाचार्यविरचिता 'ललितोक्ति' नाम्नी वृत्ति: जयति । हे त्रिजगचूडामणे ! - जगत्रयललाम ! भगवन् ! तुभ्यं नमोऽस्तु - त्रिकरण - शुद्ध्यात्वां प्रति प्रणतोऽस्मि । तत्राद्यपदं जगति - भारतावनौ जन्तवो-मनुष्या जगज्जन्तवः तेषां कल्पपादप व कल्पपादपः । युगलधर्मविच्छेदकल्पमही रुहसमुच्छेदे तेषां भगवानेव परमकारुणिकः शिल्पाद्युपदेशेन समस्तव्यापारेण कल्पद्रुमकार्यं निर्वर्तितवान् । एवंविधाय तुभ्यं नमोऽस्तु । तत्र राग एव पङ्कजवनं - सूर्यविकाशिकमलवनं रागपङ्कजवनं तस्य चन्द्रातप इव-चन्द्रज्योत्स्नेव चन्द्रातपस्तस्य सम्बोधनम् । यथा भास्करकरव्यतिकरविकस्वरमपि कमलवनं चन्द्रातपेन सम्मील्यते, तथाऽनेकभवोपलाभतापरिचयप्रचीयमानं तद्विकारमपि रागं भगवानेव हेलयैव सङ्कोचितवान् । तत्र ( था ) सह कलाभिवैक्रियादि(भिः) वा लब्ध्यादिभिर्वर्तन्ते इति सकलाः, ते च ते मुनयस्तेषां सकलमुनीनां ग्रामः - स. मूहः सकलमुनिग्रामः, तत्र भगवान् ग्रामणीः - प्रधानतमः । प्रधानत्वं च अन्योऽपि यः किल ग्रामणीर्भवति स ग्रामस्य नेता । भगवानपि मुनिग्रामस्य तद्वदिति । त्रिलोकचूडामणिः । त्र्यवयवो लोकस्त्रिलोकः स्वर्गमर्त्यपाताललक्षणः त्रिलोकः, तस्य चूडा - सिद्धिक्षेत्रं, तत्र शाश्वतमण्डनत्वात् मणिरिव मणिः, तस्य सम्बोधनम् । साम्राज्यसंयमच्छद्मस्थावस्था कथिता । केवली श्रीसङ्घसमवसरणस्थाऽवस्था स्थापिता श्रीवृषभजिनपतेः ॥ इति प्रथमगाथार्थः ॥ १ ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ श्रीहेमचन्द्रगणिकृतं विवरणम् - ઋષભપંચાશિકા. नत्वा जिनेन्द्रवीरं, सर्वनरामर्त्यपूजितं शिरसा । सद्भूतार्थप्रभवं साम्प्रततीर्थस्य कर्तारम् ॥ १ ॥ - आर्या सुरैः प्रणतपादस्य, नाभेयस्य महात्मनः । स्तुतेर्गुरूपदेशेन, किञ्चिद् वच्मि विवेचनम् ॥ २ ॥ - अनुष्टुप् भगवति गुणानुरागः, सत्यः प्रेरयति मां यतोऽत्यन्तम् । तेनाहमत्र सुडो - Sपि विवरणं कर्तुमिच्छामि ॥ ३ ॥ - आर्या कष्टमपि यथाऽत्यन्तं वचनं बालस्य शोभते पितरि । एतदपि तथा प्राप्स्यति, शोभां शिष्टप्रभावेण ॥ ४ ॥ - आर्या इह यद्यपि भगवतो गुणस्तुतिः सर्वाऽपि नमस्कारप्रभावा, तथापि विशेषतः शिष्टसमयस्मारणार्थं विघ्नविनायकोपशमनार्थं च तथा भक्त्यतिशयप्रतिपादनार्थं च तावत् तस्यैवाद नमस्कार माह - नमस्तुभ्यम् । अस्त्विति क्रियाध्याहारः "यत्र नान्या क्रिया विद्यते तत्रास्ति भवतीति प्रयुज्यते” इति वचनात् । किंविशिष्ट ? 'जगज्जन्तु कल्पपादप !' जगतिविष्टपे जायन्ते - प्रादुर्भवन्ति स्वोत्पत्तिस्थानेष्विति जन्तवो - जीवास्तेषां कल्पो - मनोरथस्तत्पूरकपादप इव कल्पपादपस्तस्य सम्बोधनं क्रियते । तथा चन्द्रातप इव - मृगाङ्कज्योत्स्नेव चन्द्रातपस्तस्य सम्बोधनम् । कस्य इत्याह- 'रागपङ्कजवनस्य' रज्यते - आसक्तेन भूयतेऽनेन सचेतनाचेतनेषु वस्तुषु जीवेन रागः, स एव पङ्कजवनं - सरोरुहकाननं तस्य । तथा सकलमुनिग्रामग्रामणीराराध्यत्वाद्, यद्वा सकलमुनय एव ग्रामः - कुटुम्बिनिवासस्तस्य ग्रामणीः- नायकस्तस्य सम्बोधनम् । तथा 'त्रिलोकचूडामणे !' त्रयाणां लोकानां समाहारस्त्रिलोकं, तस्य चूडामणिरिव - मस्तकाभरणमिव त्रिलोकचूडामणिस्तस्य सम्बोधनम् ॥ इति गाथार्थः ॥ १ ॥ चंद (चन्द्र ) = न्द्र. आयव ( आतप ) = 2}. શબ્દાર્થ चंदायव ! = यन्द्रना अाश ( ३५ ) ! राग (राग) = 1. जय (जगत् ) = हुनिया. जंतु ( जन्तु ) = प्राणी, व. कप ( कल्प) = ४५. पायव ( पादप ) = वृक्ष. पंकय ( पङ्कज ) = भ. वण वन ) = न जयजंतुकप्पपायव ! = हे विश्वना पो प्रति उद५- रागपंकयवणस्स = राग३यी उभगोना वनना. संयल ( सकल ) = ५णाथी युक्त. मुणि ( मुनि) = भुनि, यति. गाम ( ग्राम ) = समूह. वृक्ष ( समान ) ! [ श्रीधनपाल १ ' त्रास्तिर्भवन्तीपरः' इति प्रतिभाति । ૨ આ શબ્દનો અર્થ ‘તું જયવંતો વર્ત’ એમ પણ થઇ શકે છે, પરંતુ એ અર્થ કરવો ઠીક નથી. ૩ આ શબ્દનો અર્થ સર્વ' પણ થઇ શકે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિચિતt] ऋषभपञ्चाशिका. મામી (શામળી)=નાયક, { ચૂડા (ચૂડાકોચ, અગ્ર ભાગ. રટિળામામm= હે કળાથી યુક્ત મુનિ મોજ (મળ)=રત. સમૂહના નાયક! તિસ્ત્રોગચૂકા =હે ત્રિભુવનને વિષે ચૂડામણિ તિ (ત્રિ-ત્રણ. | નમો (નમક)=નમસ્કાર. (જો)=ભુવન. તે (તે)-તને. પદાર્થ કષભદેવને પ્રણામ હે જગતના છ પ્રતિ (અને ખાસ કરીને યુગલિક જનને વાંછિત ફળ આપનાર હોવાથી તેમના પ્રતિ) કલ્પવૃક્ષ (સમાન ગીશ્વર)! રાગરૂપી (સૂર્ય-વિકાસી) કમલેના વન પ્રતિ (તેને નિમીલન કરનાર હોવાથી) ચન્દ્ર-પ્રભા (તુલ્ય પરમેશ્વર )! હે કળાથી યુક્ત એવા મુનિ–ગણના નાયક ! હે સ્વર્ગ, મર્ય અને પાતાળરૂપી (અથવા અધ–લેક, "મધ્યમ-લક અને ઊર્વિલેકરૂપી) ત્રિભુવનની (સિદ્ધિ–શિલારૂપી) ચૂડાને વિષે તેના શાશ્વત મચ્છનરૂપ હેવાને લીધે મણિ (સમાન અષભ-દેવ)! તને (મારે ત્રિકરણશુદ્ધિપૂર્વક ) નમસકાર હેજ–૧ સ્પષ્ટીકરણ સિંધને સંબંધી વિચાર આ પદ્યમાં ગષભદેવના સંબંધમાં ચાર સંબોધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એમાં પ્રથમ સંબોધનથી એ સૂચન કરવામાં આવે છે કે યુગલિક ધર્મનો વિચછેદ થતાં કલ્પવૃક્ષનો અભાવ થતાં પરમ કૃપાળુ પ્રભુએ યુગલિક જનોને શિલ્પાદિકનો ઉપદેશ આપી સમસ્ત રીતે કલ્પવૃક્ષના સમાન કાર્ય કરી બતાવ્યું. આ તેની સામ્રાજ્ય-અવસ્થા દરમ્યાનનું કાર્ય છે. બીજા સંબોધનમાંથી એ ધ્વનિ નીકળે છે કે જેમ સૂર્યનાં સહસ્ત્ર કિરણે વડે વિકસ્વર બનેલાં કમળનાં વનને ચન્દ્ર-પ્રભા જોતજોતામાં સંકુચિત કરી નાખે છે, તેમ અનેક ભવોથી એકત્રિત થયેલા અને એથી કરીને અતિશય ગાઢ બનેલા એવા રાગરૂપી કમલ-વનને પ્રભુરૂપી ચન્દ્ર-પ્રભા લીલા-માત્રમાં સંકોચ પમાડે છે, અર્થાત્ પ્રભુ રાગનો સત્વર વિચ્છેદ કરે છે. આ તેમની છ– અવસ્થાનું ચિત્ર છે. ત્રીજા સંબોધનનું એ તાત્પર્ય છે કે જેમ ગામણી ગ્રામ નાયક છે, તેમ પ્રભુ વૈકિયાદિક ૧ યુગલિક મનષ્યોના વિશિષ્ટ સ્વરૂપ સારૂ જુઓ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિ (સૂ૦ ૨૧). ૨ કલ્પવૃક્ષ સંબંધી સ્થૂલ માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૩૭). ૩ જુઓ ચતુર્વિશતિકા (પૃ. ૬૭). ૪ આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૪૧). ૫ જુઓ સ્તુતિ-ચવિંશતિકા (પૃ. ૪૨ ). ૬ વૈક્રિય 'નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી લબ્ધિ તે “વૈક્રિય-લબ્ધિ” છે. (લબ્ધિને સામાન્ય અર્થ શક્તિ વિશેષ છે.) આ લબ્ધિવાળો જીવ પોતાના શરીરને મોટું, નાનું, ધોળું, કાળું એક, અનેક વિગેરે અનેક પ્રકારનું બનાવી શકે છે. અત્ર “આદિ' શબ્દથી ચારણ-લબ્ધિ પ્રમુખ બીજી લબ્ધિઓ સમજવી. આના જિજ્ઞાસુએ વિશેષાવશ્યકની ૭૭૯થી ૮૦૪ સુધીની ગાથાઓ જોવી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા. [ શ્રીયાપાજી લબ્ધિઓ વડે અલંકૃત એવા મુનિરૂપ ગ્રામના નાયક છે; અર્થાત્ તેઓ મુનીશ્વર છે. આ તેમની કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાં બાદની 'સમવસરણ-અવસ્થા સૂચવે છે, કેમકે તેઓ સમવસરણમાં જ્યારે બિરાજે છે, ત્યારે ગણધરો તેમને નમે છે અને કેવલીઓ પણ તેમને પ્રદક્ષિણા દે છે. ४ ચોથા સંબોધનથી તેમની મુક્ત-અવસ્થા સૂચિત થાય છે. કેમકે જૈન સિદ્ધાન્ત પ્રમાણે મનુષ્યલોકમાંથી જે જીવ અષ્ટ કર્મનો ક્ષય કરે છે તે સમશ્રેણિએ ઊર્ધ્વ ગમન કરે છે અને લોકના અગ્ર ભાગે બે તૃતીયાંશ અવગાહના ધારણ કરીને રહે છે. આથી આગળ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અભાવને લીધે તે જીવ વધી શકે તેમ નથી. નમસ્કાર કરવાનું કારણુ આ સંપૂર્ણ કાવ્ય પ્રભુના ગુણોની સ્તુતિરૂપ અને એથી કરીને નમસ્કારરૂપ છે, તો પછી અત્ર તેમને કેમ ખાસ નમસ્કાર કર્યો છે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના ઉત્તરમાં નિવેદન કરવાનું કે શિષ્ટ-સમયનું સ્મરણ કરાવવાને, વિજ્ઞને શાન્ત કરવાને તેમજ ભક્તિની અધિકતા સૂચવવાને માટે અત્ર ખાસ નમસ્કાર કરવામાં આવ્યો છે. પદ્ય–વિચાર— આ પ્રથમ જિનેશ્વર શ્રીઋષભદેવની સ્તુતિરૂપ સમગ્ર કાવ્ય મહાકવિ ધનપાલે ‘આર્યા’ છંદમાં રચ્યું છે. કવિરાજ કાલિદાસે રચેલા શ્રુતાધમાં એનું નીચે મુજબનું લક્ષણ જોવામાં આવે છેઃ~~~ યસ્યાઃ વારે પ્રથમ, દ્વારા માત્રાતથા તૃતીયેકષિ । अष्टादश द्वितीये, चतुर्थ के पञ्चदश साऽऽर्या ॥ १ ॥ " અર્થાત્ જે છંદના પ્રથમ તેમજ તૃતીય "ચરણમાં ૧૨ માત્રાઓ હોય અને દ્વિતીય અને ચતુર્થ ચરણોમાં અનુક્રમે ૧૮ અને ૧૫ માત્રાઓ હોય તે ‘આર્યા' કહેવાય છે. અલંકાર–વિચાર– સગુણુ કાવ્ય પણ યુવતિની જેમ અલંકાર વિના શૈાલે નહિ, તેથી કવિઓ અલંકારથી અલંકૃત કાવ્યો રચે છે. આ અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે ભેદો છે. તેમાં શબ્દાલંકારના (૧) વક્રોક્તિ, (૨) અનુપ્રાસ, (૩) યમક, (૪) ચિત્ર અને (૫) શ્લેષ એમ પાંચ પ્રકારો છે, જ્યારે અર્થાલંકારના તો ઉપમા, રૂપક વિગેરે અનેક ભેદો છે. પ્રસ્તુતમાં આપણે ‘ઉપમા' અલંકાર સાથે સંબંધ હોવાથી તેનું નીચે મુજમનું લક્ષણ વિચારી લઈએઃ— ૩૫માનેન સાદશ્ય-મુવમેયસ્ય યંત્ર સા । પ્રત્યયાયયતુત્યાર્થ સમલૈહવમાં મત્તા ॥ ? ” -વાગ્ભટાલંકાર, ચતુર્થ પરિચ્છેદ, શ્લો ૫૦. ૧ સમવસરણની માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિંશતિકા (પૃ૦ ર૯૧-૩૦૦ ). ૨ અષ્ટ કર્મના સ્કૂલ સ્વરૂપ સારૂ જીઓ સ્તુતિ-ચતુર્વિંશતિકા ( પૃ૦૬-૦ ). ૩૪ આની સ્થૂલ રૂપરેખા ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૨૨૦૨૨૧ )માં આલેખવામાં આવી છે. ૫-૬ આ સંબંધમાં જીઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૯–૧૦ ). Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિલા] ऋषभपश्चाशिका. અર્થાત જ્યાં 'ઉપમાન અને ઉપમેયની પ્રત્યય, અવ્યય, તુલ્ય અર્થ અને સમાસ વડે સમાનતા હોય, તે “ઉપમા કહેવાય છે. સાથે સાથે “રૂપક અલંકારનો પણ વિચાર કરી લઈએ. એનું લક્ષણ એ છે કે– "रूपकं यत्र साधा -दर्थयोरभिदा भवेत् । समस्तं वाऽसमस्तं वा, खण्डं वाऽखण्डमेव वा ॥१॥" -વાટાલંકાર, ૫૦૪, શ્લોક ૬૬. અર્થાત્ જ્યાં બે અર્થોની સદૃશતાને લીધે અભેદ હોય, ત્યાં “રૂપક અલંકાર છે. આ અલંકારના (૧) સમસ્ત, (૨) અસમસ્ત, (૩) ખણ્ડ અને (૪) અખણ્ડ એમ ચાર પ્રકારો છે. લકનું સ્વરૂપ લોક કહો કે જગત્ કહો એ એક જ છે. જૈન શાસ્ત્રમાં આ લોકના ઊર્ધ્વ–લોક, મધ્યમલોક અને અધો-લોક એમ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે. આ સમસ્ત લોકો આકાર કેડ ઉપર હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા પુરૂષના જેવો છે. આ પુરૂષાકાર લોકની કેડની નીચે સાત પૃથ્વીઓ છે (અને તે ઘનોદધિ, ઘનવાત અને તનવાતથી વીંટળાયેલી છે). તેમની પ્રથમ પૃથ્વીનો ઉપરનો નવસો યોજન જેટલો ભાગ બાદ કરતાં આ પૃથ્વીનો બાકી રહેલો ભાગ તેમજ તેની નીચેની બાકીની છે પૃથ્વીઓ એટલા લોકના વિભાગને “અધો-લોક' કહેવામાં આવે છે. સાત રજજુમાંથી નવસો યોજન બાદ કરતાં જેટલી ઊંચાઈ રહે એટલી આ અધો-લોકની ઊંચાઈ છે, જ્યારે એની આકૃતિ ત્રાસનને મળતી આવે છે. અધો-લોકમાંની આ સાત પૃથ્વીઓમાં સાત નરકો આવેલી છે તેમજ તેની પ્રથમ પૃવીમાં તો ચાર પ્રકારના દેવો પૈકી ભવનપતિ દેવોનાં પણ નિવાસસ્થાનો છે. - પુરૂષાકાર લોકના નાભિ-ભાગમાં મધ્યમ-લક યાને તિર્યંગ-લોક આવેલો છે. ઉપર્યુક્ત સાત પૃથ્વીઓમાંની પ્રથમ પૃથ્વીનો જે ઉપર નવસો યોજન ઊંચાઇવાળો ભાગ અધો-લોકમાં ગણવામાં આવ્યો નથી તેનો મધ્યમ-લોકમાં સમાવેશ થાય છે (આ ભાગમાં વ્યન્તરો વસે છે). સૂર્ય, ચન્દ્ર વિગેરે જ્યોતિષ્ક દેવોનાં વિમાને મધ્યમ-લોકમાં આવેલાં છે, કેમકે આ લોક ૧૮૦૦ યોજન જેટલો ઊંચો છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે પૃથ્વી ઉપરના સર્વે દ્વીપો તેમજ સમુદ્રોને પણ મધ્યમ-લોમાં અંતર્ભાવ થાય છે. આ મધ્યમ-લોકન આકાર ઝાલર જેવો છે. | મધ્યમ-લોકની ઉપરનો ભાગ ઊર્વ–લોક કહેવાય છે. એની ઊંચાઈ અધોલોકના જેટલી છે અને તેનો આકાર મુરજના જેવો છે. ઊર્વ–લોકમાં વૈમાનિક દેવોનો નિવાસ છે. તેમાં પુરૂષાકાર લોકનું ઉદર અને ઉરસ્થાન તે બાર પ્રકારના કલ્પપપન્ન વૈમાનિક દેવોનું સ્થાન છે. કલ્પાતીત વૈમાનિકોમાંથી જે દેવોનાં વિમાનો લોકના ગ્રીવા (ડોક) સ્થાને છે, તે “ ક” કહેવાય ૧-૨ સરખાપણના જ્ઞાનનું સાધન તે “ઉપમાન” કહેવાય છે, જ્યારે જે વસ્તુ સરખાવવા લાયકમુકાબલો કરવા યોગ્ય હોય તે ઉપમેય કહેવાય છે. ૩ જૈન શાસ્ત્રમાં લોકની ઊંચાઈના ચૌદ વિભાગો કલ્પવામાં આવ્યા છે. આ દરેક વિભાગને “રજજુ. કહેવામાં આવે છે. એક રજજુમાં અસંખ્ય યોજનોનો અંતર્ભાવ થાય છે. ૪ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૧). Page #39 -------------------------------------------------------------------------- ________________ ड ઋષભપંચાશિકા, [ श्रीधनपाल છે. તેની ઉપરનાં પાંચ વિમાનોને તે સર્વોત્તમ હોવાથી ‘અનુત્તર વિમાન’ કહેવામાં આવે છે. તે લોકના મુખ—સ્થાનમાં છે. આ પાંચ વિમાનોમાંના સર્વોત્તમ વિમાનને ‘સર્વાર્થસિદ્ધ’ કહેવામાં આવે છે. આ વિમાનથી ખાર યોજન ઊંચે સિદ્ધિ-શિલા આવેલી છે. આ પણ એક પ્રકારની પૃથ્વી છે. તેને 'दृषित्-आग्लारा' यशु अहेवामां आवे छे. ते सोङना ससाट-स्थाने छे, भेनो विस्तार भनुष्यલોકના જેટલો એટલે ૪૫ લાખ યોજન જેટલો છે. આ સિદ્ધિ-શિલાની ઉપર એક યોજને લોકનો અન્ત આવે છે. આ પ્રમાણે લોકની એકંદર ઊંચાઈ ચૌદ રજ્જુ જેટલી છે. વિશેષમાં આ લોકને કોઇએ મનાવ્યો નથી તેમ કોઇએ પકડી રાખ્યો નથી, પરંતુ તે સ્વયંસિદ્ધ અને નિરાધાર આકાશમાં રહેલો છે. કેમકે લોકની બહાર ચારે બાજુ આકાશ સિવાય કોઇ પણ પદાર્થ નથી. આ લોકની બહારના ભાગને ‘અલોક' તરીકે ઓળખાવવામાં આવે છે. આ લોક અનન્ત છે, એથી કરીને લોક એ અનન્ત અલોકનું અત્યન્ત સૂક્ષ્મ મધ્ય બિન્દુ ગણી શકાય. લોકના સંબંધમાં વિશેષ માહિતી માટે તેના જિજ્ઞાસુએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત ચેાગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશના ૧૦૩થી ૧૦૭ સુધીના શ્લોકોની વૃત્તિ જેવી અને એથી પણ વધારે માહિતી માટે તો ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લોકપ્રકાશમાંનો ક્ષેત્ર-લોક જોવો. ॐ 竑 竑 ॐ तथाऽऽशीःस्तुतिरूपं द्वितीयगाथार्थ (६१) माह जय रोसजलणजलहर !, कुलहर ! वरनाणदंसणसिरीणं । मोहतिमिरोहदिणयर !, नयर ! गुणगणाण पउराणं ॥ २ ॥ [ जय रोषज्वलनजलधर ! कुलगृह ! वरज्ञानदर्शनश्रियोः । मोहतिमिरौघदिनकर ! नगर ! गुणगणानां पौराणाम् ॥ ] प्र० वृ० - जयत्ति । हे भगवन् ! त्वं जय - इतरकुतीर्थितिरस्कारेण सर्वोत्कर्षेण वर्तस्व ! किंविशिष्ट ? ‘रोषज्वलनजलधर' ! रोष एव तदभिरामगुणग्रामाराम दाहकत्वेन स्वपरयोरुपतापकत्वेन च ज्वलन इव ज्वलनस्तस्य रोषदहनस्य जलं धरतीति जलधरः । यथा प्रलयकालकरालानलज्वालाजटालमपि कृपीटयोनिं सजलजलधरधाराधोरणीसम्पातः शमयति, तथा भगवानपि परेषां (रोषम् ? ) । तथाहि - योजन ( सपाद ) शतान्तश्चिरप्ररूढा अपि वैरमत्सरादयः प्रशाम्यन्तीति । कुलहरेति । वरे - अप्रतिपातिनी च ते ज्ञानदर्शने च वरज्ञानदर्शने । तत्राशेषवस्तु (विशेष) विषयं ज्ञानं, सामान्यवस्तुगोचरं दर्शनं, तयोः ( श्रियोः) कुलगृहं - जनगृहम् । यद्वा भगवतो मुक्त्यवस्थामधिकृत्य स्तुतिपदमिदम् । तत्र च केवलयोर्ज्ञानदर्शनयोरेव सम्भवः । तत्र मोहत्ति । तत्र मोहः - अज्ञानं यथावस्थितवस्तुतत्त्वविलोकन प्रतिबन्धकत्वेन तिमिरौघः- तमःसमूहस्तस्य दिनकर इव दिनकरः, तस्यायमर्थः - यथा भास्करकरप्रक १ ' प्रचुराणां' इत्यपि सम्भवति । Page #40 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ऋषभपञ्चाशिका. ७ " रतिरस्कृतस्तिमिरनिकरः कान्दिशीकत्वमवाप्य गहन गिरिकन्दरोदरमधिश्रयति, एवं मोहोड पि महामहिमभिः सुभटपेटकैरपि (रिव) च भवदुपदेशैः समन्ततस्त्रासितस्तेषामगम्यतममभव्यजनमनोदुर्गमध्यास्त इति । तथा नयर ! इति । न विद्यते करः - राजदेयविभागो यस्मिन् तन्नगरम्, संज्ञाशब्दात् कस्य गत्वं नालोपश्च तस्य सम्बोधनम् । केषाम् ? 'गुणगणाण पडराण' त्ति गुणाः- तपः प्रशमादयस्तेषां गणाः- समूहा गुणगणास्त एव पुरे भवाः पौरास्तेषाम् । यथा कस्मिंश्चिद् राजन्वति नगरे नागरिकैरकुतोऽपि भयैः सुखमवस्थीयते, एवं भगवति निःशेषदोषसंश्लेषविसम्मुखे समग्राभिरामगुणग्रामैरिति ॥ इति द्वितीयगाथार्थः ॥ २ ॥ हे० वि० - साम्प्रतं स्तुतिमाह - ( जयत्ति ) जय त्वं भगवन् ! - सर्वोत्कर्षेण वर्तस्व । किंभूत ! ? 'रोषज्वलनजलधर !' क्रोधाग्निपयोद ! तथा 'कुलगृह !' विशिष्टकुलकल्प ! । कासामित्याह - 'वरज्ञानदर्शनश्रियां' वरे च ते ज्ञानदर्शने च वरज्ञानदर्शने, तयोः श्रियः - समृद्धयस्तासाम् । यद्वा " बहुवणे दुखणं” इत्यादिवचनात् वरे च ते ज्ञानदर्शनश्रियौ च वरज्ञानदर्शनश्रियौ तयोर्वा । तत्र विशेषपरिच्छेदकं ज्ञानं, दर्शनं च सामान्यगोचरम् । तथा 'मोहतिमिरौघदिनकर !' अज्ञानान्धकारसमूहतरणे ! तथा 'नगर !' न विद्यते करो - राजदेयभागो यत्र तन्नगरं, संज्ञाशब्दत्वात् ककारस्य गकारो नकारालोपश्च, नगरमिव नगरं तस्य सम्बोधनं हे नगर ! | केषामित्याह - 'गुणगणानां' गुणगणाश्चारित्रादयो गृह्यन्ते तेषाम् । किंभूतानामित्याह - पौरा इव - विशिष्टलोका इव पौरास्तेषाम् । यद्वा 'प्रचुराणां' प्रभूतानाम् । किमुक्तं भवति ? यथा नगरं गुणगणानां पौराणां प्रचुराणां वा स्थानं भवति, तथा भगवानपि ॥ इति गाथार्थः ॥ २ ॥ जय ( जय ) = नयवंतो वर्त रोस ( रोष )=ोध, गुस्सो. जलण (ज्वलन ) = अनि, भाग. जलहर ( जलधर )= भेध. रोसजलणजलहर ! - अध३यी अनि प्रति भेघ. कुल (कुल )=डुण, वंश. हर (गृह) = २. कुलहर ! = हे पितानुं घर ! वर ( वर ) = उत्तम. नाण (ज्ञान) = ज्ञान. दंसण ( दर्शन ) - ६र्शन. farft (t)=4&. लक्ष्मीना શબ્દાર્થ १ बहुवचने द्विवचनम् । मोह ( मोह ) = भोड, अज्ञान. तिमिर ( तिमिर ) = अंधार, संधाई. गुणगणाण - गुणोना समुहायना. वरनाणदंसणसिरीणं - उत्तम ज्ञान अने हर्शनइची पउराणं ( पौराणां ) =नागरिभेना. पउराणं ( प्रचुराणां ) = घणाना. ओह ( ओघ ) = सभूड. दियर ( दिनकर ) = सूर्य. मोहतिमिरोहदिणयर ! = डे भोड३५ अंधारना सभू પ્રતિ સૂર્ય ! नयर ! ( नगर ) ! = नगर, हे शडेर ! गुण (गुण) = शु. गण ( गण ) = सहाय Page #41 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા. [ શ્રીધનપટ્ટ પધાર્થ પ્રભુની આશીર્વાદરૂપ સ્તુતિ “હે ફોધરૂપી અગ્નિને શાંત કરવામાં) મેઘ (સમાન)! હે ઉત્તમ (અપ્રતિપાતી) જ્ઞાન અને દશનની [અથવા જ્ઞાન અને દર્શનરૂપી ] લક્ષ્મીઓના (આનન્દ માટે) પિતૃ–ગૃહ (તુલ્ય). હે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને (અંત આણવામાં) સૂર્ય (સમાન)! હે (તપ, પ્રશમ ઈત્યાદ્રિ) ગુણોના સમુદાયરૂપ નાગરિકોના [અથવા અનેક ગુણેના સમુદાયના] ( નિવાસ માટે) નગર (તુલ્ય)! તું સર્વોત્કૃષ્ટ વર્ત.”—૨ સ્પષ્ટીકરણ સંબોધનની સાર્થકતા– ક્રોધને અગ્નિની ઉપમા આપવી તે વ્યાજબી છે, કેમકે ફોધ અનેક ગુણરૂપી ગ્રામ અને આરામને બાળી નાખે છે તેમજ તે તેના જન્મદાતાને તેમજ અન્ય જનોને પણ સંતાપકારક છે. આવા ક્રોધને શાન્ત કરવામાં પ્રભુ મેઘ સમાન છે એ વાત પણ વાસ્તવિક છે, કેમકે પ્રભુ જ્યાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં સવાસ યોજન સુધીમાં વસતા પ્રાણીઓના લાંબા સમયના વૈર અને મત્સર નાશ પામે છે અને સમવસરણમાં બેઠેલા પ્રાણીઓનો તો સ્વાભાવિક વૈર-ભાવ પણ શાંત થઈ જાય છે. ' ભગવાન સર્વોત્તમ જ્ઞાન અને દર્શનરૂપી લક્ષમીના પિતૃ-ગૃહ છે એમ કહેવાની મતલબ એ છે કે જેમ બાળકો અને ખાસ કરીને લલનાઓ પિતૃ-ગૃહ (પિયર)માં નિઃશંકપણે લહેર કરે છે–આનંદપૂર્વક રહે છે, તેમ કેવલજ્ઞાનરૂપી અને કેવલદર્શનરૂપી લહમીઓ પ્રભુરૂપ આનન્દગૃહમાં લહેર ઉડાવે છે. આ પદ્યમાં પ્રથમ જ્ઞાનને અને ત્યાર બાદ દર્શનને નિર્દેશ કરવામાં આવ્યો છે એથી પ્રભુ કેવલજ્ઞાની છે એમ સૂચવવામાં આવ્યું છે, કેમકે સામાન્ય જીવોને તો પ્રથમ સામાન્ય ઉપયોગ યાને દર્શન હોય છે અને ત્યાર પછી વિશિષ્ટ ઉપયોગ યાને જ્ઞાન હોય છે. અજ્ઞાનને અંધકાર સાથે સરખાવવો અને પ્રભુને સૂર્ય સાથે સરખાવવા તે વાત ન્યાઓ છે; કેમકે સૂર્ય જેમ પદ્ધોનો વિકાસ કરે છે, તેમ પ્રભુ ભવ્ય જનોના જ્ઞાનનો વિકાસ કરે છે. વળી જેમ સૂર્ય ચન્દ્ર-કમલોનો સંકોચ કરે છે, તેમ પ્રભુ શ્રેષી જનોનો પરિહાર કરે છે. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે છે, તેમ પ્રભુ અજ્ઞાનનો નાશ કરે છે. સૂર્યનાં કિરણોથી ભેદાયેલું અંધારું જેમ ગિરિ-ગુફાદિનો આશ્રય લે છે, તેમ પ્રભુએ મારી હઠાવેલ અને જ્ઞાન-મિથ્યાત્વ મિથ્યાત્વીઓને-દુર્ભવ્યોને–અભવ્યોને શરણે જાય છે અને તેઓ તેનો આદર કરે છે. આ ઉપરાંત ઘુવડના ઉપર પ્રકાશ નહિ પાડવા છતાં જેમ સૂર્ય અસમર્થ ગણતો નથી, તેમ પ્રભુ પણ અભવ્યને પ્રતિબોધ ન પમાડતા હોવા છતાં તેઓ અસમર્થ ગણાતા નથી. ૧ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૧૬૧) તથા વીર-ભક્તામર (૫૦ ૩૨-૩૩). ૨ આ સંબંધમાં જુઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૨૧-૨૨). Page #42 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. વિશેષમાં શ્રીમાન માનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્રના સત્તરમાં પદ્યમાં સૂચવ્યા મુજબ તો પ્રભુ સૂર્યથી પણ અધિક મહિમાવાળા છે અને તેથી કરીને તો તે અભ્યન્તર અંધકારને પણું દૂર કરી શકે છે. જે નગરમાં રામ જેવા રાજા હોય, ત્યાં નગર-જનો સુખેથી-નિર્ભયપણે રહી શકે તેવી રીતે પ્રભુરૂપી નગરમાં સમસ્ત દોષરૂપી દુર્જનોનો સર્વથા અભાવ હોવાથી ત્યાં અનેક ગુણોરૂપી નાગરિકો વસે એમાં કહેવું જ શું? આ ઉપરથી પ્રભુમાં અષ્ટ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનંતજ્ઞાનાદિક આઠ મહાગુણોના અને અનેક સામાન્ય ગુણોના સદ્ભાવનું સૂચન થાય છે. इदानीं यथा प्राप्तसम्यग्दर्शनानां प्राणिनां भगवदर्शनमुपपद्यते तथा स्तुतिकद्वारेशैवोत्तरगाथया प्रतिपादयन्नाह दिट्ठो कहवि विहडिए, गंठिम्मि कवाडसंपुडघणंमि । मोहंधयारचारय-गएण जिण! दिणयरुव्व तुमं ॥३॥ [दृष्टः कथमपि विघटिते ग्रन्थौ कपाटसम्पुटघने । मोहान्धकारचारकगतेन जिन ! दिनकर इव त्वम् ॥] प्र० वृ०-दिह्रोत्ति । इह हि दुरवगाहगम्भीरापारसंसारपारावारान्तरालपरिवर्तितैः समस्तसत्त्वसङ्घातैस्तावदव्यवहारराशौ प्रथमं प्रसुप्तमत्तैरिवानन्ताः पुद्गलपरावर्ताः समतिवाह्यन्ते । तत्र ते तथाभवितव्यतानियोगान्निर्गत्य तस्मात् पृथिव्यप्तेजोवायुलक्षणेषु चतुर्वपि कायेषु पृथक् पृथगसंख्याता उत्सर्पिण्यवसर्पिणीर्वनस्पतिकाये चानन्ताः समतिवाह्यन्ते, किञ्चिदधिकानि विंशतिसागरोपमशतानि सत्वे ज्ञानावरणादिकर्मनिर्मथितमहिमभिरतिवाह्यन्ते। यदुक्तं अस्मदाराध्यचरणैः-"ज्ञानावरणादिकर्मणामेवमुत्कृष्टां स्थितिं बाढमुपवर्णयन्ति समयविदः। यदुत ज्ञानावरणस्य दर्शनावरणस्य वेदनीयस्य चान्तरायस्य च प्रत्येक त्रिंशत् कोटिकोटयः सागरोपमाणां उत्कृष्टा स्थितिः। मोहनीयस्य सप्ततिर्नामगोत्रयोः प्रत्येक विंशतिः" । यदा च शरीरिणो गिरिसरिदुपलोपघोलनान्यायेनाकामनिर्जरया कर्मराशिं क्षपयन्तः सर्वकर्मणां तस्याः स्थितेरेकैकं सागरोपमकोटिकोटिं किश्चिदूनामवशेषयन्ति तथा(दा) यथाप्रवृत्तिकरणेन ग्रन्थिप्रदेशमवतार्यन्ते । स च कर्मग्रन्थिः कर्कशघनप्ररूढगूढरागद्वेषपरिणामजनितः प्राणिभिरभिन्नपूर्वो दुर्भेद्यश्च भवति । तदाहुः परमर्षयः (कल्पभाष्ये) १ मा २४ मागुणोनी माहिती भाटे तुमओ न्यायसुभirle (५० 330-33२ ). २'पतितैः' इति ख-पाठः। स. २ Page #43 -------------------------------------------------------------------------- ________________ રષભ પંચાશિકા, [श्रीधनपाल""गंठित्ति सुदुन्भेओ, कक्खडघणरूढगूढगंठिन । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥१॥"-आर्या ग्रन्थिप्रदेशं यावदनन्तशोऽभव्यजन्तवोऽप्यवतार्यन्त एव । अस्मिंश्चावसरे कश्चिद् भाविभद्रः प्राणी समुल्लसिततथाविधावार्यवीर्यविस्फूर्तिस्तीक्ष्णतरकुठारधारासम्पातप्रतिमेनापूर्वकरणेन तं तथाविधस्वरूपं ग्रन्थिभेदनमनुभूय (स्थितिद्वयं कुर्वन्ति ) तत्राद्यस्थिती मिथ्यादृष्टिरेव । अतिक्रान्तायां (तस्यां ) चान्तर्मुहूर्तम् औपशमिकं सम्यक्त्वं स्पृशति । एवं कृतग्रन्थिभेदस्य समासादितसम्यक्त्वस्य भगवान् मनोविषयमवतरति । तत्र स्थितं च जगद्गुरुं साक्षादिव पुरः स्फुरन्तमवलोक्य पुलकपुलकाञ्चिततनुः स्तुतिं चाह-दिह्रोत्ति । हे जिन!-रागादिजयनशील! त्वं मया पुराकृतसुकृतसंयोगेन दृष्टोऽसि । तद्वद् (ततश्च) यथाऽ वस्थितं वीतरागादिस्वरूपं मम मनसि साम्प्रतमवततारेति । वसति? कथमपि, पूर्वोक्तस्व. रूपेण कर्मग्रन्थौ विघटिते-भिन्ने सति । किंविशिष्टेन मया? मोहंधयारत्ति मोहो-ममेदमिति सर्वत्र धन-धान्य-कलत्र-मित्र-पुत्रादिषु ममता-व्यामोहः स एवातत्त्वे तत्त्ववासनोत्पादकत्वादविवेकलोचनं मुकुलयन्नन्धकार इवान्धकारस्तद्गतेन-तदायत्तेन, यथा केनचिन्नरपतिप्रकोपापहृतसर्वस्वेन घोरान्धकारातिदुःसञ्चरविलीनकारागारगतेन दैवाद् विघटिते-विसुश्लिष्टे कपाटसम्पुटे तदेव देदीप्यमानो दिनमणिदृश्यते तद्वत् ॥ इति तृतीयगाथार्थः ॥ ३॥ हे० वि०-साम्प्रतं भगवदर्शनदुर्लभतामाह-(दिट्ठोत्ति)। 'दृष्टः' सम्यगवलोकितो हे जिन! त्वं मयेति गम्यते । कथम् ? 'कथमपि' महता कृच्छ्रेण । व सति ? 'विघटिते' विगलिते 'ग्रन्थौ' मोहलक्षणे । किंविधे? 'कपाटसम्पुटघने कपाटयोः सम्पुटं-युगलं कपाटसम्पुटं तदिव घनो-गुपिलः, अनादिभवकर्मोपात्तत्वात् । किंविधेन मयेत्याह-'मोहान्धकारचारकगतेन' मोहः-अष्टाविंशतिभेदलक्षणः स एवान्धकारेण युक्तश्चारको मोहान्धकारचारकस्तत्र गतस्तेन । क इवेत्याह-'दिनकर इव' भानुरिव । किमुक्तं भवति? यथा केनचिदन्धकारचारकगतेन कपाटसम्पुटे कथञ्चिद् (विघटिते) दिनकरो दृश्यते, तथा त्वमपि मया दृष्ट इति हृदयम् ॥ इति गाथार्थः ॥३॥ શબ્દાર્થ दिवो (दृष्टः ) यो. कवाड ( कपाट )=द्वार, भार, मार. कहवि ( कथमपि )मा भनते. संपुड ( सम्पुट )=युगल, ने. विहडिए ( विघटिते )=(१) नाश पाभ्यो; (२) अब घण (घन )-18. गयो. कवाडसंपुडघणंमि-द्वा२नयुगलानी नेम 6. गंठिम्मि ( ग्रन्थौ )=1is. मोह (मोह )-शान. १छाया प्रन्थिरिति सुदुर्भेदः कर्कशधनरूढगूढग्रन्थिरिव । जीवस्य कर्मजनितो धनरागद्वेषपरिणामः ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિતા ] ऋषभपञ्चाशिका. યથા (ધર)=અંધારૂં. | વિજ! (બિન !)=હે તીર્થંકર! થાય (તાર)=કારાગૃહ, કેદખાનું. લિવર (વિનર)=સૂર્ય. જીમ (ાત=ગયેલ. મોહારવરિયાળ=મેહરૂપી અન્ધકારથી વ્યાસ | વિનયહવે સૂર્યની જેમ. કેદખાનામાં રહેલાથી. તુi (જં)-તું. પધાર્થ પ્રભુના દર્શનનો મહિમા અનેક ભવોથી એકત્રિત થયેલ હેવાથી) દ્વારના યુગલ જેવી ગાઢ (રાગ-દ્વેષના પરિણામ રૂપ) ગાંઠને જ્યારે મહા મહેનતે નાશ થયે, ત્યારે તે તીર્થંકર ! (૨૮ પ્રકારના) મેહરૂપી અંધકારથી વ્યાપ્ત એવા કારાગૃહમાં રહેલા મને સૂર્યસમાન તારું દર્શન થયું–૩ સ્પષ્ટીકરણ બ્લેકનું તાત્પર્ય – જેમ કોઈક રાજા અમુક મનુષ્ય ઉપર કોપાયમાન થતાં તે તેનું સર્વસ્વ હરણ કરી લઈને તેને ઘોર અંધારી કોટડીમાં પૂરી દે અને સ્વમે પણ તેને સૂર્યને દર્શન ન થવા દે, તેમ કર્મરાજા પણ આત્મા ઉપર કોપિત થતાં તે તેના જ્ઞાનાદિક ઉત્તમ અલંકારોને હરી લઈ તેને મોહરૂપી અંધારા કેદખાનામાં પૂરી દે છે અને તેને પ્રભુરૂપ સૂર્યના દર્શનથી વંચિત રાખવા પ્રયત કરે છે. પરંતુ કારાગૃહનું દ્વાર–યુગલ દૈવયોગે ઊઘડી જતાં તેમાં પૂરાઈ રહેલા કેદીને સૂર્યનું દર્શન થાય, તેમ અપૂર્વકરણદિકના યોગથી અનાદિ કાળના રાગ-દ્વેષરૂપ પરિણામવાળી ગાંઠ છેદાઈ જતાં મોહરૂપ કેદખાનામાં સડતો ભવ્ય જનરૂપી કેદી સમ્યકત્વ પ્રાપ્ત કરી સર્વ જ્ઞાનાદિક સદ્દગુણોથી સુશોભિત પ્રભુના દર્શન કરવા ભાગ્યશાળી બને છે. સમ્યકત્વ-મીમાંસા સમવને અર્થ– સમ્યકત્વ કહો કે સમ્યગદર્શને કહો એ બંને એક જ વાત છે. યથાર્થ શ્રદ્ધાન યાને વાસ્તવિક તત્વ-દષ્ટિ એ એનો અર્થ છે. એ વાતની વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મુનીશ્વરકૃત તત્ત્વાર્થાધિગમસૂત્રનું “તરવાર્થાનં વ નમ્” એ (પ્રથમ અધ્યાયનું દ્વિતીય) સૂત્ર સાક્ષી પૂરે છે. વિશેષમાં સમ્યકત્વની વ્યાખ્યા કરતાં શ્રીહેમચન્દ્રસૂરિ કહે છે કે “या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः। धर्म च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥" –યોગશાસ્ત્ર પ્ર૦ ૨, શ્લો૦ ૨ ૧ સમ્યકત્વ પર એક સ્વતન્ત્ર નિબંધ તૈયાર કરી તેને પ્રસિદ્ધ કરવાનો મારો મનોરથ અત્યાર સુધી ફળીભૂત નહિ થયેલો હોવાથી તેમજ સ્તુતિ-ચતુર્વિશતિકાદિક ગ્રન્થમાં વિવેચન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં ગ્રન્થ-ગૌરવના ભયથી તેમ કરવું મુલતવી રાખવું પડેલું હોવાથી અને વારંવાર તેમ કરવું તે ઈષ્ટ ગાય તેમ હોવાથી તેમજ શ્રીપ્રભાનંદસૂરિકૃત ટીકાને આશય જૈન દર્શનથી અપરિચિત પાઠકવર્ગના ધ્યાનમાં નહિ ઉતરી શકે તેમ લાગવાથી અત્ર મેં આ વિષયની સ્થલ રૂપરેખા આલેખી છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ કષભપંચાશિકા, [ શીષભાઇઅર્થાત્ દેવને વિષે દેવપણાની શુદ્ધ બુદ્ધિ, ગુરૂમાં ગુરૂપણની શુદ્ધ બુદ્ધિ અને ધર્મમાં ધર્મની નિર્મળ બુદ્ધિ એ “સમ્યકત્વ” કહેવાય છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે જેમને દેવ-ઇશ્વર-પરમેશ્વર તરીકે માનવા વ્યાજબી હોય તેમને દેવ તરીકે સ્વીકારવા, જેમને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેમને ગુરૂ તરીકે માનવા અને જે વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય તેને ધર્મ માનવો એ “સમ્યકુત્વ છે. આનાથી ઉલટી માન્યતા તે “મિથ્યાત્વ છે. જૈન પ્રક્રિયા– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનાં સાધનો સંબંધી વિચાર કરીએ તે પૂર્વે જૈન પ્રક્રિયા પ્રમાણે કર્મને જે આઠ વિભાગે પાડવામાં આવ્યા છે તે જોઈ લઈએ. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરgય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય એ આ આઠ વિભાગે છે. આ દરેક વિભાગના બીજા અવાન્તર ભેદો છે, પરંતુ તે સર્વનું અત્ર પ્રયોજન નહિ હોવાથી પ્રસ્તુતમાં મોહનીય કર્મના દર્શન–મોહનીય અને ચારિત્ર-મોહનીય એ બે મુખ્ય ભેદોના અવાંતર ભેદો વિચારવામાં આવે છે. દર્શન–મોહનીયના સમ્યક્ત્વ-હનીય, મિશ્ર–મેહનીય અને મિથ્યાત્વ–મોહનીય એમ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્ર-મેહનીયના કષાય” અને “નોકષાય એમ બે ભેદો છે. વળી તેમાં કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. આ દરેક કષાયના એક એકથી ઉતરતા બળવાળા અનન્તાનુબા , અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એમ ચાર ચાર ભેદો છે. નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એમ નવ ભેદો છે. આ પ્રમાણે દર્શન-મોહનીચના ત્રણ, કષાયના સોળ અને નોકષાયના નવ ભેદો મળીને મોહનીયના ૨૮ પ્રકારો પડે છે. દર્શન–મોહનીયને સામાન્ય અર્થ એ છે કે તત્વના સંબંધમાં યથાર્થ માન્યતા થવા દેવામાં વિધ્ર ઉત્પન્ન કરવું અર્થાત્ તેનું કાર્ય યથાર્થ દર્શનનું આચ્છાદન કરવાનું છે. દર્શનહનીય શબ્દ પણ સૂચવે છે કે દર્શન સાથે તેને કંઈ સંબંધ હોવો જોઈએ અને વસ્તુતઃ તેમજ છે અને તે એ છે કે દર્શન-મોહનીય કર્મને અસ્ત થતાં સમ્યગ્દર્શનને ઉદય થાય છે. સમ્યગ્દર્શન સંપાદન કરવામાં જોઇતાં સાધને– કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તો પણ આ ક્ષયોપશમ કંઈ તેનું મુખ્ય કારણ નથી; કેમકે જેટલા ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તેટલો ક્ષયોપશમ તો પંચેન્દ્રિય જીવોને હોય છે જ. આથી મુખ્ય વાત તો એ છે કે અનાદિ–અનંત એવા ચતુર્ગતિભ્રમણરૂપ ઘોર અટવીમાં પ્રાણી જે મેહનીયાદિક આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાકને વશ થઈ પરિભ્રમણ કર્યા કરે છે તે કમનો સ્થિતિ-કાલ ઘટવો જોઈએ અને એમ થાય ત્યારેજ સમ્યગ-દર્શનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. આથી પ્રથમ તો સ્થિતિકાલ અને ક્યા કર્મને કેટલો સ્થિતિ-કાલ છે તે જાણવાની જરૂર રહે છે. એ જિજ્ઞાસાના સમાધાનમાં કહેવાનું કે કર્મ-પુદ્ગલ જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલું રહે, તેટલો વખત તે કર્મને તે “સ્થિતિ-કાલ” કહેવાય છે. કર્મ-દ્રવ્ય વધારેમાં વધારે જેટલો વખત Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિા ! ऋषभपश्चाशिका. રહે તે તેનો “ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ” અને ઓછામાં ઓછો જેટલો વખત રહે તે તેનો “જઘન્ય સ્થિતિ-કાલ જાણવો. તેમાં વેદનીય, નામ અને ગોત્ર એ સિવાયનાં બાકીનાં કમનો જઘન્ય સ્થિતિ-કાલ અંતર્મુહુર્તનો છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર પ્રમાણે વેદનીયનો જઘન્ય સ્થિતિ-કાલ બાર મુહર્ત (એક મુહૂર્ત બે ઘડી=૪૮ મિનિટ)નો છે, જ્યારે ઉત્તરાધ્યાયનસૂત્રના ૩૩મા અધ્યયન પ્રમાણે તો તે કાળ અંતર્મુહૂર્તનો છે; નામ તેમજ ગોત્ર એ બંને કમનો જઘન્ય સ્થિતિ-કાલ તો આઠ મુહૂર્તનો છે.] જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય એ ચાર કમેનો ઉત્કૃષ્ટ સ્થિતિ–કાલ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે, નામ અને ગોત્ર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ વિસ કોડાકોડી સાગરોપમ છે, જ્યારે મોહનીય અને આયુષ્ય કમેને ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ અનુક્રમે સિત્તેર (સૌથી વધારે) કોડાકોડી સાગરોપમ અને તેત્રીસ સાગરોપમ છે. હવે આપણે પાછા પ્રસ્તુત વિષય ઉપર આવી જઈએ. તેમાં આપણે આગળ ઉપર જોઈ ગયા તેમ સંસાર–સમુદ્રમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં અગ્ર ભાગ ભજવનારા સમ્યગદર્શનને પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન તો કમોંની સ્થિતિ બળનો ઘટાડો થવો જોઈએ એ છે, તો હવે ક્યા કર્મનો કેટલો ઘટાડો થવો જોઈએ અને તે પણ શાથી થાય છે તે વિચારવું બાકી રહે છે. આના સમાધાનમાં સમજવું કે– આયુષ્ય-કર્મ સિવાયનાં બાકીનાં સાતે કમોંની સ્થિતિ કિંચિત્ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી રહેવી જોઈએ. આમાં આત્માનો પરિણામ-વિશેષ કે જેને “યથાપ્રવૃત્તિકરણના નામથી ઓળખાવવામાં આવે છે તે કારણભૂત છે. અન્ય શબ્દમાં કહીએ તો ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં એવાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કમોની સ્થિતિ ઘટીને છેવટે એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે તેમજ વીસ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ અને ગોત્ર કર્મની સ્થિતિ પણ આખરે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે અર્થાત્ જ્ઞાનાવરણાદિક કર્મને જેટલી જ રહે અને સીત્તેર કોડાકોડી સાગરો૫મની સ્થિતિવાળા મોહનીય કર્મની સ્થિતિ પણ અંતે એટલીજ બાકી રહે એટલે કે આયુષ્ય ૧ એક કરોડને એક કરોડે ગુણવાથી જે સંખ્યા આવે છે, તેને (૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અર્થાત એકડા પર ચૌદ મીડાં ચડાવીએ ત્યારે એટલે કે એક “શંકુને) “કોડાકોડી' કહેવામાં આવે છે. ૨ સાગરોપમ કાળનું માપ દર્શાવનાર પારિભાષિક શબ્દ છે. સાગરોપમના (૧) ઉદ્ધાર–સાગરોપમ, (૨) અદ્ધા-સાગરોપમ અને (૩) ક્ષેત્ર-સાગરોપમ એવા ત્રણ ભેદો છે અને આ દરેક પ્રકારના સાગરોપમના વળી સૂક્ષ્મ અને બાદર એમ બબ્બે અવાંતર ભેદો પડે છે. અહીં કંઈ આ બધા ભેદો સંબંધી વિશેષ માહિતીની જરૂર નથી. એથી પ્રસ્તુતમાં સૂમ-અદ્ધા-સાગરોપમને વિચાર કરીશું. ધારો કે એક યોજન (ચાર ગાઉ) લાંબો, એક યોજન પહોળો તેમજ તેટલો જ ઊંડો એક કુવો છે. હવે આ કવાને તરતના જન્મેલ મનુષ્યના વધારેમાં વધારે સાત દિવસ સુધીમાં ઉગેલા વાળ વડે એવો દબાવીને ઠાંસી ઠાંસીને ભરવો કે જેથી અગ્નિ યા જળ વડે પણ એમાંના એક પણ વાળને આંચ લાગે નહિ. આવા પ્રત્યેક વાળના અસંખ્ય ખંડો (ટુકડા) કલ્પવા અને તેમાંથી સો સો વર્ષે એક એક ખંડને તે કુવામાંથી કાઢવો. એમ કરતાં કરતાં જે કાળે આ કુવો તદ્દન ખાલી થઈ જા, તેટલા કાળને “સૂક્ષ્મ–અદ્ધા– પલ્યોપમ” (પલ્યોપમના પણ સાગરોપમની જેમ એટલાજ ભેદો પડે છે) જાણ. આવા દશ કોડાકોડી પલ્યોપમનો એક “સૂમ-અદ્દા-સાગરોપમ” થાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઋષભપંચાશિકા, [ આપનારુંસિવાયનાં બાકીનાં કર્મોની સ્થિતિ ઘટીને એકી વખતે ઉપર્યુક્ત પ્રમાણ જેટલી રહે, ત્યારેજ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમ કાર પ્રાપ્ત થાય છે. આ દ્વાર સુધી આત્માને દોરી લાવનાર બીજું કોઈ નથી પણ તેનો પોતાને પરિણામ યથાપ્રવૃત્તિકરણજ છે. આટલેથીજ કાર્ય સરે તેમ નથી. આ ઉપરાંત અપૂર્વકરણ (અને અનિવૃત્તિકરણ)ની પ્રાપ્તિ થાય, તોજ સમ્યદર્શન સંપાદન કરી શકાય તેમ છે. યથાપ્રવૃત્તિકરણાદિકનું સ્વરૂપ આપણે જોઈ ગયા તેમ એકંદર કરણે ત્રણ છે–(૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તેમાં કરણ શબ્દનો અર્થ પરિણામ–અધ્યવસાય છે. “યથાપ્રવૃત્તિકરણ એટલે સાધારણ રીતે ઉપયોગ વગર ઉત્પન્ન થનારો પરિણામ; “અપૂર્વકરણ એટલે પૂર્વે નહિ અનુભવેલો એવો પરિણામ અને “અનિવૃત્તિકરણ” એટલે સમ્યકત્વ (સમ્યગદર્શન) ઉત્પન્ન કર્યા વિના નહિ ચાલ્યો જનારો પરિણામ. આ પ્રમાણેની ત્રણ કરણોની ધૂળ રૂપરેખા છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ દષ્ટિ–પાત કરીએ. તેમાં પ્રથમ તો આ ત્રણે કરણમાં પ્રથમ ભાગ ભજવનારા અર્થાત્ પ્રથમતઃ પ્રવર્તન કરનારા અને એથી કરીને “પૂર્વપ્રવૃત્ત” એવા નામથી પણ ઓળખાતા યથાપ્રવૃત્તિકરણ તરફ ઉડતી નજર ફેંકીએ. યથાપ્રવૃત્તિકરણ– યથાપ્રવૃત્તિ એટલે આત્માની અનાદિ કાળથી કર્મ અપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવીને તેવી પ્રવૃત્તિ. જો કે આત્માની અનાદિની ચાલ કાયમ છે, પરંતુ કારણ-પરિપાકને લઈને મિથ્યાત્વની મંદતા થાય છે—કમોનું સ્થિતિ–બળ ઘટે છે. અહીં કોઈને શંકા થાય કે આ વાત કેમ સંભવી શકે, તો તેના સમાધાનાર્થે નીચેનાં બે ઉદાહરણો વિચારવામાં આવે છે. ધારો કે આપણી પાસે એક ધાન્યનો ભંડાર છે. આમાંથી દરરોજ જેટલું ધાન્ય બહાર કાઢવામાં આવે, તેનાથી ઓછું—અલબત ન્યૂન પ્રમાણમાં જ તેમાં ધાન્ય નાખવામાં આવે, તો શું કાલાન્તરે–અમુક કાળ વીત્યા બાદ તે ભંડાર અ૫ ધાન્યવાળો નહિ થઈ જાય? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મ-પ્રદેશ એ કર્મરૂપ ધાન્યને ભરવાનો ભંડાર છે. અકામ નિર્જરા દ્વારા–અનાભોગે આમાંથી ઘણાં કર્મોની નિર્જરા થાય અને સાથે સાથે અલ્પ કર્મ બંધાતાં જાય, તો પછી કર્મરૂપ ધાન્ય ઘટે એ શું સ્વાભાવિક નથી? હવે બીજા ઉદાહરણ તરફ નજર કરીએ. ધારો કે એક પર્વત છે અને તેમાંથી જળની ધારા વહે છે. તો પછી આ પર્વતની નીચે રહેલો કોઈક પાષાણુ આ જળના પ્રવાહમાં તણાઈ આમ તેમ અથડાઈ ઘસાતો ઘસાતો પોતાની મેળે ગોળ અને સુંવાળો બની જાય, એમ કહેવામાં કોઈ પ્રમાણ આપવાની જરૂર રહે છે ખરી? પ્રસ્તુતમાં જીવ તે પાષાણુરૂપ છે અને ચતુર્ગતિરૂપ સંસાર તે જળને પ્રવાહ છે, તેમાં તણાતો જીવરૂપી પાષાણુ અકામ-નિર્જરારૂપ ઘર્ષણ વડે ધર્મ-પ્રવૃત્તિરૂપ યોગ્ય ઘાટમાં આવેચથાયોગ્ય સંયોગે મળતાં કષાય-મંદતાના યોગે અમુક કર્મ–દ્વવ્યjજનું આપોઆપ શટન-પટન થતાં જીવ કંઈક હલકો થાય, એ શું દેખીતી વાત નથી? Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિનિત્તા | ऋषभपश्चाशिका. આ બે ઉદાહરણો ઉપરથી સમજી શકાય છે કે જીવ પણ દીર્ઘ સ્થિતિવાળાં કર્મોને ખપાવતો જતો-ખેરવતો જતો અને અલ્પ સ્થિતિવાળાં નવીન કર્મ બાંધતો જતો કાલાન્તરે અનાભોગરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે અલ્પ સ્થિતિવાળાં કર્મવાળો થાય–અર્થાત્ જરૂરજ તેનાં કમોંનું સ્થિતિ–બળ ઘટે. આ ઉપરથી જોઈ શકાય છે કે યથાપ્રવૃત્તિકરણ એ આત્માનો અનાગ–બુદ્ધિપૂર્વક વિનાનો પરિણામ છે. અર્થાત જીવ પહેલાં જેમ અતિશય દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધતો હતો તેને બદલે હવે અલ્પ સ્થિતિવાળાં કર્મ બાંધે, તેમાં આ પરિણામ કારણરૂપ છે. પરંતુ આવો પરિણામ તો અભવ્યોને અર્થાત જેઓમાં મુક્તિએ જવાની યોગ્યતા પણ નથી તેઓને પણ ઉત્પન્ન થાય છે. એથી એ દષ્ટિએ આ મહત્તવનો નથી, તોપણ આત્મોન્નતિના માર્ગ તરફ પ્રયાણ કરનારાઓને માટે એ પહેલું સ્ટેશન છે. જેને પોતાના આત્માનું હિત સાધવું હોય, મુક્તિ–પુરીમાં જવાની જેને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ હોય, તેને તો અહિંઆ સુધીની ટિકિટ કઢાવવી જ જોઈએ તેમજ આ સ્ટેશન સુધીની મુસાફરી પણ કરવી જ જોઈએ. અહિઆ આવ્યાથી જ કાર્ય સરી શકે ખરું, પરંતુ એનો અર્થ એમ નથી કે આ સ્ટેશને આવ્યા કે કાર્ય સરી જ ગયું યથેષ્ટ સિદ્ધિ થઈ ચૂકી. અર્થાત્ અહીં આવેથી જ આગળ વધી શકાય, પરંતુ આગળ વધીજ શકાય એમ નથી. વળી અહીં સુધી આવી પહોંચવું એ અશક્ય નથી, પરંતુ અહિંઆ આવ્યા વિના જ આગળ જવું એ તો જરૂર અશક્ય છે. આ દષ્ટિએ એમ કહી શકાય કે યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ નિરર્થક નથી; તેમાં પણ ગૌરવ રહેલું છે. વળી તેમાં જે જીવના સંબંધમાં સંસારનો છેડો હવે આવીજ રહેલો હોય અને એથી કરીને જેના સંબંધમાં આ યથાપ્રવૃત્તિકરણ અંતિમજ હોય, તે જીવનું યથાપ્રવૃત્તિકરણ તો ખરેખર પ્રશંસાપાત્ર છે. કેમકે આવા યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આત્મોન્નતિમાં આગળ વધી મુક્તિના સિક્કારૂપ સમ્યસુદર્શનને અવશ્ય લાભ મેળવે છે. આવું અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણ મેળવવાને બહુ ફાંફા મારવા પડે કે વધુ વખત રાહ જોવી પડે તેમ પણ નથી. એક અંતર્મુહર્તમાંજ એનો સમાગમ-ઉદય થાય છે. અર્થાત્ અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કર્યા બાદ અપૂર્વકરેણ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો નવ સમયને વિલંબ થાય છે અને વધારેમાં વધારે એક મુહુર્તમાં એક સમય ઓછો એટલો વિલંબ થાય છે, જ્યારે સામાન્ય યથાપ્રવૃત્તિકરણનો ઉત્કૃષ્ટ સ્થિતિ-કાલ તો અસંખ્યાત સમયનો છે. સામાન્ય યથાપ્રવૃત્તિકરણ જે યથાપ્રવૃત્તિકરણ બાદ અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણ ઉત્પન્ન થાય છે જ, તે સિવાયના અર્થાત્ સાધારણ યથાપ્રવૃત્તિકરણના અધિકારી તો અભવ્યો પણ છે, પરંતુ તેઓ આ પ્રથમ કરણને પ્રાપ્ત કરી આત્મોન્નતિમાં આગળ વધી શકતા નથી. ભવ્ય જીવો કે જેઓ મોડા વહેલા ૧ આવું યથાપ્રવૃત્તિકરણ તો જે પ્રાણી યોગની આઠ દૃષ્ટિઓ (મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) પૈકી પ્રથમ દૃષ્ટિમાં પ્રવર્તતો હોય, તેને હોય છે; વળી જોકે આ સ્થિતિમાં અપૂર્વકરણને ઉદય નથી, છતાં આ દૃષ્ટિવાળાને તેની પ્રાપ્તિ અતિદૂર નહિ હોવાથી આ યથાપ્રવૃત્તિકરણને ઉપચારથી “અપૂર્વકરણ કહેવામાં આવે છે. (દૃષ્ટિ એટલે સદ્ભાવનાગર્ભિત આત્માનો પરિમ-વિશેષ, સુશ્રદ્ધાયુક્ત બોધ.) ૨ જૈન શાસ્ત્રમાં કાળના સૂમમાં સૂક્ષ્મ વિભાગને “સમય” કહેવામાં આવ્યો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઋષભપંચાશિકા. [ શ્રીધનપાણ પણ મુક્તિ–રમણીને વરવાના છે, તેમાંથી પણ કેટલાક દીર્ધસંસારી તો હુંથી પાછા હેઠે છે. વળી કેટલાક અભવ્ય જીવોને આ સામાન્ય યથાપ્રવ્રુત્તિકરણ પ્રાપ્ત થતાં 'ચાર સામાયિકો પૈકી શ્રુતસામાયિકનો લાભ થાય છે, પરંતુ તેમને બાકીના ત્રણ સામાયિકોનો લાભ સંભવતો નથી. આ વાતને આવશ્યક-ટીકાનું નીચે મુજખનું વાક્ય ટેકો આપે છેઃ— " अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाद्यार्हदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति, न शेषलाभः ।" સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ (ભલે પછી તે ભવ્ય હોય કે અભવ્ય હોય) તેના તેજ પરિણામમાં સંખ્યાત અથવા અસંખ્યાત કાલ સુધી રહી શકે છે. તેટલો કાલ વીત્યા ખાદ ભન્ય જીવ ક્યાં તો ચડતા પરિણામવાળો અને છે એટલે કે અપૂર્વકરણાદિ વડે સમ્યગ્-દર્શન પ્રાપ્ત કરે છે કે ક્યાં તો તેના પરિણામ મલિન થતા જાય છે. અભવ્યને માટે ચડિયાતા પરિણામનો સંભવ નહિ હોવાથી તે તદનંતર પતિત થાય એ દેખીતી વાત છે. યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ (ગાંઠ)ની સમીપ આવેલ છે, એટલે કે તે ગ્રન્થિ-દેશમાં રહેલો છે એમ શાસ્ત્રકારો કહે છે. આ ગ્રન્થિ દેશમાં રહેલો અભવ્ય જીવ પણ ઉત્તમ સાધુઓનો સત્કાર થતો જોઇને કે તીર્થંકરની સમૃદ્ધિ જોઈને દ્રવ્ય–ચારિત્ર અંગીકાર કરી ક્રિયાના મળથી નવમા ત્રૈવેયકમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. વળી એવો અભવ્ય જીવ (વધારેમાં વધારે) નવમા પૂર્વ સુધી સૂત્ર-પાઠ જાણી શકે છે. પરંતુ તે વાસ્તવિક અર્થ જાણતો નથી. આ પ્રમાણે તે દ્રવ્ય શ્રુત મેળવે છે. કોઈ મિથ્યાત્વી ભવ્ય જીવ તો ગ્રન્થિવદેશમાં રહીને દશ પૂર્વમાં કંઈક ન્યૂન એટલું દ્રવ્ય– શ્રુત પ્રાપ્ત કરી શકે છે. કંઈક ન્યૂન કહેવાનો હેતુ એ છે કે જેણે પૂરેપૂરા દશ પૂર્વનું ધ્યયન કર્યું હોય, તે તો સમ્યક્ત્વથી અલંકૃત હોય છેજ. એથી ઓછા જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. એ વાતની કલ્પ-ભાષ્યનો નીચે મુજબનો ઉલ્લેખ સાક્ષી પૂરે છેઃ— "उदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा" ૧ સામાયિકના ચાર પ્રકારો છે—(૧) સમ્યક્ત્વ-સામાયિક, (૨) શ્રુત-સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક અને (૪) સર્વવિરતિ-સામાયિક. તેમાં સામાયિક'થી મોહના ક્ષયોપશમાદિથી પ્રકટ થતો ગુણ સમજવો, સમ્યક્ત્વ-સામાયિક કહો કે સમ્યક્ત્વ કહો તે એકજ છે. વળી શિક્ષાવ્રત પૈકી જે સામાયિક વ્રત છે, તે દેશ-વિરતિ સામાયિકનો અંશ છે. આનો શો અર્થ છે, એનો ઉત્તર તો શ્રીહેમચન્દ્રે રચેલા ચેાગશાસ્ત્રના નીચેના શ્લોક ઉપરથી જોઇ શકાય છે. “ચાતરૌદ્રધ્યાનસ્ય, ચલાવવમૅળઃ । મુદૂર્ત સમતા ચા તાં, વિતુ: સામાયિવવ્રતમ્ ॥’ —પ્ર૦૩, શ્લો૦ ૮૨. અર્થાત્ ( ચાર ધ્યાનોમાંના એ અશુભ ) આર્ત અને રૌદ્રધ્યાનોનો ત્યાગ કરીને તેમજ પાપમય આચરણને જલાંજલિ આપીને એક મુર્ત પર્યંત સમભાવમાં રહેવું તે સામાયિક છે. એટલે કે એ ઘડી સુધી રાગ-દ્વેષ રહિત શાન્ત સ્થિતિમાં રહેવું તે ‘સામાયિક' છે. २ छाया ચતુર્વંશનું દાપુ વા અમિન્નેપુ (સઘૂમૈથુ) નિયમાત્ સચવવું, રોવે (તતોડીને શ્રુતે) મનના ( લક્ષ્યન હતું સાવું ન વ ) । Page #50 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ગમપશિ. આ યથાપ્રવૃત્તિકરણ પરિણામથી આગળ વધવામાં રાગ-દ્વેષરૂપ ગ્રન્થિ વચ્ચે આવે છે અને તે દુર્ભેદ્ય છે, તેથી તેને અપૂર્વકરણરૂપ પરશુ દ્વારા ભેદ કર્યા વિના આત્મોન્નતિમાં આગળ વધી શકાય તેમ નથી, એટલે કે સમ્યકત્વ મળી શકે તેમ નથી. આથી આ ગ્રન્થિના સ્વરૂપ પરત્વે વિચાર કરીએ. ગ્રન્થિ-સ્વરૂપ પ્રન્થિ' શબ્દનો સામાન્ય અર્થ “ગાંઠ છે. અત્રે પ્રસ્તુતમાં આ પ્રન્થિથી આત્માનો અતિમલિન રાગ-દ્વેષરૂપ પરિણામ સમજવાનો છે. વિશેષાવશ્યક (ગા. ૧૧૫)માં પણ કહ્યું "गठित्ति सुदुब्मेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥” અર્થાત્ કઠોર, નિબિડ અને અતિશય મજબૂત કાષ્ટાદિકની ગાંઠની પેઠે દુર્ભેદ્ય એવો કર્મભનિત જીવન ગાઢ રાગ-દ્વેષરૂપ પરિણામ તે “ગ્રન્થિ છે. આ “પ્રન્થિ” ચાર અનન્તાનુબન્ધી કષાયોના સમુદાયરૂપ છે. પ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન આપણે ઉપર જોઈ ગયા તેમ આ ગ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન વિવિધ પ્રકારનું છે. જેમકે એમાંના કેટલાક જીવો રાગ-દ્વેષને વશ થઈને આ ગ્રન્થિથી પાછા હઠે છે એટલે કે તેઓ ફરીથી દીર્ઘ સ્થિતિવાળાં કમ બાંધે છે અને કેટલાક પ્રથમ કરણ યુક્ત થઈને ત્યાં જ રહે છે અર્થાત તેઓ અમુક કાલ પર્યત એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં કર્મ બાંધે છે અર્થાત્ એનાથી ન્યૂનાધિક સ્થિતિવાળાં કર્મો તેઓ બાંધતા નથી. અમુક કાલ પર્યત એમ કહેવાનું કારણ એ છે કે આ સ્થિ–દેશમાં આવેલો ભવ્ય કે અભવ્ય જીવ ત્યાંને ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી જ રહે, પરંતુ હમેશને માટે ત્યાં જ રહે નહિ. કેમકે આટલા કાલ દરમ્યાનમાં જે ભવ્ય જીવ હોય તે ક્યાં તો ગ્રન્થિ ભેદે અથવા તો અભત્રની માફક ત્યાંથી પાછો ફરે. આથી જોઈ શકાય છે કે યથાપ્રવૃત્તિકરણની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે, નહિ કે અનન્ત કાલની. ન્થિ-દેશમાં રહેલા કેટલાક જીવ તીણ ધારવાળા કુહાડા સરખા આત્માના અપૂર્વ પરિણામની મદદથી તે દુર્ભેદ્ય શ્રન્થિને પણ ભેદી નાખે છે. આ આત્માના અપૂર્વ પરિણામને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. આ કરણને “અપૂર્વ એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કે આ ત્માને આવો પરિણામ કદી પણ પૂર્વે થયો હતો નહિ. આવી રીતના જીવોનાં ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં વર્તનને સમજવાને સારૂ નીચેનું દાન ઉપયોગી થઈ પડે તેમ હોવાથી તે અત્ર આપવામાં આવે છે. ધારો કે કોઈ ત્રણ મનુષ્યો કોઈક નગર તરફ જવા નીકળ્યા છે અને માર્ગમાં અટવી આવતાં તેમાં થઈને આગળ પ્રયાણ કરવા માંડે છે. પરંતુ સૂર્યાસ્ત થવાનો સમય આવી પહોંચતાં ૧ પણ કહેવાનું કારણ એ છે કે આ ગાથા ક૫-ભાષ્યમાં પણ દ્રષ્ટિગોચર થાય છે. ૨ સંસ્કૃતિ છાયા સારૂ જુઓ પૃ૦ ૧૦. ઋષભ૦ ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઋષભપંચાશિકા. [શીષનપરુંપણ તેઓ હજી તે અટવી ઓળંગી રહ્યા નથી, આથી તેઓ ભયભીત થાય છે અને તેમાં અધૂરામાં પૂરું ત્યાં બે ચોરોનું આગમન થાય છે. આ ત્રણ પુરૂષોમાંનો એક તો આ બે ચોરોને જોતાંજ પલાયન કરી જાય છે, જ્યારે બીજાને તો આ બે ચોરો પકડી લે છે અને ત્રીજો તો આ ચોરોને પરાસ્ત કરીને પોતાને માર્ગે આગળ વધે છે, અર્થાત્ આ ભયાનક અટવીને ઓળંગીને ઈષ્ટ નગરમાં જઈ પહોંચે છે. આને ઉપનય એ છે કે ભવભ્રમણ યાને સંસાર તે ભયાનક અટવી છે અને ત્રણ મનુષ્યો તે ત્રણ પ્રકારના જીવો છે. કર્મસ્થિતિ તે માર્ગ છે અને ગ્રન્થિ-દેશ તે ભયાનક સ્થાન છે, રાગ અને દ્વેષ તે બે ચોર છે અને ઈષ્ટ નગર તે સમ્યકત્વ છે. ત્રણ પુરૂષમાંથી જે દુર્ભવ્ય કે અભવ્ય હતો તે પોબારા ગણી ગયો અર્થાત્ ગ્રન્થિ-દેશ સુધી આવ્યા છતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને લઈને તે ત્યાંથી પાછો ફર્યો જેને ચોરોએ પકડી રાખ્યો, તેને તેવી રીતના રાગ-દ્વેષથી ગ્રસ્ત થયેલો જાણવો કે જે ગ્રન્થિને ભેદી પણ શકતો નથી કે ત્યાંથી અમુક કાલ પર્યત પાછો પણ ફરી શકતો નથી, અને જે ચોરોને મારી હઠાવીને અભીષ્ટ પુરમાં જઈ પહોંચ્યો તેથી એમ સમજવાનું કે તે અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને સભ્યત્વ પામ્યો. યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણે પર કીડીનું દષ્ટાંત પૃથ્વી ઉપર ફરતી ફરતી કોઈ કીડી કોઈ ખીલા સુધી આવીને પાછી ફરે, કોઈ કીડી ત્યાં સુધી આવીને તે ખીલા ઉપર ચઢી જાય તથા કોઈ કીડી એ ખીલા ઉપર થઈને આગળ ઉડી જાય, એ આ ઉપર્યુક્ત દૃષ્ટાંત છે. એનો ઉપનય એ છે કે કીડીનું પૃથ્વી ઉપર ફરતાં ફરતાં ખીલા સુધી આવવું એ સંસારમાં અનાદિ કાલથી રખડતાં રખડતાં જીવનું યથાપ્રવૃત્તિકરણ પામી રન્થિ-દેશ સુધી આવવા બરાબર છે; કોઈ કીડી ખીલા ઉપર ચઢી જાય એ અપૂર્વકરણની પ્રાપ્તિ અર્થાત ગ્રન્થિનું ભેદન છે; અને કોઈ કીડી એ ખીલા ઉપર ચઢીને આગળ ઉડી ગઈ, એ આ ગ્રન્થિને ભેદવા બાદ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ છે. અપૂર્વકરણના અધિકારી– એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છવો આ અપૂર્વકરણના અધિકારી નથી. વળી પંચેન્દ્રિય જીમાં પણ જેઓ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય હોવા ઉપરાંત જેઓને બહુમાં બહુ સંસારમાં કિંચિયુન એવા અધપુદ્ગલ પરાવર્તન જેટલા કાલ પર્યત જ રઝળવાનું બાકી રહેલું હોય અર્થત એટલા કાલ દરમ્યાનમાં તો જેઓ જરૂરજ મુક્તિ-નગરે પહોંચવાનાજ હોય, તેજ જીવો આ અપૂર્વકરણના અધિકારીઓ છે. વિશેષમાં આવા જીવોમાં ઈર્ષા, દ્વેષ, નિન્દા વિગેરે દોષો ઘણાજ મંદ પડી ગયેલા હોય છે. તેઓ આત્મકલ્યાણની પ્રબળ અભિલાષા રાખે છે, આથી તેઓ સંસારના પ્રપંચ (કપટ-જાળ)થી ઉદ્વિગ્ન રહે છે. તેઓ સત્પરૂષોના પક્ષપાતી છે તેમજ સુદેવ અને સુગુરૂનું બહુમાન જાળવવા તનતોડ મહેનત કરે છે. આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે અર્થાત્ તેઓ અપુનર્બન્ધક છે એટલે કે તેઓ જે અવસ્થામાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિ– બંધ થતો અટકી જાય એવી અપુનર્બન્ધક અવસ્થાએ પહોંચેલા છે. આ જીવો નીતિને માર્ગ ચાલે એ સ્વાભાવિક જ છે. આ પ્રમાણેની અવસ્થામાંથી પસાર થયા બાદજ તેઓ ગ્રન્થિનો ભેદ કરી સમ્યકત્વ સંપાદન કરે છે. ૧ આના સ્વરૂપ સારૂ જુઓ વીર-ભક્તામર (પૃ૦ ૮૪-૮૫). Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ऋषभपञ्चाशिका. ૧૯ હવે જે જીવને અપૂર્વકરણ પ્રાપ્ત થયું હોય તેને જરૂરજ અનિવૃત્તિકરણ થાય એ વાત ઉપર આવીએ તે પૂર્વે એક એવો પ્રશ્ન ઊઠે છે કે જેમ (એકજ જીવ આશ્રીને ) યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર પણ થઈ શકે તેમ છે, તેવી રીતે આ અપૂર્વકરણ કે જે ભવ્ય જીવોનેજ થઈ શકે તેમ છે, તેની પ્રાપ્તિના સંબંધમાં પણ એમજ સમજવું કે કેમ? અર્થાત્ આ અપૂર્વકરણ ભવ્ય જીવને એકજ વાર પ્રાપ્ત થાય કે તેથી વધારે વાર પણ થઈ શકે ? અને જો તે અપૂર્વકરણ એકથી વધારે વાર પ્રાપ્ત થઈ શકતું હોય, તો પછી અપૂર્વકરણશબ્દથી સૂચિત થતો અર્થ કેવી રીતે ઘટી શકશે વારૂ? આના સંબંધમાં સમજવું કે કેટલાક ભવ્ય જીવને એક કરતાં વધારે વાર પણ અપૂર્વકરશુની પ્રાપ્તિ સંભવી શકે છે. કેમકે અપૂર્વકરણ પ્રાપ્ત કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરવા પૂર્વક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે કદી પણ ગુમાવી નજ બેસાય તેવું નથી, પરંતુ જેને એક વખત અપૂર્વકરણ પ્રાપ્ત થયું એટલે તે મોક્ષે તો જરૂરજ જવાનો અર્થાત્ એક વખત સમ્યક્ત્વ ગુમાવી બેસે તો પણ તેને સમ્યક્ત્વ ફરીથી મળવાનુંજ. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, તો હવે બીજી, ત્રીજી વારના અપૂર્વકરણને અપૂર્વકરણ કહેવું યોગ્ય છે કે કેમ તે પ્રશ્નનો ઉત્તર વિચારવામાં આવે છે. આ અપૂર્વકરણ ‘અપૂર્વવત્' હોવાથી ‘અપૂર્વ’ સમજવું, કારણ કે સંસાર–પરિભ્રમણ દરમ્યાન જીવને અપૂર્વકરણ કંઈ બહુ વાર મળતું નથી. અર્થાત્ આવું કરણ ક્વચિત્ જ મળે છે, વાસ્તે આને અપૂર્વકરણ કહેવું યથાર્થ છે. યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણમાં રહેલી ભિન્નતા— આપણે જોઈ ગયા તેમ અંતિમ યથાપ્રવૃત્તિકરણ સિવાયના અન્ય યથાપ્રવૃત્તિકરણો તો અંક વિનાના મીડાં જેવાં છે, કેમકે આત્મોન્નતિ કરવામાં તે અસમર્થ છે; જ્યારે અંતિમ યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ (પ્રથમ હો કે અંતિમ હો) એ બન્ને તો આત્માને ઉન્નતિના શિખર ઉપર લઈ જવાને સમર્થ છે. તેમાં પણ અપૂર્વકરણ અંતિમ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. કારણ કે યથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિ-ઘાત, રસ-ઘાત કે ગુણશ્રેણિનું પ્રવર્તન નથી તેમજ વળી આ કરણને પ્રાપ્ત થયેલો જીવ જે અશુભ કર્મો બાંધે છે, તે અશુભ કર્મના ચતુઃસ્થાનક અનુભાગને ન માંધતાં દ્વિસ્થાનક અનુભાગને બાંધે છે અને જે શુભ કર્મ ખાંધે છે, તેના દ્વિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને આંધે છે ( આ યથાપ્રવૃત્તિકરણની પૂર્વ અવસ્થા કરતાં મહત્તા સૂચવે છે ). વળી સ્થિતિ બંધ પણ પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યેય કે સંખ્યેય ભાગે ન્યૂન એવો અન્ય સ્થિતિબંધ બાંધે છે. અપૂર્વકરણના સંબંધમાં તો તે કરણમાં પ્રવેશ કરતાંની સાથેજ અર્થાત્ તે કરણના પ્રથમ સમયમાંજ જીવ સ્થિતિ-ઘાત, રસ–ઘાત, ગુણ-શ્રેણિ, અને અન્ય ( અપૂર્વ ) સ્થિતિબંધનો સમકાલે પ્રારંભ કરે છે. અનિવૃત્તિ-કરણ—— અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તમાં તેનાથી અધિક અંશે શુદ્ધ એવો અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ અધિક શુદ્ધતાને લઈને તો અપૂર્વકરણથી અનિવૃત્તિકરણને ભિન્ન ગણવામાં આવે છે. કહેવાની મતલખ એ છે કે યથાપ્રવૃત્તિકરણરૂપ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઋષભપંચાશિકા, [ શ્રીધનપાણ આત્માના અધ્યવસાય કરતાં અપૂર્વકરણ વિશેષ શુદ્ધ છે અને તેનાથી પણ અનિવૃત્તિકરણ અધિકાંશે શુદ્ધ છે. આ ‘શુદ્ધતા’ શું છે તેના સંબંધમાં અત્ર એટલુંજ કહેવું ખસ છે યથાપ્રવૃત્તિકરણથી જીવ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેના કષાયોનો અનુભાગ મન્દ થતો જાય છે અને તેમ થવાથી ઉત્તમોત્તમ કાર્ય કરવા તરફ તે વધારે ને વધારે પ્રોત્સાહિત અને છે. અનિવૃત્તિકરણ એ તૃતીય અર્થાત્ અંતિમ કરણ છે અને જેવું આ કરણનું નામ છે તેવુંજ તેનું કામ છે, અનિવૃત્તિકરણનો સાધારણ અર્થ તો એ છે કે કાર્ય કર્યા વિના નહિ પાછા વળનારૂં સાધન'; પ્રસ્તુતમાં તેનો અર્થ એવોજ થાય છે અને તે બીજો કોઈ નહિ પણુ એજ કે ‘સમ્યક્ત્વને પ્રાપ્ત કરાવ્યા વિના નહિ રહેનારો આત્માનો અધ્યવસાય. આ અનિવૃત્તિકરણના પ્રાબલ્યથી ‘અન્તરકરણ’ મને છે. આ ‘અન્તરકરણ' એટલે શું તે હવે વિચારવામાં આવે છે. અન્તર્ર–કરણ આત્મા અનિવૃત્તિકરણના સામર્થ્યને લઈને અર્થાત્ આ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દ્રવ્યો કે જે અહુ લાંબા કાળની ( પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા) હતાં તેના બે વિભાગ પાડે છે. આ પ્રમાણે અતિદીધ કાળની સ્થિતિ ધરાવનારાં મિથ્યાત્વ-મોહનીય કર્મના પુંજમાંનો કેટલોક ભાગ અન્તર્મુહૂર્ત સુધીમાં ભોગવાઈ જાય વેદાઈ જાય—ખપી જાય એવો અને છે, જ્યારે ખાકીનો મોટો ભાગ અતિદીર્ઘ સ્થિતિવાળો ( અર્થાત્ પૂર્વોક્ત પલ્યોમપના અસંખ્યેય ભાગે ન્યૂન એવી એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો) કાયમ રહે છે. આ પ્રમાણે મિથ્યાત્વ–મોહનીય–કર્મનાં દ્રવ્યોનું એ વિભાગોમાં વિભક્ત થવું-બે વિભાગોમાં વિભક્ત થયેલ કર્મ-દ્રવ્યોની સ્થિતિમાં અંતર પડવું તે ‘અન્તરકરણ’ કહેવાય છે. અન્તરકરણમાં પ્રવેશ— અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયમાં પ્રવર્તતો આત્મા આ ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેવ મિથ્યાત્વસોહનીય કર્મ-દ્રવ્યોને વેદી નાંખે છે-અનુભવી નાખે છે-તેનો ક્ષય કરે છે; જ્યારે બાકીનાં અતિદીર્ઘ સ્થિતિવાળાં મિથ્યાત્વ–મોહનીય કર્મ-દ્રવ્યના મોટા વિભાગને ભસ્મચ્છન્નાગ્નિવત્ (જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે છે તેમ) ઉદયમાં ન આવે અંતર્મુહૂર્ત સુધી તો ભોગવવા નજ પડે એવી રીતે દબાવી મૂકે છે. પેલાં અન્તર્મુહૂર્તવેદ્ય કર્મ-દ્રવ્યો જ્યારે તમામ વેદી લેવાય છે કે તેજ ક્ષણે—તેજ સમયમાં અન્તરકરણમાં પ્રવેશ થાય છે અર્થાત્ તે ક્ષણમાં મિથ્યાત્વ-મોહનીય કર્મનો જરા પણ 'વિપાક-ઉત્ક્રય કે “પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ જાતનો ઉય નહિ હોવાથી સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યક્ત્વનો પ્રાર્દુભાવ થાય છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી રહે છે. કેમકે અન્તરકરણનો કાળ અન્તર્મુહૂર્તનોજ છે. વિશેષમાં અંતરકરણમાં રહ્યો થકો જીવ દેશવિરતિ કે સર્વવિરતિને પણ પામી શકે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયને પ્રાપ્ત થતાં પ્રાણી પ્રતિ સમય વિશુદ્ધ પરિણામને પામતો થકો બહુ કર્મોને ખપાવે છે અને તેમાં ખાસ કરીને જે મિથ્યાત્વ ૧-૨ રસ સહિત પ્રદેશોનો ઉદય તે વિપાક ઉદય' અને માત્ર પ્રદેશોનો ઉદય તે પ્રદેશ ઉદય ' કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ऋषभपञ्चाशिका. ૨૧ મોહનીય કર્મો ઉદયમાં આવ્યાં હોય તેને વેદી નાખે છે, અને જે ઉદયમાં ન આવ્યાં હોય અર્થાત્ ઉદીરણાદિક 'કરણ દ્વારા પણ જેને (વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ ) ઉદયાભિમુખ બનાવી શકાય તેમ ન હોય તેને દબાવી રાખે છે અર્થાત પારિભાષિક શબ્દમાં કહીએ તો તેને ઉપશમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ પાડી અન્ડરકરણ કરે છે અને એવી જ સ્થિતિમાં અન્તર્મુહૂર્ત સુધી રહે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ઉપર્યુક્ત અન્તર્મુહર્તવેદ્ય મિથ્યાત્વ-દલિકનું જ્યાં સુધી જીવ વેદન કરતો હોય ત્યાં સુધી તે તે મિથ્યાષ્ટિજ કહેવાય, પરંતુ આ દલિકોને વેદી નાખ્યા બાદ અર્થાત અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછીનો અન્તર્મુહર્તનો કાળ વીત્યા બાદજ અંતરકરણના પ્રથમ સમયમાં તે (ઉપશમ– સમ્યકત્વ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ વનમાં દાવાનલ લાગ્યો હોય અને તે દાવાનલ પ્રસરતાં પ્રસરતાં જ્યારે ઉખર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઈ જાય છે–શાંત બની જાય છે, તેમ પ્રસ્તુતમાં પણ મિથ્યાત્વવેદનરૂપ દાવાનલ પણ અન્ડરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઈ જાય છે અર્થાત્ “ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં આનન્દની વૃષ્ટિ આપણે જોઈ ગયા તેમ અન્ડરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વ–મોહનીયકર્મનો અલ્પશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિદીર્ધ સ્થિતિવાળાં તાદશ કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઈને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત રાગ–ષની ઉપશમ અવસ્થાને લઈને આત્માને પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મ ઋતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઈકે તેને શીત જળનું પાન કરાવે તેમજ તેના આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે ત્યારે તેને કેટલો આફ્લાદ થાય વાર તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ઉગ્ર ગ્રીમ ત્રિમાં જન્મ-મરણાદિક રૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતા એવા ભવ્ય જીવરૂપ વટેમાર્ગને અંતરકરણરૂપ શીતળ છાયા દષ્ટિગોચર થાય, ત્યારે તે તે તરફ હર્ષઘેલો થઈને દોડે એમાં શું નવાઈ? અને ત્યાં જતાંજ-અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાંજ ચંદનથી પણ અનેકગણા ૧ કરણ એ જીવના વીર્ય-વિશેષનું નામ છે. આવાં કરણે આઠ છે–(૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉદ્વર્તનાકરણ, (૪) અપવર્તનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમકરણ, (૭) નિધત્તિકરણ અને (૮) નિકાચનાકરણ. આ આઠના સ્વરૂપ સાથે અત્ર આપણને સંબંધ નહિ હોવાથી તે વિષે ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેના જિજ્ઞાસુએ શ્રીશિવશર્માચાર્યવૃત કમ્મપયડી નામનો ગ્રન્થ જોવો. ઉદય-કાલને નહિ પ્રાપ્ત થયેલા એવા કર્મ-પુગલોનો ઉદયાવલિકામાં પ્રવેશ થવો તે ઉદીરણા છે. અને આ પ્રમાણે કાર્ય કરવામાં સાધનભૂત એવો આત્માને પરિણામ તે ઉદીરણા-કરણ છે. અર્થાત જે વીર્ય-વિશેષ પરિણતિ વડે ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલાં કર્મ-દલિકને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય–તેને ઉદીરાય તે ઉદીરણા–કરણ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઋષભપંચાશિકા, [ શીખનાશીતળ એવા સમ્યત્વરૂપ ઘનસાર (ચન્દન)થી તેને આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું? આવે સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દષ્ટિપાત પણ કરી શકતાં નથી એ કહેવાનું બાકી રહે છે ખરું કે? રણસંગ્રામમાં જય મળતાં વીર પુરૂષને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણે-અરે તેથી પણ વધારે આનંદ આત્મા આ સમ્યકત્વ મેળવતાં અનુભવે છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી. કેમકે અનાદિકાલથી પ્રતિ સમય તીવ્ર દુઃખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણુ ખુશી ખુશી ન થઈ જાય વાર? જન્મથીજ જે અંધ હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય-આ સમગ્ર વિશ્વને અવલોકવાની તેને તક મળે, ત્યારે તે આનંદિત થઈ જાય, તો પછી અનાદિકાલથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગદર્શનરૂપ નેત્રો મળે, ત્યારે તેના વર્ષમાં કંઈ કચ્ચાસ રહે ખરી કે ? અંતરકરણમાં વર્તતા છવની પ્રવૃત્તિ – અંતરકરણમાં પ્રવેશ થતાં જ જીવ પ્રથમ તો સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અન્તર્મુહર્ત સુધી તે ત્યાં રહીને શું કાર્ય કરે છે તે હવે જોઈએ. આ સમય દરમ્યાન જીવ પેલાં અત્યાર સુધી દાબી રાખેલાં–ઉપશમાવેલાં અતિદીર્ઘ સ્થિતિવાળાં મિથ્યાત્વ–મેહનીય કર્મદ્રવ્યોને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરવાથી ઉપર્યુક્ત કર્મ-દ્રવ્યોમાંથી જે કર્મ-દ્રવ્યો સર્વથા શુદ્ધ બની જાય છે, તેને “સમ્યકત્વ–મેહનીય એવું નામ આપવામાં આવે છે; જે અર્ધ-શુદ્ધ બને છે તેને “મિશ્ર–મોહનીય” તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધને અશુદ્ધજ રહી જાય છે તેને “મિથ્યાત્વ-હનીય કહેવામાં આવે છે (અને આમ કહેવું એ તો સ્વાભાવિક જ છે કેમકે એનું એ અસલ નામજ છે). જેમ અતિમલિન કાચ બહારથી આવતા પ્રકાશને રોકી રાખે છે, કિન્તુ તેજ કાચને મેલ દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવે, તો પછી તે આ પ્રકાશનો પ્રતિબન્ધક રહેતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયરૂપ કાચનો મિથ્યાત્વરૂપ મેલ દૂર કરી તેને શુદ્ધ બનાવવામાં આવે, ત્યારે તે સમ્યકત્વરૂપ પ્રકાશને અંદર આવતાં જ અટકાવે, એ દેખીતી વાત છે. મિથ્યાત્વમેહનીયના ત્રણ વિભાગ ઉપર જોયું તેમ ઔપશમિક સભ્યત્વમાં વર્તતો આત્મા મિથ્યાત્વ-મોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ ત્રણ વિભાગો કરે છે. આ સંબંધમાં જૈન શાસ્ત્રોમાં જે વસ્ત્ર, જળ અને મદનકોદ્રવાનાં એમ ત્રણ દષ્ટાન્ત આપવામાં આવે છે, તે તરફ હવે દૃષ્ટિપાત કરીએ. જેમ કોઈ મલિન વસ્ત્રને ધોવામાં આવે, તો તે નિર્મળ–સ્વચ્છ બની જાય; કોઈક એવું વસ્ત્ર ધોવાતાં તે અર્ધ શુદ્ધ બને; અને કોઈક વસ્ત્ર એવું પણ હોય કે ધોયા છતાં પણ તે મલિનજ રહે, તેમ પ્રસ્તુતમાં સમજી લેવું. એવી જ રીતે કેટલુંક મલિન જળ સ્વચ્છ થાય, કેટલુંક નિર્મળ તથા મલિન અર્થાત્ મિશ્ર રહે અને કેટલુંક જળ મલિનજ રહે, એ બીજું દૃષ્ટાન્ત છે. મદન કોદ્રવાને ધોવાથી તેમાંના કેટલાક સંપૂર્ણ મયણા રહિત થાય, કેટલાક થોડે ઘણે અંશે મયણું સહિત રહે અને કેટલાક તો સર્વથા મયણા સહિતજ રહે, એ ત્રીજું દૃષ્ટાન્ત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. પથમિક સભ્યત્વની પ્રાપ્તિ પછીનો જીવનો પરિણામ આપશમિક સમ્યકત્વને અંતર્મુહૂર્તને કાલ વીત્યા બાદ ઉપર્યુકત આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ ત્રણ વિભાગોમાંથી જે દ્રવ્યનો ઉદય થાય, તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે. અર્થાત્ જે શુદ્ધ દ્રવ્યનો ઉદય થાય, તો આત્મા “ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, જે મિશ્ર દ્રવ્યનો ઉદય થાય, તો તે “મિશ્રદષ્ટિ બને છે; અને જે અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે, તો તો તે ફરીથી “મિથ્યાષ્ટિ થાય છે. - અત્ર ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત તો એ છે કે ઉપશમ-સમ્યકત્વની મદદથી આત્મા જે મિથ્યાત્વમોહનીયના ત્રણ વિભાગે બનાવે છે, તેમાંથી ગમે તે એક તો અંતર્મુહુર્ત કાલ વીત્યા બાદ ઉદયમાં આવે છેજ અને તેમ થતાં તે તથાવિધ (અર્થાત્ ચોથા, ત્રીજા કે પહેલા) ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. કર્મગ્રન્થકારે અને સિદ્ધાન્તકારો વચ્ચે સમ્યકત્વ પર મતભેદ– (૧) અનાદિ મિથ્યાષ્ટિ પ્રાણી પ્રથમ ઔપશમિક સભ્યત્વને જ પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિ કાલથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વારજ જે સમ્યકત્વ પ્રાપ્ત કરે, તે તો ઔપશમિક સમ્યકત્વજ હોઈ શકે તેમજ વળી આ ઔપશમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત કાલ પૂર્ણ થયા બાદ શાયોપથમિક સમ્યકત્વ દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ તથા મિથ્યાષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પિકી યથાસંભવ કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ; કેમકે પશમિક સમ્યકત્વના સમય દરમ્યાન તે ઉપર્યુક્ત ત્રણ વિભાગે જરૂર કરે છેજ, આ વાત તેમજ પશમિક સમ્યકત્વની પ્રાપ્તિને જે પ્રકાર આપણે ઉપર જોઈ ગયા તે હકીકતના સંબંધમાં મતભેદ છે; કેમકે આ હકીકત તો કર્મગ્રન્થકારેનેજ માન્ય છે, જ્યારે સિદ્ધાન્તકારે એ બાબતમાં તેમનાથી જૂરો અભિપ્રાય ધરાવે છે. સિદ્ધાન્તકારોનું માનવું એમ છે કે અનાદિ મિથ્યાષ્ટિ પ્રાણી પ્રથમતઃ ઉપશમ-સમ્યકત્વને જ પ્રાપ્ત કરે એવો કંઈ અચળ નિયમ નથી; અર્થાત્ કોઈક અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપથમિક સભ્યત્વને તો કોઈક લાયોપથમિક સમ્યકત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અત્રે ધ્યાનમાં રાખવાનું કે જે પ્રાણી સિદ્ધાન્તકારોના મત મુજબ પ્રથમતઃ ઔપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તેનો પ્રકાર કર્મગ્રન્થકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે અર્થાત્ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયમાં પથમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતો આવે છે, પરંતુ વિશેષતા એ છે કે આ ઔપશમિક સભ્યત્વને અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવ મિથ્યાવહનીયના શુદ્ધ, અર્ધ-શુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગો-પુજે કરતો નથી. આથી કરીને નિર્મળ ઔપશમિક ભાવને અંતર્મુહર્ત કાલ પર્યતા અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે અર્થાત તેને લાયોપથમિક સમ્યકત્વ કે મિશ્રદષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિદ્ધાન્તકારો ઈલ્લિકાનું દૃષ્ટાન્ત રજુ કરે છે. - જે જીવ તથાવિધ સામગ્રીના અભાવને લઈને પ્રથમતા પશમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપથમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તે સંબંધમાં સિદ્ધારતકારે જે વિધિ બતાવે Page #57 -------------------------------------------------------------------------- ________________ અષભપંચાશિકા, [ શ્રીધરાણછે, તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે પ્રાણ પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણને અધિકારી બને છે અને ત્યાર બાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રન્થિને ભેદી નાખે છે અને એજ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વ મોહનીય દ્રવ્યના ત્રણ પુજે બનાવે છે અને ત્યાર પછી અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અન્તરકરણની મદદથી) આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજોમાંથી શુદ્ધ પુજનોજ અનુભવ કરે છે અર્થાત્ તે ક્ષાયોપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે અને આથી કરીને ઔપથમિક સભ્યત્વને અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સભ્યત્વને સ્વામી બને છે. આ પ્રમાણે આ મત-ભિન્નતા પરત્વે વિચાર કરતાં એ પણ લક્ષ્યમાં રાખવું આવશ્યક છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવજ શ્રેણિ વિનાનું જ પથમિક સમ્યકત્વ પામે એ વાત નિર્વિવાદ છે, કેમકે એ હકીકત તો સિદ્ધાન્તકારો તેમજ કર્મગ્રન્થકારો બન્નેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઈ શકે છે કે જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઈએ. કર્મગ્રન્થકારો અને સિદ્ધાન્તવાદીઓની વિચાર-ભિન્નતાનું બીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાયોપથમિક સમ્યક્ત્વયુક્ત મરણ પામે તે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ એ ચાર ગતિઓમાંથી કઈ ગતિમાં જાય? આ સંબંધમાં કર્મગ્રન્થકારે તો એમજ કહે છે કે તે જીવ દેવગતિમાંજ જાય છે અને તેમાં પણ વળી વૈમાનિક દેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાન્તકારે આ વાતથી જુદો અભિપ્રાય ધરાવે છે. તેઓ તો કહે છે કે તે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાંજ તે જાય છે, અને સમ્યકત્વ પણ તેની સાથે જાય છે; નરક ગતિમાં સાત નરકોમાંથી છઠ્ઠી નરક સુધી સમ્યકત્વને સાથે લઈને જવાય છે. વિચાર-ભેદનું ત્રીજું સ્થળ એ છે કે ગ્રન્થિ ભેદ્યા બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત પછી જે જીવ મિથ્યાત્વ દશામાં જાય અર્થાત મિથ્યાષ્ટિ સ્થાને જઈ પડે તે જીવ ત્યારે મિથ્યાત્વ દશાને લગતાં જે કર્મ બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ? આ સંબંધમાં સૈદ્ધાતિક સન્તો નકારમાં પ્રત્યુત્તર આપે છે અર્થાત એવી સ્થિતિવાળાં કમ ન બંધાય એમ તેઓ કહે છે; જ્યારે કર્મગ્રન્થકાર મહર્ષિઓ એમ કહે છે કે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળાં) ક બાંધવાને સંભવ નથી. હવે આ ઔપશમિક અને ક્ષાયોપશમિક સમ્યકત્વ પરત્વે જે વધુ વિચારો કરવાના છે, તેમાં કોઈ કોઈ સ્થલે આ બે સમ્યક્ત ઉપરાંત ક્ષાયિક સમ્યકત્વને પણ તે વિચારો લાગુ પડે તેમ છે, તેથી પ્રથમ ક્ષાયિક સમ્યત્વનું સિંહાવલોકન કરવું આવશ્યક છે. ૧ જે જીવને દેવ, નારકી કે મનુષ્ય તરીકે ઉલ્લેખ ન થઈ શકે તેને તિર્યંચ” કહેવામાં આવે છે. જુઓ સરસ્વતી-ભક્તામર (પૃ૦ ૭૩). ૨ આ પહેલાં શબ્દ ઉપર ભાર મૂકવાથી કદાચ એવો પ્રશ્ન ઊઠે ખરો કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી આયુષ્યને બંધ થાય, તો શું સમજવું? પરંતુ આ પ્રશ્નનો પ્રત્યુત્તર દેખીતો છે કે જે ગતિનું આયુષ્ય જીવ બાંધે તે ગતિમાં તે જાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ વિનિત્તા ] ऋषभपश्चाशिका. ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક સમ્યક્ત્વ એ ક્ષાયોપથમિક અને ઔપથમિક સભ્યત્વે કરતાં વધારે ઊંચા દરજજાનું છે. તેનું કારણ એ છે કે ક્ષાયોપશમિક સમ્યકત્વમાં મિથ્યાત્વ મેહનીય કર્મનો પ્રદેશઉદય રહેલો છે તેમજ વળી આ સમ્યત્વ દર્શનમોહનીયનાં શુદ્ધ પુદ્ગલોના ઉદયરૂપ છે (આથી આ સમ્યકત્વ પૌગલિક સમ્યકત્વ પણ કહેવાય છે), જ્યારે ઔપશમિક સમ્યકત્વમાં કે જે અપગલિક-આત્મિક સમ્યકત્વ છે તેમાં તો મિથ્યાત્વ મોહનીય કર્મનો પ્રદેશ-ઉદય પણ હોતો નથી; ક્ષાયિક સમ્યત્વમાં તો મિથ્યાત્વ મોહનીયાદિ કર્મનો કોઈ પણ જાતને ઉદય નથી એટલું જ નહિ, પરંતુ તે કર્મ સત્તામાં પણ નથી; અર્થાત્ અનન્તાનુબંધી (સૌથી ખરાબમાં ખરાબ) ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તેમજ સમ્યકત્વ–મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ–મોહનીયરૂપ દર્શનમોહનીયના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણે પુંજોનો સર્વથા ક્ષય છે. આ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકૃતિનો સમૂલ ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. વિશેષમાં ક્ષાયિક સમ્યક્ત્વની મહત્તા સંબંધી એમ પણ કહી શકાય કે ક્ષાયોપથમિક તેમજ ઔપશમિક સમ્યકત્વો કંઈ આત્માની સાથે સ્થાયી રહેતાં નથી, અર્થાત્ તેની પ્રાપ્તિ થયા પછી તે જતાં પણ રહે છે અર્થાત્ આત્મા કુસંગતિ વિગેરે કારણેને લઈને મિથ્યાત્વી પણ બની જાય છે, જ્યારે આ ક્ષાયિક સમ્યકત્વ તો આત્માને જાણે પરમ મિત્ર ન હોય તેમ તેનાથી એક ક્ષણ માટે પણ કવચિત્ જૂદું રહેતું નથી, પરંતુ મુક્તાવસ્થામાં પણ તે તેની સાથેજ જાય છે. પશમિક કે ક્ષાપશમિક સમ્યકત્વ તો અહિંઆ પાછળ રહી જાય છે; અર્થાત્ મુક્તાવસ્થામાં તેને સારૂ સ્થાન નથી. ઔપશમિક સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વ કેવી રીતે ચડિયાતું છે, તેનો બોધ થવામાં ઉપશમ” અને “ક્ષય” એ બેમાં શું ભિન્નતા છે તે જાણવું જરૂરી હોવાથી હવે તે વિચારવામાં આવે છે. ઉપશમ અને ક્ષયમાં તફાવત ઉપશમ અને ક્ષયમાં શું ફરક છે એ સ્પષ્ટ સમજાય તેટલા માટે તેનો ઉદાહરણ પૂર્વક વિચાર કરવો ઈષ્ટ છે. ધારો કે આપણી પાસે એક મલિન જળનું પાત્ર છે. થોડા સમય પછી આ તમામ મેલ જળની તળિયે બેસી જશે અને ત્યાર પછી આ જળ નિર્મળ દેખાશે. પરંતુ આ નિર્મળતા ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી જળ આ સ્થિતિમાં રહે ત્યાં સુધીજ; કેમકે ૧ કેટલાક આચાર્યોનું આ સંબંધમાં એમ માનવું છે કે આ વાત તો ઉપશમ-શ્રેણિવાળા ઉપશમસમ્યક્ત્વને જ લાગુ પડે છે; નહિ કે અન્યત્ર પણ; અર્થાત અન્યત્ર તે પ્રદેશ ઉદય સંભવે છે. જુઓ પ્રવચન-સારદ્વારની વૃત્તિ (પત્રાંક ૨૮૨). ૨ અત્ર એ કહેવું નિરર્થક નહિ ગણાય કે પ્રાથમિક ઉપશમ-સમ્યકત્વમાં અનન્તાનુબન્ધી ચારે કષાયો અને મિથ્યાત્વ મેહનીય એ પાંચનેજ ઉપશમ છે, જ્યારે ઉપશમ-શ્રેણિના ઉપશમ–સમ્યકત્વમાં ઉપર્યુક્ત ચારે કષાયો તેમજ દર્શનમોહનીયના મિથ્યાત્વમોહનીય ઉપરાંત મિશ્ર મોહનીય તથા સમ્યકત્વમોહનીય એનો પણ અર્થાત એકંદર સાતને “ઉપશમ છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં વિશેષતા એ છે કે તેમાં આ સાતેને “ક્ષય છે. ઋષભ૦ ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, [ sનાણજરા પણ આ જળની સ્થિતિમાં ખલેલ પહોંચતાં એ મેલના રજકણો પાછા સર્વત્ર પ્રસરી જવાના અને જે જળ નિર્મળ દેખાતું હતું તે પાછું અસ્વચ્છ માલૂમ પડશે. પરંતુ જે આ જળમાંથી તેની અસ્વચ્છતાનો સર્વથા નાશ કરવામાં આવે, તો પછી આ જળ આઘાત, પ્રત્યાઘાત કે એવી કોઈ પણ કિયાથી કદી પણ અસ્વચ્છ બને ખરું કે? તેવીજ રીતે પ્રસ્તુતમાં મેહનીયના સંબંધમાં આ વાત ઘટાવવામાં આવે છે. મોહનીય કર્મના રજકણો આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે તે પ્રદેશો સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલાં જળની નીચે બેસી ગયેલા રજકણે જળને કિંચિત્માત્ર ક્રિયાની અસર થતાં અલ્પ સમયમાં તમામ જળમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહનીય કર્મના રજકણો કારણ મળતાં સમસ્ત આત્મપ્રદેશોમાં પ્રસરી જાય છે, અર્થાત્ તે અમુક કાળ વીત્યા બાદ જરૂરજ પાછા ઉદયમાં આવે છે. પરંતુ જે મોહને સર્વથા ક્ષય કરવામાં આવ્યો હોય-આ મેહનીય કમોંના રજકણને આત્મપ્રદેશમાંથી હમેશને માટે હાંકી કાઢવામાં આવ્યા હોય, તો તેને કદી પણ પાછો ઉદય થાય ખરો કે? આ ઉપરથી એમ સમજી શકાય છે કે જેને ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યાર બાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂરજ ઉદયમાં આવે છે, જ્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હોવાને લીધે તેનો કદાપિ પણ ઉદય થવાને અલ્પાશે પણ સંભવ નથી. ઉદયાદિનું સ્વરૂપ– સાથે સાથે “ઉદય” અને “ક્ષપશમનું સ્વરૂપ પણ વિચારી લઈએ, તેમજ ઉપશમ અને ક્ષપશમની ભિન્નતા પણ જોઈ લઈએ. - જે કર્મ આપણે બાંધ્યું હોય તે કર્મનું ફળ ભોગવવું તે “ઉદય’ કહેવાય છે, અર્થાત તે કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજવું. “ક્ષયોપશમ શબ્દ ક્ષય અને ઉપશમ એ બેને બનેલો છે. આ હકીકત ક્ષયોપશમઅવસ્થા દરમ્યાન ઉદયમાં આવેલા કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય છે એ ઉપરથી ચરિતાર્થ થાય છે. ઉદયમાં આવેલા કર્મનો ઘાત કરવા પૂર્વક અનુદિત કર્મનો સર્વથા વિષ્કમ્ભ તે ઉપશમ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે ક્ષયોપશમમાં પ્રદેશઉદય રહેલો છે, જ્યારે આ ઉદયનો પણ ઉપશમમાં અભાવ છે. આ કારણને લઈને પણ ઔપથમિક સભ્યત્વ ક્ષાયોપથમિક કરતાં ઊંચી કોટિનું ગણી શકાય છે. ઉદય” અને “ક્ષય તો આઠે કર્મોના થાય છે. પરંતુ “ક્ષયોપશમ તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય એ ચાર ઘાતિકર્મનો જ હોઈ શકે છે અને તેમાં પણ વળી ‘ઉપશમ તો મોહનીય કર્મો જ હોઈ શકે છે. હવે પાછા પ્રસ્તુત વિષય ઉપર આવી જઈએ અને તેમ કરીને મિથ્યાત્વ મોહનીયાદિના ઉપશમ, ક્ષયપશમ અને ક્ષયથી ઉત્પન્ન થયેલા પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યકત્વ એ ત્રણના સંબંધમાં કેટલીક વિશેષતાનું અવલોકન કરીએ, આ વર્તમાનકાલમાં (પંચમ આરામાં) ક્યા ક્યા સમ્યકત્વને સંભવ છે?— આ વર્તમાન પંચમ કાલમાં ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણે સમ્યકત્વને સંભવ છે. પરંતુ ઉત્પત્તિ તે પૂર્વનાં બેનીજ છે, કેમકે શાસ્ત્રમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તો ચરમ તીર્થંકર મહાવીરસ્વામીના સમકાલીન મનુષ્યોને માટે બતાવવામાં આવી છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ર૭ વિવિતા ] ऋषभपश्चाशिका. અત્રે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમ્યકત્વથી અલંકૃત પ્રસહસૂરિ મહાત્મા આ પંચમ આરાના અંતમાં દેવગતિમાંથી ચ્યવને આ પૃથ્વી ઉપર જન્મ લેનાર છે, એ વાતથી સિદ્ધ થાય છે કે આ પંચમ આરામાં ક્ષાયિક સમ્યકત્વધારી વ્યક્તિને સર્વથા અસંભવ નથી. કયું સમ્યકત્વ સ્વભવનુંજ પરભવનુંજ કે ઉભય-સ્વરૂપી હોઈ શકે છે?— આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે પૂર્વે સ્વભાવનું અને પરભવનું સમ્યકત્વથી શું સમજવું તે જોઈ લઈએ. ધારો કે કોઈ મનુષ્ય તેના તે મનુષ્યભવમાં કોઈક પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તો આ તેનું સમ્યકત્વ સ્વભવનું ગણાય છે અને જે તે પૂર્વ ભવના સમ્યક્ત્વ સહિત મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય તો તેનું તે સમ્યકત્વ પરભવનું કહેવાય છે. (૧) ઔપશમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે કોઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલા પથમિક સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતો નથી. (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનુંજ હોય કે પરભવનુંજ હોય કે સ્વભવનું તેમજ પરભવ એમ બન્ને પ્રકારનું હોય, એ બાબતસર સિદ્ધાનિકો અને કર્મગ્રન્થકારો વચ્ચે વિચારભિન્નતા છે. સૈદ્ધાનિકોના મત પ્રમાણે સાત નરકોમાંની પ્રથમની છે નરકો સુધીના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું યા પરભવનું પણ હોઈ શકે છે, જ્યારે સાતમી નરકના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનુંજ હોઈ શકે છે. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે દેવગતિમાંના જીવોનું ક્ષાયોપથમિક સભ્યત્વ સ્વભવનું તેમજ પરભવનું એમ બન્ને પ્રકારે સંભવી શકે છે અને આ વાત તો મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોને પણ લાગુ પડે છે. કર્મગ્રન્થકારોની આ પરત્વે શું વિચાર ભિન્નતા છે તે સમજવાં તેમના મતમાંના ચાર નિયમ તરફ ધ્યાન આપવું ઉચિત છે. (ક) તિર્યંચ કે મનુષ્ય એ બેમાંથી કોઈ પણ ક્ષાયોપશમિક સમ્યકત્વ સહિત તો વૈમાનિકગતિ સિવાય અન્યત્ર જતાજ નથી. (ખ) “અસં ખેય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક ગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ તેવા મનુષ્યો મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ આવેલા હોય છે. (ગ) નારક જીવો મરીને તર ૧ આ વિષય પ્રવચન-સારદ્વારના ૧૪૯ મા દ્વારની વૃત્તિમાં તેમજ પ્રશ્નોત્તર-સાર્ધશતક ગ્રન્થમાં પણ નજરે પડે છે. ૨ ઉપશમ-શ્રેણિમાં મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવને અપર્યાપ્તાવસ્થામાં પરભવનું ઔપશમિક સમ્યકત્વ હોય છે એવો મતાન્તર છે. ૩ આ ઉપરથી સમજી શકાય છે કે ક્ષાયોપથમિક સભ્યત્વ સહિત જીવ મરીને સાતમી નરકમાં જઈ શકે નહિ. ૪ આ ચાર નિયમોમાંથી પ્રથમ તેમજ અન્તિમ એ બે નિયમો સૈદ્ધાન્તિકોને માન્ય નથી, પરંતુ બાકીના બે નિયમો માન્ય છે. ૫ જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પૂર્વ કોટિ યાને એક કરોડ પૂર્વ (૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્વ થાય છે, અર્થાત પૂર્વ ૭૫૬૦૦૦૦૦૦૦૦૦૦) થી અધિક હોય તેને સંખેય વર્ષના આયુષ્ય વાળા ન કહેતાં “અસંખ્યય” વર્ષના આયુષ્યવાળા કહેવામાં આવે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્રકષભપંચાશિકા [શીપનreતજ નરક–ગતિ કે સ્વગતિમાં ઉત્પન્ન થતા નથી અને તેવી જ રીતે દેવતાઓ ચ્યવને-મરીને તરતજ સ્વર્ગ–ગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. (ઘ) નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ એમાંથી કોઈ પણ જીવ ક્ષાયોપશમિક સમ્યકત્વને સાથે લઈને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતો નથી.' આ ચાર નિયમોને લક્ષ્યમાં રાખવાથી જોઈ શકાય છે કે વૈમાનિક દેવો તથા સંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો એ બેજ વર્ગોનું ક્ષાયોપથમિક સમ્યકત્વ પરભવનું સંભવે છે; કારણ કે મનુષ્ય સમ્યકત્વયુક્ત મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય ત્યારે તેને—તે દેવને પરભવનું સમ્યત્વ છે. તેવી જ રીતે જે દેવ સમ્યકત્વયુક્ત મરીને મનુષ્ય થાય ત્યારે તેને-તે મનુષ્યને પરભવનું સમ્યકત્વ છે. આ વાત સ્પષ્ટ રીતે સમજાય તેટલા માટે નીચેના શબ્દો ઉમેરવામાં આવે છે. આપણે જોઈ ગયા તેમ ત્રીજા નિયમ ઉપરથી નરકમાં અને વર્ગમાં જનારા તરીકે તો તિર્યંચ-મનુષ્યોજ સિદ્ધ થાય છે. આથી, તેમજ પહેલા નિયમને લઈને એટલે કે તિર્યંચ-મનુષ્યો ક્ષાયોપશમિક સભ્યત્વ સહિત નરકમાં ઉત્પન્ન થાય નહિ, એ ઉપરથી સમજી શકાય છે કે નારક જીવને પરભવનું ક્ષાયોપશમિક સમ્યકત્વ હોય નહિ. તે જ પ્રમાણે પહેલા અને ત્રીજા નિયમોને લઈને ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષ્ક એ દેવતાઓને તેમજ બીજા અને ચોથા નિયમોને લીધે અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચોને પણ પરભવનું સમ્યકત્વ હોય નહિ. અર્થાત્ આ જીવોને સ્વભાવનુંજ ક્ષાયોપથમિક સમ્યકત્વ સંભવી શકે છે. સંજ્ઞી તિર્યંચોનું પણ સમ્યકત્વ પરભવનું હોઈ શકે નહિ એ વાત પહેલા અને ચોથા નિયમો વિચારવાથી સમજી શકાય છે. (૩) ક્ષાયિક સમ્યકત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર કોઈ પણ ગતિમાં સ્વભવનું હોતું જ નથી. વિશેષમાં સાત નરકો પૈકી છેલ્લી ચાર નરકના જીવોને તેમજ સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્થને તથા ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષ્ક એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી એવો નિયમ છે, આથી કરીને પ્રથમની ત્રણ નરકભૂમિના જીવોનું તેમજ વૈમાનિક દેવોનું ક્ષાયિક સમ્યકત્વ પર-ભવનું સમજવું. અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને તેમજ તેવા તિર્યંચોને પણ પર-ભવનું જ ક્ષાયિક સમ્યકત્વ હોય છે એવો નિયમ છે. આથી સંખ્યય વર્ષના આયુષ્યવાળા (સંશી) મનુષ્યોને સ્વ-ભવનું અને પર-ભવનું એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યકત્વ સંભવે છે. ક્ષાયિક સમ્યકત્વી કઈ ગતિમાં જાય?– પ્રસંગોપાત્ત એ વાત વિચારવામાં આવે છે કે ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી તે મનુષ્ય કઈ ગતિમાં જાય છે. આ પ્રશ્નનો વિચાર કરતાં પહેલાં એ જાણવું આવશ્યક છે કે આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તે પૂર્વે આગામિ ભવનું આયુષ્ય બંધાઈ ગયું છે કે નહિ? જે ૧ આ વાત વિચારણીય છે. કેમકે અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચને ક્ષાપથમિક સમ્યક્ત્વ હોય છે. જુઓ છઠ્ઠા કર્મ-ગ્રન્થની ૨૩ મી અને ૩૩ મી ગાથા. ૨ આ દેવ મરીને મનુષ્ય જ થાય, એ વાત ત્રીજા અને ચોથા નિયમે ઉપરથી જોઈ શકાય છે. ૩ શું સની તિર્યંચો સંખ્યય વર્ષનાજ આયુષ્યવાળા હોય છે એવો પ્રશ્ન અત્ર ઉઠાવવાની કંઈ જફરજ નથી. કેમકે તિર્યંચ ગતિમાંના કોઈ પણ જાતના જીવને પરભવનું ક્ષાયોપથમિક સભ્યત્વ ઘટી જ શકે નહિ, એ વાત તે ચોથા નિયમ ઉપરથી સુતરાં સમજી શકાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ દિતિ] ऋषभपश्चाशिका. આવું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તો જે ગતિના આયુષ્ય સંબંધી બંધ થયો હોય, તે ગતિમાં જવું પડે અને તે પણ બીજી કોઈ ગતિ નહિ પણ ત્રણ નરક, વૈમાનિક દેવગતિ અને અસંખ્ય વર્ષાયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાંનીજ કોઈ પણ ગતિ સમજવી. અને જે પરભવનું આયુષ્ય ન બંધાયું હોય, તો તો ક્ષાયિક સમ્યકત્વધારી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપીને સર્વોત્કૃષ્ટ પંચમ ગતિને અર્થાત્ તેજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે. ક્ષાયિક સમ્યકત્વ કેટલા ભવમાં મોક્ષે જાય?— આપણે ઉપર જોઈ ગયા તેમ જે પરભવના આયુષ્યનો બંધ થયો ન હોય, તો તો તેજ ભવમાં ક્ષાયિક સમ્યકત્વધારી મોક્ષે જાય, નહિ તો જે ભવમાં આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે ભવથી ઘણું ખરું તો ત્રીજે ભવે કે ચોથે ભવે જરૂરજ મોક્ષે જાય અને કવચિત પાંચમે ભવે પણ જાય. પરંતુ આથી વિશેષ ભવો તો તેને નજ કરવા પડે એ નિઃસંદેહ વાત છે. છેક પાંચમે ભવે મુક્તિ-રમણને વરનારા તરીકે શાસ્ત્રમાં શ્રીકૃષ્ણ વાસુદેવ અને દુષ્પસહસૂરિજીનાં બે ઉદાહરણ મોજુદ છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એ કર્મપ્રકૃતિની ૩૨ મી ગાથાના વિવરણમાં બન્ને ઉદાહરણો વિષે ઉલ્લેખ કર્યો છે, તેમજ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં (આઠમા પર્વના અગ્યારમા સર્ગના ૫૧-૫ર શ્લોકોમાં) કૃષ્ણ વાસુદેવ સંબંધી એ વાતનો નિર્દેશ કર્યો છે. વિશેષમાં આ બાબત ઉપર વસુદેવહિચ્છી પણ પ્રકાશ પાડે છે. શ્રીદુપ્રસહસૂરિના પાંચ ભવો એ તો જાણીતી વાત છે કે પ્રસહસૂરિ પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વયુક્ત આ વર્તમાન પંચમ આરાના અંતમાં દેવલોકમાંથી ઍવીને અત્ર ઉત્પન્ન થનારા છે અને અહિંથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં અને ત્યાંથી પાછા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ મોક્ષે જનાર છે. વિશેષમાં આપણે જોઈ ગયા તેમ મનુષ્યભવમાંજ આ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ સંભવે છે, તો દેવલોકમાંથી ચ્યવને દૂષ્પસહસૂરિ તરીકે જન્મ લેનારા તે આચાર્ય, દેવલોકમાં ક્ષાયિક સભ્યત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેનાજ ભવમાં ઉપાર્જન કરેલું હોવું જોઈએ અર્થાત (૧) આ મનુષ્ય તરીકેને ભવ, ત્યાર બાદ (૨) દેવ તરીકેનો, ત્યાર પછી (૩) મનુષ્યને, (૪) પછીથી દેવને અને અંતમાં (૫) મનુષ્યનો એમ તેમના પાંચ ભવો છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચ ભ– કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ વાસુદેવ તરીકેના ભાવથી પાંચમે ભવે મોક્ષે જશે, એ વાત પણ સમજી શકાય તેમ છે. જેમકે કૃષ્ણ વાસુદેવ એના એ ભવમાંથી ત્રીજી નરકમાં અને ત્યાંથી ૧ ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યા પૂર્વે જો દેવ કે નરક ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ ત્રીજે ભવે મોક્ષે જાય. અને જે જીવે અસંખ્યય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા બાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તે જીવ ચોથે ભવે મોક્ષે જાય, કેમકે યુગલકો મરણ પામીને પ્રાયઃ દેવગતિજ પામે અને ત્યાંથી અવી મનુષ્ય થઈ મોક્ષે જાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા [ શ્રીધનાજી મનુષ્યગતિમાં, ત્યાંથી વળી મરણ પામીને વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચવીને આ ભારતવર્ષમાં ગંગાદ્વાર પુરના સ્વામી જિતશત્રુ રાજાના અસમ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને તે ભવમાં તીર્થંકરનામકર્મના વિપાકોદયનો અનુભવ કરી મોક્ષે સિધાવશે. સમ્યક્ત્વના પ્રકારો શાસ્ત્રમાં સમ્યક્ત્વના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે. જેમકે સમ્યક્ત્વ એક, બે, ત્રણ, ચાર અને પાંચ પ્રકારનું પણ સંભવે છે. જિનેશ્વરોએ પ્રરૂપિત કરેલાં તત્ત્વો પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમ્યક્ત્વ છે. અર્થાત્ ભગવતીસૂત્રમાં કહ્યું છે તેમ “ તમેવ સર્ચ નિશ્ચંદ્ર ન નિભેદિ વેચ ' એટલે કે સકલ દોષરહિત અને સમસ્ત ગુણ સંપન્ન એવા જિનેશ્વરોએ જે તત્વ પ્રકાશ્યું છે તે સહજ છે, એવી ચિરૂપ સમ્યક્ત્વ તે આ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના બે પ્રકારો ત્રણ રીતે પડે છેઃ—(૧) દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ; (૨) નિશ્ચય-સમ્યક્ત્વ અને વ્યવહાર-સમ્યક્ત્વ; અને (૩) નિસર્ગ-સમ્યક્ત્વ અને અધિગમ-સમ્યક્ત્વ. દ્રવ્ય-સમ્યક્ત્વ અને ભાવ-સમ્યક્ત્વ--- ૩૦ જિનેશ્વરે પ્રરૂપેલાં તત્ત્વા સત્યજ છે એ વાતનો પરમાર્થ નહિ જાણવા છતાં પણ શ્રદ્ધા કરનારાના સમ્યક્ત્વને ‘દ્રવ્ય-સમ્યક્ત્વ’ સમજવું. પરંતુ પરમાર્થના જાણકારના સંબંધમાં તો આવું સમ્યક્ત્વ ‘ ભાવ-સમ્યક્ત્વ ” સમજવું; કેમકે આ ભાવ-સમ્યક્ત્વધારી પ્રાણી જીવાદિક સસ પદાર્થોને નય, નિક્ષેપ, સ્યાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને ત્યાર પછી તેને વિષે શ્રદ્ધા રાખે છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે ત્રણ પ્રકારનાં સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો દ્રશ્યસમ્યક્ત્વમાં સમાવેશ થાય છે જ્યારે ઔપમિક અને ક્ષાયિકનો ભાવ-સમ્યક્ત્વમાં અંતર્ભાવ થાય છે, કેમકે પ્રથમ સમ્યક્ત્વ તો પૌદ્ગલિક છે, જ્યારે બાકીનાં એ તો આત્મિક છે એમ માનવું ભૂલ ભરેલું છે, કેમકે ‘દ્રવ્ય ’ સમ્યક્ત્વમાંના ‘ દ્રવ્ય ’શબ્દથી અત્ર ‘પુદ્ગલ' અર્થ કરવાનો નથી. વળી આ દ્રવ્ય-સમ્યક્ત્વ અપ્રમત્ત નામના સાતમા ગુરુસ્થાનકમાં પણ સંભવે છે. નિશ્ચય-સમ્યક્ત્વ અને વ્યવહાર–સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્માના શુદ્ધ પરિણામને ‘નિશ્ચય-સમ્યક્ત્વ’ જાણવું. આત્મા અને તેના ગુણો કંઈ જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે; કેમકે અભેદ પરિણામે પરિજીત થયેલો આત્મા તે તદ્ગુણ રૂપજ કહી શકાય. જેવું જાણ્યું તેવોજ ત્યાગભાવ જેને હોય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હોય તેવા સ્વરૂપોપયોગી જીવનો આત્મા તેજ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદભાવે શરીરમાં રહ્યો છે, માટે રક્ષત્રયના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને ‘નિશ્ચય-સમ્યક્ત્વ' કહીએ. સાધુ-દર્શન, જિન-મહોત્સવ, તીર્થ યાત્રાદિક હેતુથી ઉત્પન્ન થતાં સમ્યક્ત્વને ‘વ્યવહાર–સમ્યક્ત્વ’ કહેવામાં આવે છે. ખાકી રહેલાં નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વનો વિચાર કરતાં પૂર્વે નિસર્ગ અને અધિગમના અર્થ વિચારી લઇએ. ૧ આચા— तदेव सत्यं निःशङ्कं यत् जिनैः प्रवेदितम् । Page #64 -------------------------------------------------------------------------- ________________ વિરતિ ] ऋषभपश्चाशिका. પરના ઉપદેશની નિરપેક્ષતાને નિસર્ગ કહેવામાં આવે છે, જ્યારે પરના ઉપદેશની અપેક્ષા તે અધિગમ કહેવાય છે. “નિસર્ગ શબ્દનો અર્થ “સ્વભાવ થાય છે. તેથી નિસર્ગ-સમ્યકત્વનો અર્થ સ્વાભાવિક સમ્યકત્વ અર્થાત્ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ સભ્યત્વે એમ થાય છે. આથી કોઈને શંકા ઉત્પન્ન થાય કે સ્વાભાવિક રીતે વળી સમ્યકત્વ મળે ખરું કે? આના સમાધાનાર્થે ત્રણ દૃષ્ટાંતો વિચારીએ. ધારો કે કોઈ વટેમાર્ગ ભૂલો પડ્યો છે તો એ બનવા જોગ છે કે ભમતાં ભમતાં પણ અર્થાત્ કોઈને પણ માર્ગ પૂછળ્યા વિના પણ તે ખરા માર્ગ ઉપર આવી જાય. કોઈકની બાબતમાં એમ પણ બને કે તે ગમે તેટલો પોતે પ્રયત્ન કરે તો પણ ખરો રસ્તો તેને જડેજ નહિ. જ્યારે ખરા માર્ગનો જાણકાર કોઈ મળી આવે અને તે દ્વારા તેને યથાર્થ માર્ગનું ભાન થાય, ત્યારે તેનું કાર્ય સરે. આ પ્રમાણે જવરથી પીડિત હોય એવા કોઈ પુરૂષનો જવર ઔષધિના સેવન વિના પણ જતો રહે અને કોઈક વખતે એમ પણ બને કે ઔષધિનું પાન કર્યાથીજ તેને તે જ્વર જાય. એવી રીતે એમ પણ બનવા જોગ છે કે કોદ્રવ નામનું ધાન્ય ઘણુ કાલે સ્વયમેવ નિર્મદન (મયણ રહિત) બની જાય અથવા તો છાણ વિગેરેના પ્રયોગથી તે તેવું બને. આ દૃષ્ટાંતો ઉપરથી જોઈ શકાય છે કે પરની અપેક્ષા વિના પણ કાર્યસિદ્ધિ થઈ શકે છે. આ પ્રમાણે સમ્યવત્ની પ્રાપ્તિ (૧) સ્વાભાવિક રીતે–અરે ખુદ તીર્થંકરની પણ સહાય લીધા વિના અથવા તો (૨) સદ્ગુરૂના ઉપદેશથી પણ થઈ શકે છે. પ્રથમ પ્રકારથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વને “નિસર્ગ-સમ્યકત્વ અને દ્વિતીય પ્રકારથી મળેલ સમ્યકત્વને અધિગમસમ્યફત્વ સંબોધવામાં આવે છે. અર્થાત્ કોઈ શુકલપક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત, શરમાવર્તિ, ચરમકરણ એવો ભવ્ય જીવ સહેજે આપોઆપ ઉહાપોહ કરતાં જે સભ્યત્વ સંપાદન કરે તે ‘નિસર્ગ-સમ્યત્વ' છે, જ્યારે પૂર્વોત કાલાદિક યોગ્યતા હોવા છતાં પણ સલ્લુરૂના ઉપદેશનું શ્રવણ કર્યાથી જ જે જીવ અનાદિકાલની પોતાની ભૂલ મટાડી દેવ, ગુરૂ અને ધર્મના યથાર્થ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન્ બને, તેનું સમ્યત્વ “અધિગમ-સમ્યકત્વ” કહેવાય છે. સમ્યકત્વના ત્રણ પ્રકારે કારક, રોચક અને દીપક તેમજ ક્ષાપથમિક, પથમિક અને ક્ષાયિક એમ બન્ને પ્રકારે સભ્યત્વના ત્રણ ત્રણ ભેદો પડે છે. જિનેશ્વરે જેવા વિધિ-માર્ગ પ્રકાશ્યો છે તે વિધિમાર્ગને, જિનેશ્વરની આજ્ઞાના પરિપાલનપૂર્વક અમલમાં મૂકનારનું સમ્યકત્વ “કારક સમ્યત્વ કહેવાય છે. અર્થાત્ યથાર્થ તત્વ શ્રદ્ધાન પ્રમાણે આગમોક્ત શૈલીપૂર્વક દાન, પૂજા, વ્રત વિગેરે યોગ્ય આચરણ હોય તો તે “કારક સભ્યત્વ છે. આવું સભ્યત્વ વિશુદ્ધ ચારિત્રવાનને હોય છે. ૧ નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ એ બધા એકાઈક શબ્દો છે. ૨ જેને સંસારમાં અર્ધ પુગલ-પરાવર્તન કરતાં ઓછો કાળ પરિભ્રમણ કરવાનું બાકી રહેલું હોય તે જીવને “શુકલપક્ષી” કહેવામાં આવે છે, જ્યારે એથી વિપરીત પ્રકારના જીવને “કૃષ્ણપક્ષી” કહેવામાં આવે છે. શુક્લપક્ષીનું સ્થલ સ્વરૂપ વીર-ભક્તામર (પૃ૦ ૮૪-૮૫)માંથી મળી શકશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ગષભપંચાશિકા [ શ્રીધનધર્મને વિષે રૂચિમાત્ર કરે, શ્રીચિનોક્ત ધર્મ પ્રમાણે ક્રિયા કરવાની ઈચ્છા રાખે, પરંતુ ભારે કમી હોવાથી તેવાં અનુષ્ઠાન કરી ન શકે, તેને “રોચક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું જાણવું. અર્થાત્ યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારૂં સમ્યત્વ રોચક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. શ્રેણિક નૃપતિને આવું સભ્યત્વ હતું. પોતે મિથ્યાદિષ્ટિ અભવ્ય કે દુર્ભવ્ય હોવા છતાં પણ અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવંત કરે અન્ય જીવો ઉપર તવન યથાર્થ પ્રકાશ પાડે તે જીવનું સમ્યકત્વ “દીપક સમ્યકત્વ છે. દીપક સમ્યક્ત્વધારીને અંતરંગ શ્રદ્ધા હોય નહિ; તે તો દાંભિક વૃત્તિએ કાર્ય કરે, પરંતુ તેમ છતાં પણ તે બીજાઓ ઉપર તત્વને યથાર્થ પ્રકાશ પાડે, એ તેની ખુબી છે. મિથ્યાત્વથી વાસિત હદયવાળો હોઈ કરીને પણ અન્ય જીવોને યથાર્થ માર્ગ ઉપર એ પ્રીતિવાન બનાવે છે, વાસ્તે આવા જીવને દીપક સભ્યત્વવાળે કહેવામાં આવે છે. આવો જીવ અન્ય જીવની સમ્યકત્વ-પ્રાપ્તિનો હેતુ હોવાથી, તેને સમ્યત્વધારી કહેવામાં આવે છે. આ કારણમાં કાર્યના ઉપચારનું દૃષ્ટાન્ત છે. વિશેષમાં આ દીપક સભ્યત્વથી યુક્ત પ્રાણીને “મસાલચીની ઉપમા આપી શકાય તેમ છે; કેમકે જેમ મસાલચીના પોતાના હાથમાં બળતી–પ્રકાશક “મસાલ” હોવા છતાં તે પોતે તો અંધારામાં જ રહે છે, અર્થાત્ તે મસાલથી તે અન્ય જીવો ઉપરજ, નહિ કે પોતાના ઉપર પ્રકાશ પાડી શકે છે, તેવી રીતે આ પ્રાણી જિનપ્રરૂપિત તત્ત્વોને વિષે અંતરંગ શ્રદ્ધાન રહિત હોઈ કરીને પણ અન્ય જીવોના ઘટમાં પ્રકાશ પાડે છે એટલે કે તેમને આ તો તરફ રૂચિ-શ્રદ્ધાન ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે શાસનન્નતિનું કાર્ય કરતા હોવાથી, તે પ્રાણને ઉપચારથી સમ્યકત્વયુક્ત કહેવામાં આવે છે. આવું સભ્યત્વ અંગારમર્દૂકાચાર્યને હતું. બીજી રીતે સમ્યત્વના પડતા ત્રણ વિભાગો પરત્વે આપણે ઉલ્લેખ કરી ગયા હોવાથી, અત્ર તે સંબંધમાં કંઈ વિચારવાનું બાકી રહેતું નથી છતાં પણ અત્ર એટલું કહેવું વધારે પડતું નહિ ગણાય કે ક્ષાયિકાદિક ત્રણ પ્રકારનું સમ્યત્વ તેનાં આવરણરૂપ કર્મને ક્ષયાદિકથી થાય છે. અર્થાત્ યથાર્થ દર્શન આવૃત કરનારા દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓનો તેમજ ચાર અનન્તાનુબન્ધી કષાયોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યત્વ “ક્ષાયિક કહેવાય છે. આ સાતે પ્રકતિઓનાજ ઉપશમથી ઉદ્દભવતું સમ્યકત્વ “પશર્મિક કહેવાય છે; જ્યારે એના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યત્વ “ક્ષાયોપથમિક કહેવાય છે. સમ્યકત્વના ચાર પ્રકારે ક્ષાપશમિક, ઔપથમિક અને ક્ષાયિક એ ત્રણ સભ્યત્વમાં “સાસ્વાદન સમ્યકત્વ ઉમેરતાં સમ્યત્વના ચાર ભેદો થાય છે. ઉપશમ-સમ્યકત્વમાંથી પતિત થઈને મિથ્યાષ્ટિરૂપ પ્રથમ ગુણસ્થાનક પર જતાં આ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ પુરૂષને ગોળ ખાધા પછી વમન થાય તો પણ તેને કંઈ ગળચટો પરંતુ અનિચ્છિત સ્વાદ લાગે તેમ ઉપશમ-સમ્યકત્વથી પડીને Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૩૩ મિથ્યાત્વે જતાં આ સમ્યક્ત્વનો કંઇક સ્વાદ રહી જાય. આવા સમ્યક્ત્વને રસાસ્વાદનું નામ આપવામાં આવ્યું છે. સમ્યક્ત્વના પાંચ પ્રકાશ આ ચાર સમ્યક્ત્વમાં ‘વેઢક’ સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય છે. અનન્તાનુમન્લી ચાર કષાય, મિથ્યાત્વ-મોહનીય, મિશ્ર-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કર્યા માદ સાતમી પ્રકૃતિને ખપાવતાં ખપાવતાં અર્થાત્ તેનો ક્ષય કરતી વેળાએ, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદ્ગલનો ક્ષય કરવાનો બાકી રહે, તે સમયનું સમ્યક્ત્વ ‘વેદક' સમ્યક્ત્વ કહેવાય છે. અન્ય શબ્દમાં કહીએ તો આગળ બતાવી ગયેલા અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એવા ત્રણ પુંજોમાંના પ્રથમના બે પુત્રો ક્ષીણ કર્યા ખાદ, શુદ્ધ પુંજના છેલ્લા ત્રાસને વેદતી વેળાના સમ્યક્ત્વને વેદક' કહેવામાં આવે છે. આવું સમ્યક્ત્વ આખા સંસારમાં એકજ વાર મળે છે અને તે પછી તો તરતજ ક્ષાયિક રામ્ય પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીને કર્યું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઇ શકે?— આપણે જોઈ ગયા છીએ તેમ અનાદિ કાળનો મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ત્વ પામ્યા પછીથી મોક્ષે જાય, ત્યાં સુધીમાં વધારેમાં વધારે તેને અર્ધપુદ્ગલ-પરાવર્તનથી કંઇક ન્યૂન કાળ પર્યંત આ સંસારરૂપી કેદખાનામાં સહ્યા કરવું પડે. હવે આવો કોઇક જીવ ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત કરે તે વિચારવામાં આવે છે. ઉપશમ તેમજ સાસ્વાદન સમ્યક્ત્વ તો વધારેમાં વધારે પાંચ વાર અર્થાત્ એક તો પ્રથમ સમ્યક્ત્વ મળવાના સમયે અને ત્યાર બાદ તો ચાર વાર ઉપશમ-શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચ વારજ પામી શકાય; જ્યારે વેદક અને ક્ષાયિક સમ્યક્ત્વ તો એકજ વાર અને ક્ષાયોપમિક સમ્યક્ત્વ તો અસંખ્ય વાર પ્રાપ્ત થઈ શકે. કર્યું સમ્યક્ત્વ કયે ગુણસ્થાનકે હાય છે ? સાસ્વાદન સમ્યક્ત્વ સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકમાંજ હોય છે; પરંતુ ત્યાંથી આગળ કે પાછળના ગુણસ્થાનમાં નહિજ. ઔપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યગ્-ષ્ટિ નામના ૧ ઉપશમ-સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જતાં બહુજ ઓછો સમય લાગે છે અને શાસ્ત્રકારો આ સંબંધમાં ‘માળ' ઉપરથી પડનારનું દૃષ્ટાન્ત રજુ કરે છે. અર્થાત્ માળ ઉપરથી પડેલાને ભૂમિ ઉપર પહોંચતાં જેટલી વાર લાગે તેના કરતાં પણ અતિશય ઓછા કાળમાં સમ્યક્ત્વનું વમન કરતો જીવ સાસ્વાદની થઇ મિથ્યાત્વ ગુણસ્થાનકે જય, કેમકે સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ છ આવલનો છે. રસદ આહ્વાનેન વર્તતે કૃતિ સાવાનમ્' અર્થાત્ આસ્વાદન સહિત વર્તે તે સાસ્વાદન એટલે કે પ્રસ્તુતમાં ઔપમિક સમ્યક્ત્વનું વમન થવા છતાં પણ તે જીવને કંઇક આસ્વાદ રહી જાય. આવા આસ્વાદન સહિત વર્તવું તે ‘સાસ્વાદન' છે. પ્રાકૃત ભાષામાં આ સમ્યક્ત્વને ‘સાસાયણ' કહે છે અને તેનું સંસ્કૃત રૂપાન્તર ‘સાશાતન’ થાય છે. આનો અર્થ એ છે કે (આ=સમન્તાત્) સમસ્તપણે શાતન કરે-પાતન કરે–મુક્તિમાર્ગથી ભ્રષ્ટ કરે તે આશાતન કહેવાય છે. હું અનન્તાનુમન્ધી કષાયની સહાયથી સમ્યક્ત્વમાર્ગથી ભ્રષ્ટ કરે તે ‘આશાતન’ છે. આવી આશાતનાથી જે યુક્ત હોય તે સાશાતન' યાને ‘સાસાયણ' કહેવાય છે. ઋષભ ૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ બહષભપંચાશિકા, [ આપનreચોથા ગુણસ્થાનથી લઈને ઉપશાન્તાહ નામના અગ્યારમા ગુણસ્થાન પર્યત એમ આઠ ગુણ સ્થાનકો સુધી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અવિરત સમ્યગદૃષ્ટિનામક ચોથા ગુણસ્થાનકથી લઈને તે છેક અયોગિ-કેવલિનામક ચદમા–અંતિમ ગુણસ્થાનક સુધી અર્થાત્ એકંદર અગ્યાર ગુણસ્થાનકો પર્યત હોય છે (અને ત્યાર પછી મુક્તાવસ્થામાં પણ વિદ્યમાન છે). ક્ષાયોપથમિક સમ્યકત્વ અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત અર્થાત્ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર ગુણસ્થાનમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળનાં કે પાછળનાં ગુણસ્થાનોમાં તેનો સંભવ નથીજ. સમ્યત્વની સ્થિતિ– સમ્યકત્વની સ્થિતિને અર્થ એ છે કે કયું સમ્યકત્વ કેટલા વખત સુધી રહેનારું છે. આ સ્થિતિને જઘન્ય (ઓછામાં ઓછી) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) એમ બે પ્રકારો પડે છે. હવે તેમાં સાસ્વાદન સમ્યત્વની જઘન્ય સ્થિતિ એક સમયની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તો 'આવલિની છે. પશમિક સભ્યત્વની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિઓ અંતર્મુહુર્તની જ છે. ક્ષાયિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ તેત્રીસ (૩૩) સાગરોપમથી કંઈક અધિક છે (આ સિવાયની અપેક્ષાએ અર્થાત્ મુક્તાવસ્થા આશ્રીને તો તેની સ્થિતિ અનંતકાલની છે, કેમકે આ સમ્યકત્વ અવિનાશી છે). ક્ષાયોપથમિક સભ્યત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્તની છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ (૬૬) સાગરોપમથી કંઈક અધિક છે. વેદક સમ્યકત્વની તો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ એકજ સમયની છે. દરેક વસ્તુનું અન્વેષણ નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન એમ છ રીતે થઈ શકે છે, તે વાત આ સમ્યકત્વને પણ લાગુ પડે છે, પરંતુ એ સર્વ વાત ગ્રંથ-ગૌરવના ભયથી તેમજ આ સમ્યકત્વનું પ્રકરણ ઘણુંજ મોટું થઈ જવાની ભીતિથી અત્ર વિસ્તાર પૂર્વક વિચારવામાં આવી નથી. વિશેષમાં સમ્યકત્વના દશ ભેદો પરત્વે જે સ્થાનાંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનું પણ અત્ર દિગ્દર્શન કરાવવામાં આવતું નથી. ફક્ત હવે એક જ પ્રશ્ન વિચારી આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે છે. ૧ એક આવલિમાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. જુઓ અનુગદ્વાર (સૂ૦ ૧૦૪). ૨ આ ઉત્કૃષ્ટ કાળ વૈમાનિક ગતિમાં ઉત્પન્ન થયેલા અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ સમજવાનો છે; કેમકે એ વિમાનમાં ગયેલા જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું છે અને એથી જે કંઈક અધિક કાળ કહ્યો છે તે મનુષ્યભવ આશ્રીને સમજવાનો છે. ૩ વૈમાનિક ગતિમાંના કપપન્ન દેવતાઓમાંના બારમા દેવલોકના નિવાસીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ (૨૨) સાગરોપમનું છે અને ત્યાં ત્રણ વાર ગમન થતાં છાસઠ (૬૬) સાગરોપમ વીતી જાય. અને જે આજ ગતિમાંના વિજયાદિ વિમાન આશ્રીને બે ભવ કરવા પડે તે ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ (૩૩) સાગરોપમનું હોવાથી છાસઠ (૬૬) સાગરોપમ થાય છે. આથી કંઈક અધિક જે કાળ કહેવામાં આવ્યો છે, તે મનુષ્યભવ આશ્રીને જાણવાનો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. શું ક્ષાપશમિક સમ્યકત્વ ક્ષાયિક સમ્યકત્વને અટકાવનારું છે?— આ પ્રશ્નનો ઉત્તર “હાકારમાં છે. પરંતુ આમ ઉત્તર આપવાથી એવી શંકા ઉદ્દ્ભવે છે કે ક્ષાયોપથમિક સભ્યત્વ તત્વશ્રદ્ધાનને ઉત્પન્ન કરનારું હોઈ કરીને વિદ્યરૂપ કેમ બની શકે ? આના જવાબમાં જે એમ કહેવામાં આવે કે તે મિથ્યાત્વ જાતિનું હોવાથી તે વિહ્વરૂપ છે, તો તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા મિથ્યાત્વ જાતીયથી આત્મ-શ્રદ્ધાને સંભવ કેમ મનાય વારૂ? આ સંબંધમાં નીચેનાં બે દષ્ટાન્તો વિચારવા આવશ્યક છે. એ તો દેખીતી વાત છે કે સૂક્ષ્મ અભ્રકરૂપ આવરણથી આચ્છાદિત થયેલો દીપક પણ કાંઈક ન્યૂન પ્રકાશ આપે છે, પરંતુ આ આવરણ દૂર થતાં તેની કાંતિ વિશેષતા ઝળકી ઊઠે છે. એવી જ રીતે કિંચિત્ મલિન વસ્ત્રમાં ઢંકાયેલા મણિનું તેજ પણ સહેજ ઓછું જણાય છે, પરંતુ સ્વચ્છ વસ્ત્રમાંથી તેની પ્રભા વિશેષ પડે છે. તેવી જ રીતે પ્રસ્તુતનાં મિથ્યાત્વનાં પગલો ક્ષાયોપથમિક ભાવને પ્રાપ્ત થતાં આત્મધર્મરૂપ શ્રદ્ધાન કંઈક અસ્કુટપણે પણ પ્રાપ્ત થાય છે અને તે પુદ્ગલોને ક્ષય થતાં આત્મ-સ્વરૂપ સર્વ પ્રકારે પ્રકટ થાય છે (આનું જ નામ ક્ષાયિક સમ્યત્વ છે). કેટલીક વાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે સમ્યકત્વ મોહનીયનાં પુલોને ક્ષય થતાં કેમ સમ્પર્વ ઉત્પન્ન થાય તેનું પણ એથી સમાધાન થઈ જાય છે એ વાત હવે નિવેદન કરવાની જરૂર રહેતી નથી. આ પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું ઉમરેવું આવશ્યક સમજાય છે કે સમ્યકત્વના વિશેષ જિજ્ઞાસુએ સમ્યક્ત્વના નિસર્ગરૂચિ ઈત્યાદિ દશ પ્રકારો માટે તથા શમાદિક પાંચ લક્ષણે, શંકાદિક પાંચ દૂષણ અને કુશલતાદિક પાંચ ભૂષણ, તેના આઠ પ્રભાવકો તથા સમ્યકત્વના ‘રાજભિયોગાદિક છ આગાર, અરિહંતાદિક સંબંધી દશ વિને, ત્રણ પ્રકારની શુદ્ધિ, ચાર શ્રદ્ધાન, સમ્યકત્વની છ ભાવનાઓ તથા છ યતના તેમજ તેનાં છ સ્થાનકો તથા તેનાં ત્રણ લિંગો એ સમ્યકત્વના ૬૭ બોલો એ બધાના સ્વરૂપ માટે પ્રવચન-સાદાર પ્રમુખ ગ્રન્થો જેવા. ૧ નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આસારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અધિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ તથા ધર્મરૂચિ એ દશ પ્રકારો છે. ૨ શમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિકતા એ આ પાંચ લક્ષણ છે. ૩ શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ દૂષણ છે. ૪ જિનશાસનને વિષે કુશળતા, પ્રભાવના, તીર્થ-સેવા, સ્થિરતા તથા ભક્તિ એ પાંચ ભૂષણો છે. ૫ વર્તમાન શ્રતના પારંગત, અસરકારક રીતે ધર્મ-કથા કહેનાર, પ્રખર વાદી, અપૂર્વ નૈમિત્તિક તપસ્વી, વિદ્યા અને મંત્ર વડે પરાક્રમી, સિદ્ધિઓથી અલંકૃત અને પ્રભાવશાળી કવિ એ આઠ પ્રભાવકો છે. ૬ રાજાભિયોગ, ગણાભિયોગ, બેલાભિયોગ, સુરાભિયોગ, કાન્તારવૃત્તિ અને ગુરૂનિગ્રહ એ છ આગાર છે. ૭ અરિહંત (તીર્થંકર), સિદ્ધ, જિન-પ્રતિમા, સિદ્ધાન્ત, ચારિત્ર-ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ચતુવિંધ સંઘ અને સમ્યફ એ સંબંધી વિનય તે તેને દશ પ્રકાર છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ષભપંચાશિકા, [ श्रीधनपालजगद्गुरौ दृष्टे यद् भवति तदाह भविअकमलाण जिणरवि!, तुहदेसणपहरिसूससंताणं । दढबद्धा इव विहडंति, मोहतमभमरविंदाइं ॥ ४ ॥ [भव्यकमलेभ्यो जिनरवे! त्वदर्शनप्रहर्षोच्चस व्यः । __ दृढबद्धानीव विघटन्ते मोहतमोभ्रमरवृन्दानि ॥] प्र० वृ०-भविअत्ति । भविअकमलाण जिणरवि ! मिथ्यात्वनिशीथिनीप्रान्तसमुदितत्वेन यथाऽवस्थितसन्मार्गप्रकाशकत्वेन च जिन एव रविः-जिनादित्यस्तस्य सम्बोधनं हे जिनरवे!-जिनभानो! त्वदर्शनाद् भव्यकमलेभ्यो मोहतमोभ्रमरवृन्दानि विघटयन्ति । तत्र भव्याः-सिद्धिगमनयोग्याः प्राणिनः, तद्गुणवन्धुरत्वेन ज्ञानादिलक्ष्मीनिवासत्वेन च कमलानीव कमलानि तेभ्यः । अत्र सूत्रस्य प्राकृतत्वात् पञ्चम्यां षष्ठी । त्वदर्शनं-त्वदालोकनं तस्मात् प्रहर्षः-परमप्रमोदः तेनोच्छ्रसझ्यः-समुद्धपितरोमकूपेभ्यः । पक्षे विकसद्भ्यः । किंविशिष्टानि मोहतमोभ्रमरवृन्दानि? दृढबद्धान्यपि-चिरप्ररूढान्यपि । पक्षे कुशेशयकोशान्तर्निबिडपीडितान्यपि । तत्र मोहः-अज्ञानम्, तमस्तु बध्यमानं कर्म, स एव कलुषत्वेन सुकृततमोरूपाणि भ्रमरपटलानि । अयमाशयः-यथा तरुणतरणिकिरणव्यतिकरविकस्वरेभ्यः कमलेभ्यः पुष्पन्धयाः पृथग् भवन्ति, एवं भव्यानामपि जगल्लोचनलोभने भगवति जिनेश्वरे साक्षात् कृते समुल्लसितातिशायिशुभभावनावशात् मोहतमांसि विलीयन्ते ॥ इति चतुर्थगाथार्थः॥४॥ हे० वि०-साम्प्रतं रविरूपकेण स्तुतिमाह-(भविअत्ति ) हे जिनरवे! भव्यकमलानां दृढबद्धान्यपि (अत्यर्थ मिलितान्यपि विघटन्ते-शिथिलीभवन्ति । कानीत्याह-'मोहतमोभ्रमरवृन्दानि' मोह एव) यथास्थितवस्तुस्वरूपादर्शनात् तमांसि मोहतमांसि तान्येव भ्रमरवृन्दानि-अलिकदम्बकानि तानि । (भव्यानां) कीदृशानामित्याह-त्वदर्शनप्रहर्षोच्छल(च्छ्वस? )तां-भवदवलोकनानन्दोन्मिषताम् ॥ इति गाथार्थः॥४॥ શબ્દાર્થ भविअ ( भविक )=मन्य, भुति-योय. | जिणरवि != मिन-सूर्य! कमल-भण. तुह ( त्वत् ) द्वितीय५३१वायॐ सर्वनाम. भविअकमलाण-म०य भगोमाथी. दसण ( दर्शन ) दर्शन. जिण ( जिन )-निन, वीतराग. पहरिस ( प्रहर्ष )=अत्यंत भान-६, ५२म प्रमोद. रवि ( रवि )=सूर्य. ऊससंत ( उच्छ्वसत् )- विस पामतुं. ૧ પ્રાકત ભાષાને લીધે “પંચમી' વિભક્તિને બદલે અત્ર “ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. तुहदसणपहरिसूससंताण-ता। शना था मोह ( मोह ) मो. - વિકસિત થતાં. तम ( तमस् ) २. दढ (दृढ )भामृत. बद्ध (बद्ध ) धायेस. भमर (भ्रमर )=भर, समशे. दढबद्धारभूत मंधायेस. विंद (वृन्द )=समुदाय. इव ( इव )=पशु. मोहतमभमरविंदाई-मो-३४।२३थी प्रभवन। सभुविहडंति( विघटन्ते )-शिथिल मने छे. हये. પઘાર્થ જગશુરૂના દર્શનનું ફળ– (મિથ્યાત્વરૂપી નિશાને નાશ કરનારા અને સન્માર્ગના પ્રકાશક એવા) હેજિન-સૂર્ય! તારા દર્શનના પ્રકૃષ્ટ આનન્દથી વિકસિત થતાં ભવ્ય-કમળમાંથી દૃઢ બંધાયેલા એવા પણ મહાધકારરૂપી ભ્રમરના સમુદાયે છૂટા પડી જાય છે.”—૪ સ્પષ્ટીકરણ પદ્યનું તાત્પર્ય – સૂર્યના ઉદયે કમળો વિકસ્વર થતાં તેના કોશમાં રાત્રે રાપડાઈ ગયેલા ભ્રમરો જેમ બહાર નીકળી આવે છે, તેમ ભવ્ય પ્રાણીઓને પ્રભુના દર્શન થવાથી તેમની શુભ ભાવના વિકસ્વર થવાથી અનેક ભવોથી એકત્રિત થયેલા લિઇ કર્મક્ષ ભ્રમરો તેમનાથી છુટા પડી જાય છે અર્થાત્ તેવા જીવોનું અજ્ઞાન નાશ પામે છે–તે જીવને સજ્ઞાન અને અંતમાં મુક્તિ મળે છે. इदानीं भगवतः प्रथमतीर्थपतेश्यवनकल्याणकमुद्दिश्य गाथास्तुतिः-- ल?त्तणाहिमाणो, सबो सबसुरविमाणस्स । पई नाह ! नाहिकुलगरघरावयारुम्मुहे नहो ॥ ५॥ [शोभनत्वाभिमानः सर्वः सर्वार्थसुरविमानस्य । त्वयि नाथ ! नाभिकुलकरगृहायतारोन्मुखे नष्टः ॥] प्र० वृ०-लद्वत्तणत्ति । हे नाथ!-हे स्वामिन् ! सर्वार्थाभिधानस्य सुरविमानस्य समग्रोऽपि लष्टत्वाभिमानः-प्रधानत्वाहङ्कारो नष्टः-क्षीणः । क सति? त्वयि नाभिकुलकरगृहावतारोन्मुखे सति । यदा त्वं प्राग्भवे वज्रनाभः षट्खण्डमेदिनीमण्डलाधिपत्यं तृणवदवधूय संयमसाम्राज्यमङ्गीकृत्य तान्यहंदादीनि विंशतिस्थानान्यासेव्य निबध्य सर्वोत्तमतीर्थकृन्नाम कर्मणा अनुत्तरसुरविमाने त्रयस्त्रिंशत्सागरोपमसुखस्थाने उत्पन्नः । यदा त्वं तादृग्गुणागुणविभागज्ञोऽपि सुप्रभस्तथाभूतोऽद्भुतर्द्धिसम्बन्धबन्धुरं विमानमप्यपहाय गृहावतारोन्मुखः स्याः, तदाऽभिमानिनो मानभ्रंशः॥ इति पञ्चमगाथार्थः॥५॥ , 'णाभिमाणो' इत्यपि पाठः। Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઋષભપંચાશિકા. @ વિ૦-પ્રથમલ્યાળદ્વારેળ સ્તુતિમાદ—( રુદ્રુત્તત્તિ ) हे नाथ! cafe 'नाभिकुलकरगृहावतारोन्मुखे सति' नाभिश्चासौ कुलकरश्च नाभिकुलकरस्तस्य गृहं तत्रावतारस्तत्रोन्मुखस्तस्मिन् । किं ( जातः ) ? नष्टः - प्रलयं गतः । कोऽसौ ? लो (ल) ष्टत्वाभिमानः- शोभनत्वाहङ्कारः । कस्येत्याह - 'सर्वार्थ सुरविमानस्य' सर्वार्थं च तत् सुरविमानं च सर्वार्थसुरविमानं तस्य । किंविधोऽपि ? सर्वोऽपि, समस्तोऽपीत्यर्थः ॥ ५ ॥ શબ્દાર્થ હદુત્તા ( શોમનત્વ )=(૧) સુન્દરતા; (૨) પ્રધાનતા. દિમાળ ( મિમાન )=ગર્વ. હિમાળો-શ્રેષ્ઠતાનો ગર્વ. નાહ ! ( નાથ ! )=હે નાથ ! નહિ ( નામિ )=નાભિ. GSTR ( ૨ )=કુલકર. ઘર ( ૪૪ )=ઘર, મહેલ, સટ્ટો ( સયૈઃ )સમસ્ત. સલટ્ટુ ( સર્વાર્થ )=સર્વાર્થ. સુર ( પુરી )=દેવ. વિમાન ( વિમાન )=વિમાન. વયાર ( અવતાર )=અવતાર. હમુદ (અમુલ )=ઉન્મુખ, તત્પર. સઘટ્ટનુ વિમાળસ્ત=સર્વાર્થ નામના દિવ્ય વિમા નાહિયુ.જીગરઘરાવવા મુદ્દે=નાભિ ફુલકરના ગૃ હમાં અવતાર માટે તત્પર નનો. પ× ( ચિ )=g. નટ્ટો ( નટઃ )=નાશ પામ્યો. પાર્થ પ્રભુનું ચ્યવન— “ હે નાથ! જ્યારે તું નાભિ ( નામના સાતમા ) કુલકરના ગૃહમાં અવતાર લેવાને તૈયાર થયેા ( અર્થાત્ તું જ્યારે તેમના ધરમાં અવતર્યો), ત્યારે સર્વાર્થ(સિદ્ધ નામના) દેવ– વિમાનના સુન્દરતા (અથવા પ્રધાનતા ) સંબંધી સમસ્ત ગર્વ ગળી ગયા.”—પ સ્પષ્ટીકરણ [ શ્રીધનવાસ કુલકર્ રાજ-ચિહ્ન નહિ હોવા છતાં બુદ્ધિ વગેરેની અધિકતાને લઇને તે કાળના મનુષ્યાએ સ્વીકારેલ અધિપતિને ‘કુલકર’ કહેવામાં આવે છે. કુળ એટલે વંશ; તેની સ્થાપના કરનાર તે ‘કુલકર' એ આ શબ્દના વ્યુત્પત્તિ-અર્થ છે. આથી સમજી શકાય છે કે યુગના પ્રારંભમાં નીતિ વગેરેની વ્યવસ્થા કરનારા મહાપુરૂષને ‘કુલકર’ કહેવામાં આવે છે. એકંદર રીતે આ 'અવાણી કાળમાં વિમળવાહન, ચક્ષુષ્માન્, યશસ્વી, અભિચન્દ્ર, પ્રસેનજિત્, મરૂદેવ ૧ આ સંબંધમાં જુઓ સાતમા પદ્યનું સ્પષ્ટીકરણ. ૨ સરખાવો બ્રુહ્રજાવિત્રીનું સર્વાં, પ્રથમો વિમરુવાદનઃ । चक्षुष्मान् यशस्वी चा - भिचन्द्रोऽथ प्रसेनजित् ॥ મદેવશ્ર્વ નામિશ્ર, મરતઃ યુ.જીલત્તમઃ ।'' આ શ્લોકો મનુસ્મૃતિમાં આપેલા છે એવો ઉલ્લેખ પંડિત હીરાલાલ હંસરાજે રચેલા જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ એ નામના પુસ્તકના દ્વિતીય વિભાગના ૧૩મા પૃષ્ઠમાં છે, પરંતુ આ વિચારણીય હકીકત છે, કેમકે ( મુદ્રિત) મનુસ્મૃતિમાં તે દૃષ્ટિગોચર થતા નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. અને નાભિ એમ સાત કુલકરો થયા છે. આ બધાએ કુલકરો યુગલિક ધર્મને અનુસરનારા, વઋષભનારાંચ નામના સર્વોત્તમ સંહનનવાળા તેમજ સમચતુસ્ર નામના ઉત્તમ સંસ્થાનવાળા હતા. અલ્પ રાગ-દ્વેષવાળા હોઇ પ્રાયઃ યુગલિકો દેવગતિગામી હોવાથી તે સર્વે મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. પ્રથમ કુલકરના શરીરની ઊંચાઇ ૯૦૦ ધનુષ્ય જેટલી હતી. બીજાની એથી ઓછી, ત્રીજાની એથી પણ ઓછી હતી, જ્યારે સાતમા કુલકર નાભિ રાજાના શરીરની ઊંચાઇ તો પરપ ધનુષ્ય જેટલી હતી. એ પ્રમાણે આયુષ્ય પણ એક કુલકરનું તેની પહેલાના કુલકર કરતાં ઓછું હતું. પ્રથમ કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગે હતું, જ્યારે સાતમા કુલકરનું આયુષ્ય તો સંખ્યાત પૂર્વનું હતું. જેટલું આયુષ્ય કુલકરનું હોય છે તેટલુંજ આયુષ્ય તેમની પત્નીનું પણ હોય છે એ નિયમ પ્રમાણે સાતમા કુળકરની પત્ની મરૂદેવીનું આયુષ્ય પણ સંખ્યાત પૂર્વનું હતું. તેમનાં સંહનન, સંસ્થાન અને ઊંચાઇ પણ પ્રાયઃ નાભિ રાજાના જેટલાં હતાં. પ્રથમના છ કુલકરોની પત્નીએ નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થઇ, ત્યારે સાતમા કુલકરના પત્ની અને તીર્થંકર શ્રીૠષભદેવના જનની મરૂદેવી તે આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ ખંડ–નીતિઓ પૈકી પ્રથમ નીતિનો ઉપયોગ પ્રથમના એ કુલકરોના સમયમાં, પહેલી અને બીજીનો ત્રીજા અને ચોથાના સમયમાં અને ત્રણેનો ઉપયોગ પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં કરવામાં આવ્યો હતો. આયુષ્યના સમયના દેશ ભાગો કલ્પવામાં આવે તો તેમાંના પ્રથમ અને અન્તિમ ભાગ સિવાયના મધ્યના આઠ ભાગ જેટલો સમય કુલકર પદવી ભોગવનારા નાભિ કુલકરને ઋષભદેવ નામના પુત્ર અને (તેમની સાથે ઉત્પન્ન થયેલી ) સુમંગલા નામની પુત્રી એમ બે સંતાન હતા. સર્વાર્થસિદ્ધ જૈન શાસ્ત્રમાં ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ જે ચાર પ્રકારના દેવોના ભેદો પાડવામાં આવ્યા છે તેમાં વૈમાનિક દેવો શ્રેષ્ઠ છે. આ દેવોમાર દેવલોક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં રહે છે. આ સ્થાનો એક એકથી શ્રેષ્ઠ છે. ‘સવાર્થસિદ્ધ' એ વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ નામનાં પાંચ અનુત્તર વિમાનો પૈકી એક છે. આ સર્વોત્તમ વિમાન છે. એ સર્વ દેવસ્થાનોમાં શ્રેષ્ઠ છે. એ વિમાનમાં વસનારા દેવ પણ સર્વાર્થસિદ્ધના નામથી ઓળખાય છે અને તેના વ્યુત્પત્તિ-અર્થ ઉપરથી જોઇ શકાય છે તેમ ૧ આની સ્થુલ રૂપરેખા સ્તુતિ-ચાવંશતિકા ( પૃ૦૮)માંથી મળશે. ૨ સંહનન એટલે શરીરનો બાંધો. ૩૯ ૩ આની માહિતી માટે જુઓ વીર-ભક્તાઅર (પૃ૦૮૭–૮૮). ૪ જુઓ આવશ્યક–નિયુક્તિની ૧૫૭ મી ગાથા. ૫ પલ્યોપમના સ્વરૂપ માટે જુઓ ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લેાકપ્રકાશનો પ્રથમ સ. ૬ ભવનપતિના દશ ભેદા પૈકી એક. છુ આ દંડ–નીતિઓની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦૮)માં આલેખવામાં આવી છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ . ४ ઋષભપંચાશિકા, [श्रीधनपालતે સર્વોત્તમ દેવ છે. “સર્વાર્થસિદ્ધની જાદી જારી વ્યુત્પત્તિઓ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૪, સૂ૦ ર૦)ને ભાગ્યમાં નીચે મુજબ આપવામાં આવી છે – "सर्वेष्वभ्युदयार्थेषु सिद्धाः सर्वार्थसिद्धाः सर्वार्थेश्च सिद्धाः सर्वे चैषामभ्युदयार्थाः सिद्धा इति सर्वार्थसिद्धाः।......सर्वार्थपु सिद्धाः सिद्धप्रायोत्तमार्था इति ।" ' અર્થાતુ જે સમસ્ત અયુદયના અને વિષે સિદ્ધ છે એટલે કે અભ્યદયના સુખની અધિકતાને લીધે સર્વ પ્રયોજનોને વિષે જે અવ્યાહત શક્તિવાળા છે અથવા જે સર્વ અથથી સિદ્ધ છે એટલે કે જે સર્વ અતિશયશાળી અત્યન્ત મનોહર શબ્દાદિકથી પ્રખ્યાત છે અથવા અભ્યદયના સમગ્ર અર્થો જેના સિદ્ધ થયા છે તે સર્વાર્થસિદ્ધ છે. સર્વ કર્તવ્યની પરિસમાપ્તિને લઈને અથવા અનન્તર ભવમાં સિદ્ધ થનારા હોવાથી પણ તે સર્વાર્થસિદ્ધ કહેવાય છે. આવા એકાવતારી તથા ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવો જે સ્થાનમાં રહે તે સ્થાન ગર્વ ધારણ કરે એમાં નવાઈ નથી, કેમકે આનાથી કોઈ સંસારીનું સ્થાન ઉત્તમ નથી તેમજ સિદ્ધના જીવોનું નિવાસ–સ્થાન પણ આનાથી દૂર નથી. पई चिंतादुल्लहमुक्खसुक्खफलए अउवकप्पदुमे । अवइन्ने कप्पतरू, जयगुरू ! हित्था इव पओत्था ॥ ६ ॥ [त्वयि चिन्तादुर्लभमोक्षसुखपालदेऽपूर्वकल्पद्रुमे। अवतीर्ण कल्पतरवो जगगुरो! झीया इव मोषिताः] प्र० वृ०-पइन्ति । हे जगद्गुरो! अस्प भारतवर्षस्यावनौ त्वय्यवतीणे कल्पद्रवः प्रोषिता हीस्था इव-सलज्जा इव । क सति ? त्वय्यपूर्वकल्पद्रुमे समवतीर्णे सति । चिन्ता नाम सङ्कल्पस्तस्यापि दुर्लभं-दुष्प्रापं मोक्षस्य-निर्वाणस्य सुखं मोक्षसुखं तदेव फलं तद् ददातीति चिन्तादुर्लभमोक्षसुखफलदस्तस्मिन् । भगवतोऽवतारात् प्रथमं हि कल्पमहीरुहः सर्वस्यापि वयं मनश्चिन्तितमर्थ सम्पादयामः। अवतीर्णे च चिन्तादुर्लभमोक्षसुखफलदे भुवनभर्तरि तद्ददाने सर्वाण्येवा(?)स्मदर्थतामात्मनः सम्भाव्यमाना धूर्ताः कल्पतरवस्तिरोबभूवुः । इति षष्ठगाथार्थः॥ ६॥ हे० वि०-भवति समुत्पन्ने किं जातमित्याह-(पइन्ति) ___ जगद्गुरो! त्वथ्यवतीर्णे प्रक्रमाजगतीति गम्यते । किंरूपे ? 'अपूर्वकल्पद्रुमे' विशिष्ट(विबुध )विटपिनि । किम् ? 'हित्था इव' लजिता इव । उत्प्रेक्षायामिवशब्दो द्रष्टव्यः। कल्पतरवः प्रोषिताः-अभावमापन्नाः। किमुक्तं भवति ? कालवशेनैव ते विनष्टाः, परं कविनोत्प्रेक्षिताः । कीडशे त्वयीत्याह-'चिन्तादुर्लभमोक्षसौख्यफलदे' चिन्तया दुर्लभं यन्मोक्षसौख्यं-शिवशर्म तदेव फलं तद् ददाति यः स तथोक्तस्तसिन् । यत एव चिन्तादुर्लभमोक्षसौख्यफलदो भवान् अतोऽपूर्वकल्पद्रुमः । इति गाथार्थः ॥ ६॥ १ 'सर्वथैवानर्थकतामा.' इति प्रतिभाति । Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपश्चाशिका. શબ્દાર્થ ઘઉં (શિ)=તું. | Twદુર (જલ્પદ્રુમ) કલ્પવૃક્ષ. ચિંતા (ન્તિા)-ચિન્તા, સંકલ્પ. acqદુ=અપૂર્વ કલ્પવૃક્ષ. ૯૪૬ (ડુમ)=દુર્લભ. વરૂ (કવતી)=અવતર્યો. મુવ (મોક્ષ)=મુક્તિ, સિદ્ધિ. વાત (તાવ) કલ્પવૃક્ષો. ગુa ()=સુખ. થગુરૂ! (નાદુરો!)=હે જગદ્ગુરૂ, હે વિશ્વના ગુરૂ! () ફળને આપનાર. વિતામુarv=ચિન્તા વડે દુર્લભ દિથા (દીપા )=શરમાઈ ગયેલા. એવા મોક્ષના સુખરૂપ ફળને આપનાર. ફુવ (ફ્વ)=જેમ. શકર (પૂર્વ)=અસાધારણ. પોથ પ્રોષિતા )=પ્રવાસે ગયા, દૂર થયા. પધાર્થ પ્રભુના અવતારનો પ્રભાવ સંકલ્પ વડે દુર્લભ એવા મોક્ષના સુખરૂપ ફળને આપનારો એવો તું અપૂર્વ કલ્પવૃક્ષ (આ પૃથ્વી ઉપર) અવતર્યો એટલે કે વિશ્વના ગુરૂ! કલ્પવૃક્ષે જાણે શરમાઈ ગયાં હોય તેમ તેઓ અદૃશ્ય થઈ ગયાં.”—૬ સ્પષ્ટીકરણ જગદગુરૂને વિચાર– જગદ્ગુરૂ થવું એ કંઈ બાળકનો ખેલ નથી, કેમકે જેણે ગુરૂ થવાની પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી હોય તેજ આ બિરૂદને દીપાવી શકે. વળી પોતે પોતાની જાતને જગદ્ગુરૂ તરીકે ઓળખાવે તેમાં કંઈ મહત્તા નથી. પરંતુ તેવા ગુણે જે વ્યક્તિમાં દષ્ટિગોચર થતા હોય તેને જગત્ તે રૂપે સ્વીકારે એમાં ખરું મહત્ત્વ રહેલું છે. જગગુરૂ બનનારે જગતના કલ્યાણાર્થે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. કોઈ પણ જીવનું અહિત ન થાય એ એનું લક્ષ્ય બિન્દુ હોવું જોઈએ. પોતાનું ચારિત્ર આદર્શરૂપ હોવું જોઈએ કે જેથી અન્ય તેનું અનુકરણ કરી શકે. જગદ્ગુરૂની વાણીમાં કડવાશ, કઠોરતા કે તુચ્છતાને માટે સ્થાન હોઈ શકે નહિ, છતાં તેમનો ઉપદેશ સચોટ હોય એમાં નવાઈ જેવું નથી, કેમકે તેઓ પદાર્થની પ્રરૂપણું કરતાં પ્રતિપાદન શિલીનો ઉપયોગ કરે એ સ્વાભાવિક છે, કેમકે યથાર્થ સ્વરૂપ રજુ કરવું એજ તેમના ઉપદેશનો ઉદ્દેશ હોય શકે. વળી જેવો ઉપદેશ તેઓ અન્યને આપે તદનુરૂપ તેમનું વર્તન હોય એમાં તો કહેવું જ શું? અર્થાત્ “મનાં વચ્ચે વર્મળે દિ મહામનાનું” એ સૂત્ર તેમનામાં સંપૂ તઃ ચરિતાર્થ થાય જ. પક્ષપાતનો તો તેમનામાં સર્વથા અભાવ હોય એ દેખીતું છે; કેમકે રાગ અને દ્વેષને જલાંજલિ આપ્યા વિના જગદ્ગુરૂત્વ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણેના અનેક ગુણોથી વિશિષ્ટ જગદગુરૂનું યથાર્થ સ્વરૂપ આલેખવા આ લેખિની સમર્થ નથી, તેથી કરીને ૧ ખરી રીતે કાળના પ્રભાવને લઈને કલ્પવૃક્ષોનો ઉછેદ થવાનો સમય આવી રહેલો હતો અને તેવામાં પ્રથમ તીર્થંકરનો જન્મ થયો એટલે તેમણે જાણે જન્મ લીધે તેથી આ બનાવ બન્યો એમ કવિરાજ ઉક્ષા કરે છે. ઋષભ૦ ૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ કર ઋષભપંચાશિકા [ afterartes સુગુરૂનાં લક્ષણોની સ્થૂલ રૂપરેખા આલેખી સંતોષ માનવામાં આવે છે. આ સંબંધમાં શ્રીહેસચન્દ્રાચાર્યે કહ્યું છે કે— “મહાવ્રતધા થી, મૈક્ષમાત્રોપણીવિનઃ । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥" —યાગશાસ્ત્ર (સ૦ ૨, શ્લો૦ ૮) અર્થાત્ ( અહિંસાદિક ) મહાવ્રતોને ધારણ કરનારા, (અનુકૂળ તેમજ પ્રતિકુળ ઉપસોંને સહન કરવામાં) ધીર, (મધુકરી વૃત્તિથી 'સર્વસમ્પત્યુરી) ભિક્ષા કરી જીવન ગુજારનારા, સમભાવમાં રહેનારા તેમજ ધર્મોપદેશ આપનારા એવા (મહાત્માઓ)ને ગુરૂઓ માનેલા છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે બ્રહ્મચર્ય પાળનારા, પરિગ્રહથી વિમુખ, શત્રુ તેમજ મિત્ર તરફ સમાન દૃષ્ટિએ જોનારા, ધર્મોપદેશ આપવામાં પોતાનો સમય ગાળનારા એવા જનો ગુરૂપદને લાયક ગણાય છે. આ ગુણો જેનામાં સંપૂર્ણ રીતે ઝળહળી રહ્યા હોય તે મહાત્માને ‘જગદ્ગુરૂ’ કહેવામાં જરાએ વાંધો નથી. માકી લાડી, વાડી અને ગાડીમાં મશગૃળ, નાટકચેટક જોવામાં ભાગ લેનારા, દુશ્મનોનું નિકન્દન કાઢવામાં રસ લેનારા, દાંભિક વૃત્તિએ જીવન ગાળનારા, માર્મિક વચનો ઉચ્ચારનારા, પોતાના ભક્તોને પણ ધાર્મિક ઉપદેશ આપવામાં પાછી પાની કરનારા એવાને સુગુરૂ ન કહી શકાય, તો જગદ્ગુરૂ તો કેમજ કહેવાય ? ઉત્પ્રેક્ષા આ પદ્ય ‘ઉત્પ્રેક્ષા' અલંકારથી શોભી રહ્યું છે. ‘ઉત્પ્રેક્ષા' અલંકારનું લક્ષણ એ છે કે " कल्पना काचिदौचित्याद्, यत्रार्थस्य सतोऽन्यथा । द्योतितेवादिभिः शब्द-रुत्प्रेक्षा सा स्मृता यथा ॥" —વાગ્ભટાલંકાર (૫૦ ૪, શ્લો૦ ૯૦) અર્થાત્ વિદ્યમાન અર્થની યોગ્યતાથી અન્ય કોઈ ‘ઇવ' (જાણે) વગેરે શબ્દથી ઘોતિત કલ્પના તે ઉત્પ્રેક્ષા' છે. 法 法 ૧ ભિક્ષા ત્રણ પ્રકારની છે—(૧) સર્વસમ્પકરી, (ર) પૌરૂષન્ની અને (૩) વૃત્તિ-ભિક્ષા. આ વાતની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ભિક્ષાષ્ટકનો નિમ્નલિખિત પ્રથમ શ્લોક સાક્ષી પૂરે છે. કેમકે તેમાં કહ્યું છે કે— “સર્વસમ્પવારી ચૈન્ના, પૌપન્ની તથાડપરા । वृत्तिभिक्षा च तत्त्वज्ञै - रिति भिक्षा त्रिधोदिता ॥" એના દ્વિતીય શ્લોકમાં સર્વસમ્પર્કરી બિક્ષાનું સ્વરૂપ આલેખેલું હોવાથી તે અત્ર નીચે મુજબ આપવામાં આવે છે:— “यतिर्थ्यांनादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता ॥” ૨ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ યોગશાસ્ત્રની વૃત્તિ તેમજ ગુરૂતત્ત્વવિનિશ્ચય, આ ઉપરાંત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, ધર્મસંગ્રહ, ધર્મખિન્દુ, ધર્મરતપ્રકરણ, પંચસૂત્ર, પંચવસ્તુ વિગેરે ગ્રન્થોમાં પણ આનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ बिरचिता ] ऋषभपञ्चाशिका. साम्प्रतं भगवतो नाभिनन्दनस्य जन्मकल्याणकमधिकृत्य गाथाइयमाह - अरणं तइरणं, इमाइ उस्सप्पिणीइ तुह जम्मे । फुरिअं कणगमएणं, व कालचक्किकपासंमि ॥ ७ ॥ [ अरकेण तृतीयेनास्यामवसर्पिण्यां तव जन्मनि । स्फुरितं कनकमयेनेव कालचक्रैकपार्श्वे ॥ ] प्र०वृ० – अरएणन्ति । हे जगद्गुरो ! अस्यामवसर्पिण्यां त्वज्जन्मनि कालचक्रैकदेशवर्तिना तृतीयारकेण स्फुरितमिति । तावद् द्वादशभिररकैः कालचक्रमभिधीयते विंशतिसागरोपमकोटिकोटीप्रमाणम् । अवसर्पिण्यामस्मिन् सुषमदुष्पमाभिधतृतीयारके प्रान्ते भगवान्नाभिसम्भवः समुत्पन्नस्तदेवाह - तव जन्मनि तृतीयारकेण काञ्चननिर्मितेनेव स्फुरितमिति । तथाविधतीर्थकृत्कल्याणकाद्युत्सवविकलं तु शेषं कालचक्रम् ॥ इति सप्तमगाथार्थः ॥ ७ ॥ हे० वि० - भगवतो जन्ममाहात्म्यद्वारेण स्तुतिमाह - ( अरणन्ति ) - हे नाथ ! तब जन्मनि अरकेण - कालसंज्ञितेन तृतीय केनास्यामवसर्पिण्यां स्फुरितं - विलसितम् । क्व ? ‘कालचक्रैकपार्श्वे' कालचक्रं - द्वादशारकं तस्यैकश्चासौ पार्श्वश्च कालचक्रैकपार्श्वस्तस्मिन् । उत्प्रेक्षते - कनकमयेनेव । अयमर्थः - यथा कृष्णचक्रे कनकमयोऽरकः शोभते तथा काललक्षणेऽपि ॥ इति गाथार्थः ॥ ७ ॥ શબ્દાર્થ अरएणं ( अरकेण ) = माराथी. तइरणं (तृतीयेन ) - श्री. CATE(A)=211. उपिणी ( अवसर्पिण्यां ) = अवसर्पिणीमां. तुह (तव ) = तार!. जम्मे ( जन्मनि ) = भने विषे. फुरिअं ( स्फुरितं ) = प्रशायुं. कण (कनक) = सुवर्ण, सोनुं. | मइअ ( मय ) = प्रस्तावाय प्रत्यय. कणगम एणं = सुवर्णभय. व (इव )= भ. कालचक्क ( कालचक्र ) - 'छा - 23. इक्क (एक) = भे!. पास (पार्श्व ) = पार्श्व, पडमुं. कालचकिकपासंमि = अल-अना मे पडणे. ૪૩ પાર્થ પ્રભુના જન્મનું માહાત્મ્ય “કાલચક્રના એક પડખે આ અવસર્પિણી (કાલ)માં આપના જન્મને વિષે ત્રીજો આરે સુવર્ણમય હોય તેમ શેલી રહ્યો.”— સ્પષ્ટીકરણ पद्य-निष्ट કહેવાની મતલબ એ છે કે જિનેશ્વરોનાં પાંચે કલ્યાણકો વખતે ટુંક સમયને માટે સર્વત્ર ૧ ‘કાલ’ શબ્દનો એક અર્થ સમય, વખત છે, જ્યારે તેનો બીજો અર્થ શ્યામ, કાળો પણ થાય છે. २ आनी स्थून भाहिती भाटे लुओ स्तुति-चतुर्विंशतिश ( पृ० ३०-33 ). Page #77 -------------------------------------------------------------------------- ________________ ४४ ઋષભપંચાશિકા. [ શ્રીધનવાન ઉદ્યોત (પ્રકાશ) થઈ રહે છે. આ પ્રમાણે પ્રથમ તીર્થંકરનો જન્મ અર્ધ કાલ-ચક્રરૂપ આ અવર્કાર્પણીના ત્રીજા આરામાં થતાં આ આરો કૃષ્ણ ચક્રના સુવર્ણમય આરાની જેમ દીપી રહ્યો, જ્યારે તેની પૂર્વેના એ અને છેવટના બે એમ ચાર આરાઓ તો નિસ્તેજ રહ્યા. અવસર્પિણીનું દિગ્દર્શન— જેમ હિંદુ શાસ્ત્રમાં કાળના નિમેષ, કાણ, કલા, મુહૂર્ત, દિવસ, માસ, વર્ષે, યુગ, બ્રહ્માનો દિવસ તેમજ તેનો અહોરાત્ર ઇત્યાદિ અનેક વિભાગો ૫વામાં આવ્યા છે, તેમ જૈન શાસ્ત્રમાં પણ તેના અનેક વિભાગો નજરે પડે છે. આ પૈકી કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને ‘સમય’ કહેવામાં આવે છે, જ્યારે તેના મોટામાં મોટા વિભાગને “પુદ્ગલપરાવર્ત’ કહેવામાં આવે છે. ખાકીના વિભાગોનાં આવલિ, મુહૂર્ત, પ્રહર, દિવસ, અહોરાત્ર, માસ, ઋતુ, અયન, વર્ષે, યુગ, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ નામો છે. દશ કોડાકોડી સાગરોપમ જેટલા કાલ–વિભાગને અર્ધ કાલ-ચક્ર' કહેવામાં આવે છે. આવા જે કાલ–વિભાગ દરમ્યાન રૂપ, રસ, ગંધ, શરીર, આસુષ્ય, મળ ઇત્યાદિમાં વધારો થતો જાય, તે કાલ–વિભાગને ‘ઉત્સર્પિણી’ કહેવામાં આવે છે, જ્યારે જે દરમ્યાન રૂપાદિકમાં ઘટાડો થતો જાય, તે અવર્ષિણી' કહેવાય છે. આ વાતની પ્રવચનસારેાદ્વારના ૧૬૦મા અને ૧૬૨મા દ્વારની વૃત્તિની નીચે મુજબની પંક્તિઓ સાક્ષી પૂરે છેઃ "अव सर्पति हीयमानारकतया अवसपर्यति वाऽऽयुष्कशरीरादिभावान् ह्रापयतीत्यवसर्पिणी', तथा उत्सर्पति-वर्धतेऽरकापेक्षया उत्सर्पयति वा भावानायुष्कादीन् वर्धयतीत्युत्सर्पिणी. " આ પ્રમાણે કાલ-ચક્રના ઉત્સર્પિણી અને અવાર્પણી એમ બે વિભાગો પડે છે અને કાળની અપેક્ષાએ આ દરેકનું માપ દશ કોડાકોડી સાગરોપમ છે. એક ઉત્સર્પિણી પૂર્ણ થાય કે તરતજ અવર્સાપણીનો પ્રારંભ થાય છે અને તે પૂર્ણ થતાં ઉત્સર્પિણીની શરૂઆત થાય છે. વળી આનો અન્ત આવતાં અવસર્પિણીની શરૂઆત થાય છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં અનન્ત ઉત્સ ૧ આપણાં ચાર અમજ અને બત્રીસ કરોડ વર્ષ જેટલો બ્રહ્માનો દિવસ છે. આને ‘કલ્પ’ પણ કહેવામાં આવે છે. આટલા કાળમાં દેવોના એક હજાર યુગ પૂરા થાય છે. દેવોના બાર હજાર વર્ષ તે દેવોનો એક યુગ કહેવાય છે, જ્યારે દેવોનું એક વર્ષ તે મનુષ્યનાં ૩૬૦ વર્ષોં ખરાબર છે. ૨ હિંદુ શાસ્ત્રમાં કાળના એક મોટા વિભાગને બ્રહ્માના અહોરાત્ર તરીકે ઓળખાવવામાં આવે છે તે પણ આની આગળ કશી ગણત્રીમાં નથી, કેમકે તેનું માપ તો આઠ અમજ ચોસેઠ કરોડ વર્ષ જેટલુંજ છે. આનું સ્થૂલ સ્વરૂપ શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગના ૮૪ મા તથા ૮૫ મા પૃષ્ઠમાં આપેલું છે. ૩ ત્રણ ઋતુ અથવા છ માસ જેટલા કાળને ‘અયન' કહેવામાં આવે છે. ૪ પાંચ વર્ષ જેટલા કાળને ‘યુગ' કહેવામાં આવે છે. તેમાં એ ૧૩ માસવાળાં યાને અભિધત વર્ષો આવે છે. ૫ આની સ્થલ રૂપરેખા ૧૩મા પૃષ્ઠમાં આલેખવામાં આવી છે. ૬ સાગરોપમના સૂક્ષ્મ અને આદર એવા એ પેટા વિભાગોવાળા જે ઉદ્દાર, અહ્વા અને ક્ષેત્ર એમ ત્રણ પ્રકારો પડે છે તે પૈકી પ્રસ્તુતમાં સાગરોપમથી ‘સૂક્ષ્મ-અદ્ધા-સાગરોપમ’ સમજવાનો છે. આ વાતનું તત્ત્વાર્થધિગમસૂત્ર (અ૦ ૪, સૂ૦ ૧૫)નું ભાષ્ય સમર્થન કરે છે. ૭ હિંદુ શાસ્ત્રમાં કાળના કૃત, શ્વેતા, દ્વાપર અને કલિ એમ અનુક્રમે ચાર વિભાગો પાડ્યા છે (આ પ્રત્યેક વિભાગને ‘યુગ’ કહેવામાં આવે છે). આ ચાર યુગો પૂર્ણ થતાં પુનઃ કૃતાદિકનો, નહિ કે કલિ પ્રમુખનો પ્રારંભ થાય છે એ ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૪૫ પિણીઓ અને અવસર્પિણીઓ પસાર થઇ ગઇ છે અને હવે પછી પણ એવી અનન્ત પસાર થશે, કેમકે કાળનો કંઈ અવિધ નથી. અત્યારે કાલ–ચક્રનો ‘હુંડા અવસર્પિણી’ નામનો વિભાગ પ્રવર્તે છે અને તેમાં પણ વળી તેના ઉત્સાપણીની જેમ પાડવામાં આવતા છ પેટા-વિભાગો કે જેને આરા (સં. ર) કહેવામાં આવે છે, તે પૈકી ચાર વ્યતીત થઈ ગયા છે. અત્યારે પાંચમો આરો પ્રવર્તે છે.' ઉત્સર્પિણીના છ આરાઓને અનુક્રમે (૧) દુઃખમ-દુઃષમ, (૨) દુઃષમ, (૩) દુઃષમ-સુષમ, (૪) 'સુષમ-દુઃખમ, (૫) ‘સુષમ અને (૬) °સુષમ–સુષમ એ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે ઉત્સાપણીથી અવાર્પણી વિપરીત લક્ષણવાળી હોવાથી એના પ્રથમ આરાને સુષમસુષમ, બીજા આરાને સુષમ એમ છઠ્ઠા આરાને દુઃષમ-દુઃષમ તરીકે ઓળખાવવામાં આવે છે. (૧) ચાર કોડાકોડી સાગરોપમ, (૨) ત્રણ કોડાકોડી સાગરોપમ, (૩) એ કોડાકોડી સાગરોપમ, (૪) એક કોડાકોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન, (૫) ૨૧૦૦૦ વર્ષ અને (૬) ૨૧૦૦૦ વર્ષ એ અવર્પિણીના છ આરાઓનું અનુક્રમે માપ છે. અવર્સાપણીના પ્રથમ આરામાં અસ્તિત્વ ધરાવનારા મનુષ્યોનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે, જ્યારે તેની ઊંચાઇ ત્રણ ગાઉની હોય છે અને તેઓ ત્રણ ત્રણ દિવસને અન્તરે ભોજન કરે છે. બીજા આરામાંના જીવોનું આયુષ્ય એ પલ્યોપમનું હોય છે, તેમની ઊંચાઇ એ ગાઉની હોય છે અને તેઓ ખમ્બે દિવસને અન્તરે ભોજન કરે છે. એ પ્રમાણે ત્રીજા આરા (ના ત્રણ ભાગો કલ્પવામાં આવે તો તેના પ્રથમના બે તૃતીયાંશ)માં એક પલ્યોપમના આયુષ્યવાળા, એક ગાઉની ઊંચાઇવાળા અને એકેક દિવસને અન્તરે ભોજન કરનારા મનુષ્યો હોય છે. ( અન્તિમ તૃતીયાંશમાં તો અવર્પિણી કાળના પ્રભાવને લઇને આયુષ્યાદિક ઘટતું જતું હોવાથી તેમના સંબંધમાં કંઈ ચોક્કસ નિયમ નથી. આ અન્તિમ તૃતીયાંશમાં કુલકરો ઉત્પન્ન થયા હતા એ વાતની જëદ્રીપ-પ્રજ્ઞપ્તિનું ૨૮ મું સૂત્ર સાક્ષી પૂરે છે.) આ જમ્મૂદ્રીપના હિમવાનું પ્રમુખ છ પર્વતોને લઇને જે ભરત વિગેરે સાત વિભાગો કે જેને ક્ષેત્ર' કહેવામાં આવે છે તે પૈકી કુરૂક્ષેત્રમાં સર્વદા પ્રથમ આરો, હરિવર્ષે અને રમ્યકમાં દ્વિતીય, હૈમવત અને હૈરણ્યવતમાં તૃતીય અને “અંતદ્વીપ તથા મહાવિદેહમાં ચોથો આરો પ્રવર્તે છે (અર્થાત્ આ ક્ષેત્રોમાં આવા આરાના જેવો પ્રભાવ હોય છે), જ્યારે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તો અનુક્રમે છએ આરા પ્રવર્તે છે (આથી કરીને અવસર્પિણીના તેમજ ઉત્સર્પિણીના ત્રીજા ચોથા આરામાંજ ચોવીસ ચોવીસ તીર્થંકરો આ એ ક્ષેત્રમાં થાય છે; બાકી ૧ અત્યારે કળિયુગ પ્રવર્તે છે એમ હિન્દુઓ કહે છે. ૨ અતિશય દુઃખમય. (૩) દુ:ખમય. (૪) દુઃખ ઘણું અને સુખ થોડું. (પ) સુખ ઘણું અને દુઃખ થોડું. (i) સુખમય. (૭) અતિશય સુખમય. ૮ આ સૂત્રમાં પંદર કુલકરો ગણાવ્યા છે, જ્યારે મેં ૩૯મા પૃષ્ઠમાં તો સાત ગણાવ્યા છે તેનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત કરનારે આ સૂત્ર ઉપરની ટિપ્પણી જોવી (પત્રાંક ૧૩૨ ). હ કુરૂક્ષેત્ર એ મહાવિદેહનો એક વિભાગ છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂ એમ એના બે ભેદ છે. ૧૦ બધા મળીને અંતર્દીપો ૫૬ છે. એની માહિતી માટે જુઓ પ્રવચન-સારોદ્ધારના ૨૬૨મા દ્વારની વૃત્તિ. ૧૧ અવસર્પિણીના ત્રીજા આરાના અન્તમાં પ્રથમ તીર્થંકર (તેમજ પ્રથમ ચક્રવર્તી)નો જન્મ થાય છે, જ્યારે ચોથા આરામાં બાકીના ત્રેવીસ તીર્થંકરો (તેમજ અન્ય શલાકાપુરૂષો) સંભવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, [श्रीधनपालમહાવિદેહમાં તો સર્વદા તીર્થંકર હોય છે. પ્રથમના ત્રણ આરામાં યુગલિકો હોય છે અને કલ્પવૃક્ષો તેમને સર્વ વસ્તુઓ પૂરી પાડે છે. ચોથા આરામાં દુખનો પ્રારંભ થાય છે. ત્રીજા આરાના પ્રાન્ત ભાગથી ખુલ્લો થયેલો મોક્ષમાર્ગ આ પાંચમા આરામાં થોડા વર્ષો વીત્યા બાદ બંધ થાય છે પણ ધર્મ રહે છે. છઠ્ઠા આરામાં તો તેનો પણ નાશ થાય છે). - આ પદ્યમાં જે ત્રીજા આરા વિશે ઉલ્લેખ કર્યો છે, તે આ અવસર્પિણીનો સુષમ-દુઃષમ નામનો ત્રીજો આરો છે અને તેના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પક્ષ બાકી રહ્યા ત્યારે ઋષભનાથનો જન્મ થયો હતો. जम्मि तुम अहिसित्तो, जत्थ य सिवसुक्खसंपयं पत्तो। ते अट्ठावयसेला, सीसामेला गिरिकुलस्स ॥ ८॥ [यत्र त्वमभिषिक्तो यत्र च शिवसुखसम्पदं प्राप्तः । तावष्टापदौलौ शीर्षापीडो गिरिकुलस्य ॥] प्र. वृ०-जम्मित्ति । हे भुवनभर्तः! तो उभावपि अष्टापदशैलौ सकलस्यापि गिरिकुलस्य शीर्षामेलौ-सकलगिरिकुलस्य शिरःशेखरौ । तो कौ अष्टापदौ? तत्र एको यस्मिन् जन्मसमये आसनप्रकम्पात् घण्टानादेन समकालं सकलसुरपरिवृतैः चतुःषष्टीन्द्रैः क्षीरोदवारिसम्भृतयोजनप्रमाणवदनानेककलशकोटिभिः त्वमभिषिक्तः स सौवर्णशैलः, अपरो विनीतापुरीपरिसरस्थः क्रीडाशैलः अष्टसोपानोऽष्टापदाभिधानः यस्मिन् जग(भूभृ?)ति त्वं शिवसौख्यसम्पदं प्राप्तः ॥ इति अष्टमगाथार्थः॥ ८॥ हे० वि०-अभिषेकविधिमुरीकृत्य स्तुतिमाह (जम्मित्ति) यत्र त्वमभिषिक्तः-स्त्रपितः। सुरैरिति गम्यते । यत्र च शिवसौख्यसम्पदं प्राप्तः, तौ द्वावपि [किम् ] अष्टापदशैलौ वर्तेते । एकत्राष्टापदं-सुवर्ण तन्मयः शैलः, अन्यत्राष्टौ पदानि यत्र स तथोक्तः। किंविशिष्टावित्याह-शीर्षामेलौ-शिरःशेखरको । कस्य ? गिरिकुलस्यपर्वतसमाजस्य । निर्वाणगमनस्तुतिरवसाने द्रष्टव्या परप्रसङ्गेनात्रोक्ताऽपीति गुरुवचः ॥८॥ શબ્દાર્થ जम्मि (यत्र )-ri. |ते (तो)-ते . तुमं (त्वं)-तुं. अट्ठावय (अष्टापद)- ५६. अहिसित्तो (अभिषिक्तः ) अभिषे यो. सेल (शैल )-पर्वत. जत्थ (यत्र ) यां. अट्ठावयसेला-पटाप पर्वतो. य (च) अने. | सीस ( शीर्ष)-भस्त. सिव (शिव) मोक्ष, शिव. आमेल (आपीड )=भुट. सुक्ख (सुख)-भुम. सीसामेला-भरतने विष भुट. संपय (सम्पद् )=संपत्ति. | गिरि-पर्वत. सिवसुक्खसंपयं-शिव-सुमनी संपत्तिन. कुल-समूह, पत्तो (प्राप्तः)आ थयो, पाभ्यो. गिरिकुलस्स-पर्वतोना समूहना. Page #80 -------------------------------------------------------------------------- ________________ વિજિત 1 ऋषभपश्चाशिका. પધાર્થ પ્રભુને જન્માભિષેક જે સુર્વણના ગિરિ ઉપર તાર (જન્મ–) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરૂ પર્વત તેમજ જ્યાં તું શિવ-સુખની સંપત્તિને (નિર્વાણ) પામે, તે (વિનિતા નગરીની સમીપમાં રહેલો આઠ પગથિયાવાળા) બીજો અષ્ટાપદ પર્વત એ બે પર્વતે (સમત) પર્વતોના સમૂહના મસ્તકને વિષે મુકુટરૂપ થયા.”-૮ સ્પષ્ટીકરણ श्रीधर्मधोषसूरिप्रणीतः। છે અષ્ટાપદ છે. (સાર્થવૃત્તનિવ). वरधर्मकीर्ति 'ऋषभो', विद्यानन्दाश्रितः पवित्रितवान् । રેવેન્વિતો , સત્તાયદાકારક છે ? / “વિદ્યા અને આનન્દથી લેવાયેલા તથા સુરેન્દ્રો વડે પૂજાયેલા તેમજ ઉત્તમ ધર્મ અને થશથી યુક્ત એવા ઋષભ દેવે) જેને પાવન કર્યો, તે “અષ્ટાપદ” ગિરિરાજ જય પામે यस्मिन्नष्टापदे-ऽभूदष्टापमुख्यदोषलक्षहरः । બાપામ “ મા”, a cથયET || ૨ | ૧ આના સ્વરૂપ સારૂ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૩૩). ૨ પ્રભુના નિર્વાણ પ્રસંગને લક્ષ્યમાં રાઈને અત્ર સ્તુતિ કરવામાં આવી નથી, પરંતુ અષ્ટાપદના અર્થોનો વિચાર આવતાં કવિરાજે તેમ કર્યું હોય એમ ભાસે છે, કેમકે હજી તો પ્રભુની અન્ય અવસ્થાઓને ઉદ્દેશીને તેમની સ્તુતિ તે હવે પછી તેઓ કરે છે, એમ સર્વથા કહી શકાય તેમ નથી. ૩ આ કપના પ્રથમ પદ્યમાં ધર્મકીર્તિ, વિદ્યાનન્દ અને દેવેન્દ્ર એ ત્રણના સંબંધમાં વિચાર કરતાં એવું અનુમાન થાય છે કે આ ક૫ ગિરિનારકલ્પની જેમ શ્રીધર્મોષસરિએ ઉપાધ્યાય અવસ્થા દરમ્યાન રસ્યો હોવો જોઈએ. કેમકે ધર્મકાતિ એ તેમનું ઉપાધ્યાય અવસ્થાનું નામ છે, જ્યારે દેવેન્દ્ર એ તેમના ગુરૂશ્રીનું નામ છે અને વિદ્યાનન્દ એ તેમના ગુરૂભાઈનું નામ છે. આ વાતની શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી તેમજ પટ્ટાવલી સાક્ષી પૂરે છે. સમ્યકત્વ-કૌમુદીની પ્રશસ્તિ પણ આ વાતનું સમર્થન કરે છે. આ અનુમાન કરવામાં કોઈ બાધક પ્રમાણ હોય એમ જાણવામાં નથી, વાસ્તે આ કપના કર્તા તરીકે મે શ્રીધર્મષસૂરિનું નામ સૂચવ્યું છે. ૪ “યંતૈિws રિચાવ” એ પ્રમાણે ઉલ્લેખ હોવા છતાં અત્ર સંધિ કરવામાં આવી નથી તેનું શું એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ “મતિ pો વા' (સિ. ૧-૨-૨) સૂવથી સમાધાન થઈ જાય છે. વળી આવી હકીકત શ્રીદેવાનન્દસૂરિકૃત ગૌતમાષ્ટકના પ્રારંભમાં “શોદમૂર્તિ ગુરુમૂતિgā', શ્રીસુર તિકલાલ મુનિરાજકત ઋષભ-સ્તવનની શરૂઆતમાં “શ્રીમતિનાથં નાનાવિનાશં” ઈત્યાદિ સ્થળે પણ દ્રષ્ટિગોચર થાય છે એ વાત પણ સાથે સાથે ધ્યાનમાં લેવી જોઈએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ રાષભપંચાશિકા, [ શીખનN“જે “અષ્ટાપદને વિષે અષ્ટાપદ પ્રમુખ લાખ દોષોને દૂર કરનાર તેમજ સુવર્ણ સમાન (કાન્તિવાળા) 8ષભ(દેવ) (નિવૃત્ત) થયા, તે “અષ્ટાપદ ગિરિરાજ જ્યવંત વર્તે છે.”—૨ 'ऋषभ'सुता नवनवति-'र्बाहुबलि'प्रभृतयः प्रवरयतयः । यस्मिन्नभजन्नमृतं, स० ॥३॥ મુનિઓને વિષે ઉત્તમ એવા ગષભ(દેવ)ના બાહુબલિ પ્રમુખ ૯ પુત્રો જ્યાં અમૃત (પદને પામ્યા, તે અષ્ટાપદ”–૩ अयुजुर्निवृतियोग, वियोगभीरव इव प्रभोः समकम् । यत्रर्षिदशसहस्राः, सः ॥ ४ ॥ જાણે પ્રભુના વિયોગથી ભયભીત બન્યા હોય તેમ પ્રભુની સાથેજ દશ હજાર મુનિઓ જ્યાં નિર્વાણ-યોગથી યુક્ત થયા (અર્થાત્ મોક્ષપદને પામ્યા), તે અષ્ટાપદ– यत्राष्ट पुत्रपुत्रा, युगपद् 'वृषभेण नवनवतिपुत्राः । समयैकेन शिवमगुः, स० ॥ ५ ॥ જ્યાં વૃષભ(દેવ)ની સાથે તેમના ૯ પુત્રો તેમજ આઠ પત્રો સમકાલે એકજ સમયમાં મોક્ષે ગયા, તે અષ્ટાપદ –૫ रत्नत्रयमिव मूर्त, स्तूपत्रितयं चितित्रयस्थाने । यत्रास्थापयदिन्द्रः, स० ॥ ६ ॥ “(ઋષભ દેવન, ગણધરની અને અન્ય મુનીશ્વરોની એમ) ત્રણ ચિતાના સ્થાનમાં જાણે મૂર્તિમતી રત્નત્રયી હોય તેવા ત્રણ સ્તૂપો જ્યાં ઈન્દ્ર સ્થાપન કર્યા (રચ્યા), તે અષ્ટાપદ”— सिद्धायतनप्रतिमं, 'सिंहनिषद्येति यत्र सुचतुर्दाः । 'भरतो'ऽरचयञ्चैत्यं, स० ॥ ७ ॥ - “સિદ્ધાયતન (શાશ્વત જિન-મંદિર) જેવું તથા સુન્દર ચાર દ્વારવાળું એવું “સિંહનિષવા એ (નામનું) ચૈત્ય જ્યાં (ઋષભનાથના પુત્ર) ભરતે રચાવ્યું, તે અષ્ટાપદ”—૭ यत्र विराजति चैत्यं, योजनदीर्घ तदर्धपृथुमानम् । क्रोशत्रयोच्चमुच्चैः, स० ॥ ८ ॥ જ્યાં એક યોજન લાંબું અને તેનાથી અડધા પહોળા માપવાળું (અર્થાત્ અડધો યોજના પહોળું) તેમજ ત્રણ કોશ ઊંચું એવું ચૈત્ય ઉચ્ચ પ્રકારે શોભે છે, તે અષ્ટાપદ–૮ यत्र भ्रातृप्रतिमा, व्यधाच्चतुर्विशतिं जिनप्रतिमाः । 'भरतः सात्मप्रतिमाः, स० ॥९॥ જ્યાં ભારતે પોતાની પ્રતિમાની સાથે સાથે પોતાના (૯) બંધુઓની પ્રતિમાઓ તેમજ (આ અવસર્પિણના) ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ રચાવી, તે અષ્ટાપદ”—૯ स्वस्वाकृतिमितिवर्णा-कवर्णितान् वर्तमानजिनबिम्बान् । 'भरतो' वर्णितवानिह, स०॥१०॥ પોતપોતાનાં આકાર, (દેહનું) પ્રમાણ, વર્ણ અને લાંછનથી વર્ણન (યુક્ત) એવી વર્તમાન તીર્થકરોની પ્રતિમાઓને જ્યાં ભારતે સ્થાપન કરી સ્તુતિ કરી, તે અષ્ટાપદ”—૧૦ ૧ જોકે શબ્દ-ચિન્તામણિ કોશમાં “અષ્ટાપદને અર્થ શેતરંજ વિગેરેનો પટ એમ કરવામાં આવ્યો છે, પરંતુ અત્ર અષ્ટાપદને અર્થ વૃત કરવો. કેમકે દશવૈકાલિકની હારિભદ્રીય વૃત્તિના ૧૧૭મા પત્રાંકમાં અervહું ચૂત એવો સ્પષ્ટ ઉલ્લેખ છે એટલે આ અર્થ કરવામાં વાંધો જણાતો નથી. - ૨ પ્રથમ તીર્થંકર નાભિનન્દનનાં વૃષભ અને વૃષભ એમ બે નામો છે. એ વાતની અભિધાનચિન્તામણિના પ્રથમ કાર્ડને ર૯ શ્લોક સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “મો વૃઘમ શ્રેયાન્, ચાતરતનિરરતઃ | सुविधिस्तु पुष्पदन्तो, मुनिसुव्रतसुव्रतौ तुल्यौ ॥" ૩ સમકાલે ૧૦૮ જીવો મોક્ષે ગયા એ જૈન શાસ્ત્રમાં ગણાવેલાં દશ આશ્ચર્યો પૈકી એક છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ऋषभपश्चाशिका. सप्रतिमान् नवनवति, बन्धुस्तूपांस्तथाऽर्हतः स्तूपम् । यत्रारचयच्चक्री, स० ॥ ११ ॥ જ્યાં પ્રતિમા સહિત ૯૯ બાંધવોના ૯૯ સ્તુપ તથા (પોતાના પિતાશ્રી ઋષભદેવ) તીર્થકરનો સૂપ (ભારત) ચકીએ નિર્માણ કર્યો, તે અષ્ટાપદ”—૧૧ 'भरते'न मोहसिंह, हन्तुमिवाष्टापदः कृताष्टपदः । शुशुभेऽष्टयोजनो यः, स० ॥ १२ ॥ મેહરૂપ સિંહને હણવાને માટે (જાણે સાક્ષાત્ ) 'અષ્ટાપદ જેવો અને એક એક યોજને એકેક પગથિયાવાળે એમ) આઠ પગથિયાવાળો એવો જેને ભરતે કરાવ્યો અને (એથી કરીને તો) જે આડ યોજના (ઊંચો) શોભી રહ્યો, તે અષ્ટાપદ ”—૧૨ यस्मिन्ननेककोट्यो, महर्षयो 'भरत'चक्रवाद्याः । सिद्धिं साधितवन्तः, स० ॥ १३ ॥ જ્યાં ભરત ચક્રવતી પ્રમુખ અનેક કોટી યોગીશ્વરોએ સિદ્ધિને સાધી, તે અષ્ટાપદ -૧૩ રા'ગુતા – શિવતા મરતવંરા/નાયત્ર “પુદ્ધિથય7, a૦ પાછા જ્યાં સુબુદ્ધિ (મંત્રીએ) સગર (ચક્રવર્તી)ના પુત્રોની આગળ “સર્વાર્થ( સિદ્ધ) નામના વિમાનમાં ( ઉત્પન્ન થયેલા) તેમજ ક્ષે ગયેલા ભરતના વંશના (અનેક) રાજર્ષિઓની વાત કહી, તે અષ્ટાપદ ”—૧૪ परिखासागरमकरन् , 'सागराः' सागराशया यत्र । परितो रक्षितिकृतये, स० ॥ १५ ॥ (આનું માહાતમ્ય સાંભળીને) સમુદ્રના જેવા ( ગંભીર) આશયવાળા સગરના પુત્રોએ જેની ચારે બાજુએ રક્ષણ કરવાને માટે ખાઇરૂપ સમુદ્ર (અર્થાત્ સમુદ્રના જેવી ૧૦૦૦ ચોજન ઊંડી ખાઈ) બનાવી, તે અષ્ટાપદ”—૧૫ क्षालयितुमिव स्वैनो, जैनो यो गङ्गया श्रितः परितः । सन्ततमुल्लोलकरैः, स० ॥ १६ ॥ “નિરન્તર ઊંચા ઉછળતા ચપળ (તરંગરૂપી) હસ્ત વડે જાણે પોતાના પાપનું પ્રક્ષાલન કરવાને માટે (ઈચ્છા રાખતી) હોય તેમ ગંગા નદી)એ જે જિન–સંબંધી ગિરિરાજને ચારે બાજુથી આશ્રય લીધો, તે અષ્ટપદ—૧૬ यत्र जिनतिलकदानाद्, 'दमयन्त्या'ऽऽपे कृतानुरूपफलम् । भालस्वभावतिलकं, स० ॥१७॥ જ્યાં (ચોવીસે) જિનેશ્વરોને (મણિમય) તિલક અર્પણ કરવાથી (ચડાવવાથી) દમયતી તે કાર્યના યથાર્થ ફળ તરીકે પોતાનાજ લલાટમાં સ્વાભાવિક તિલકને પામી, તે અષ્ટાપદ ”-૧૭ यमकूपारे कोपात् , क्षिपन्नलं 'वालिग्नांऽह्रिणाऽऽक्रम्य । आरावि 'रावणो'ऽरं, स० ॥१८॥ “જે ગિરિરાજને કોધથી સમુદ્રમાં ફેંકવા તૈયાર થયેલા રાવણને વાલિ (મુનીશ્વરે) ચરણ વડે (પર્વતને) દબાવીને અતિશય બૂમ પડાવી, તે અષ્ટાપદ”—૧૮ भुजतन्त्र्या जिनमहक-लकेन्द्रोऽवाप यत्र 'धरणे'न्द्रात् । विजयामोघां शक्तिं, स० ॥१९॥ “હાથરૂપી વીણા વડે (અર્થાત્ વિણાને તાર તૂટી જતાં તે સ્થળે પોતાના હાથની નસ ૧ સિંહને પણ હણનારું આઠ પગવાળું જાનવર. २ अकूपारोदध्यर्णवाः (अभि० का० ४, श्लो० १३९)। ઋષભ૦ ૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ કષભપંચાશિકા, [ શ્રીધનપટ્ટસાંધીને તેને આખી બનાવી) તીર્થંકરનો ઉત્સવ કરનારો લંકાપતિ (રાવણ) જ્યાં ધરણેન્દ્ર પાસેથી અમોઘવિજ્યા શક્તિ પામ્યો, તે અષ્ટાપદ”—૧૯ यत्रारिमपि वसन्तं, तीर्थे प्रहरन् सुखेचरोऽपि स्यात् । 'वसुदेव'मिवाविद्यः, स० ॥ २० ॥ વસુદેવની જેમ જે તીર્થ ઉપર વસતા દુશ્મન ઉપર પણ પ્રહાર કરનારા શુભ ચર પણ વિદ્યાહીન થાય, તે અષ્ટાપદ” –૨૦ अचलेऽत्रोदयमचलं, स्वशक्तिवन्दितजिनो जनो लभते । 'वीरो'ऽवर्णयदिति यं, स०॥२१॥ “આ પર્વત ઉપર પોતાની શક્તિ વડે (આવીને) જે જિનોને વન્દન કરે છે, તે મનુષ્ય (તેજ ભવમાં) અચળ (શાશ્વત) ઉદય (ક્ષ)ને પામે છે એમ વીર (પ્રભુએ) જેનું વર્ણન કર્યું, તે અષ્ટાપદ ”—૨૧ चतुरश्चतुरोऽष्ट दश, द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान् । यत्रावन्दत गणभृत् , स०॥२२॥ દક્ષિણાદિક ચાર દિશામાં (અનુક્રમે) ચાર, આડ, દશ અને બે એમ જ્યની (ચોવીસ) જિન-પ્રતિમાઓને ચતુર ગણધર ( શૈતમ સ્વામીએ) વન્દન કર્યું છે, તે અષ્ટાપદ ”—૨૨ प्रभुभणितपुण्डरीका-ध्ययनाध्ययनात् सुरोऽत्र दशमोऽभूत् । दशपूर्विपुण्डरीकः, स० २३ “(જે પર્વત ઉપર) (ગીતમ) પ્રભુએ કહેલા પુણ્ડરીક અધ્યયનના અધ્યયનથી (તિર્યગ -જમ્મક) દેવ દશ પૂર્વધારીમાં ઉત્તમ એવા દશમા (વર્ષિ નામના દશપૂર્વધર) થયા, તે અષ્ટાપદo”—૨૩ ___ यत्र स्तुतजिननाथो-ऽदीक्षत तापसशतानि पञ्चदश । श्री गौतम'गणनाथः, स० ॥ २४ ॥ જેના (શિખર) ઉપર (વારંarn નામના ચૈત્યવન્દનરૂપ સ્તોત્ર વડે) જેણે (ઋષભનાથાદિ ચોવીસ) જિનેશ્વરોની સ્તુતિ કરી છે એવા ગૌતમ ગણપતિએ જ્યાં પંદરસો (૧૫૦૦) તાપસને દીક્ષા આપી, તે અષ્ટાપદ”—૨૪ इत्यष्टापदपर्वत, इव योऽष्टापदमयश्चिरस्थायी । व्यावर्णि महातीर्थ, स जयत्यष्टापदगिरीशः ॥ २५ ॥ (આઠ પગથિયાંવાળા અને દીર્ઘ કાળ પર્યત સ્થાયી રહેવાવાળા) અષ્ટાપદ પર્વતની જેમ સુવર્ણમય અને ચિરસ્થાયી જે (પ્રભુએ) આ પ્રમાણે મહાતીર્થનું વર્ણન કર્યું, તે અષ્ટાપદ પર્વતના નાયક શ્રીષભદેવ (અથવા અષ્ટાપદ ગિરીશ્વર) વિજયી વર્તે છે.”—૨૫ ૧ સિદ્ધાણં બુદ્ધાણંના અનેક અર્થવાળા નિગ્ન-લિખિત પંચમ ગાથાના પૂર્વાર્ધ સાથે આને સંબંધ છે સહેલાઈથી સમજાય તેમ છેઃ __ "चत्तारि अढ दस दो, अ वंदिआ जिणवरा चउव्वीसं" ૨ આ સમગ્ર ચૈત્યવન્દન પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ રચ્યું નથી એ વાતનું શ્રીઉત્તરાધ્યયનસૂત્રની શ્રીભાવવિજ્યવાચકૃત વૃત્તિમાં “દિવાસ' સુધીનો આપેલો ઉલ્લેખ સમર્થન કરે છે એમ કહેવું ખોટું નહિ ગણાય. Page #84 -------------------------------------------------------------------------- ________________ ५१ विरचिता] ऋषभपश्चाशिका. अथ राज्यावस्थामधिकृत्य गाथाद्वयमाह धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरजमजणो हरिणा। चिरधरिअनलिणपत्ता-भिसेअसलिलेहिं दिवो सि ॥ ९॥ [धन्याः सविस्मयं यैझटिति कृतराज्यमन्जनो हरिणा । चिरधृतनलिनपत्राभिषेकसलिलैदृष्टोऽसि ॥1 प्र. वृ०-धन्नत्ति । हे भुवनबान्धव! ते युगलधर्मिणोऽपि धन्याः यैः त्वं दृष्टः सविम्हयं-सविस्मयम् । कथंभूतो भवान् ? झटिति शीघ्रं कृतराज्यमजनो-विहितनरपतिपदाभिषेकः । केन? हरिणा-इन्द्रेण । किंविशिष्टैः मिथुनकनरैः त्वं दृष्टः? चिरं-चिरकालं धृतम्-अवस्थापितं नलिनीपत्रैः-पद्मिनीपत्रपुटकैः अभिषेकसलिलम्-अभिषेकोदकं यैः। धन्यत्वं च तेषामनिमेषाक्षिभिर्भगवदवलोकनादेव ॥ इति नवमगाथार्थः ॥९॥ हे०वि०-राज्याभिषेकविधिमङ्गीकृत्याह (धन्नत्ति) धन्याः-पुण्यभाजस्ते यैः । यैः किम्? दृष्टोऽसि-अवलोकितो भवसि । कथम् ? सविस्मयंसकौतुकं सहर्ष वा । किंविधः? कृतराज्यमजनो-विहितराज्याभिषेकः। केन? हरिणाशक्रेण । कथम्? झटिति शीघ्रम् । कीदृशैरित्याह-'चिरधृतनलिनीपत्राभिषेकसलिलैः' अभिषेकाय जलमभिषेकजलं, चिरं-प्रभूतकालं धृतं नलिनीपत्रेष्वभिषेकजलं यैस्ते तथोकास्तैः॥ इति गाथार्थः॥९॥ શબ્દાર્થ धन्ना (धन्याः)धन्य, पुण्यशाजी. धरिअ (धृत) धा२९ अरेस. विम्हय (विस्मय )=(१) २॥श्चय; (२) हर्ष. नलिण (नलिन )-रातुं भण. सविम्हयं ( सविस्मयं)-विस्मयपूर्व. पत्त (पत्र)-पत्र, प . जेहिं (यैः)ोमनाथी. अभिसेअ (अभिषेक )=अभिषे. झत्ति (झटिति)-Neही. कय (कृत)-राये. सलिल (सलिल ) , पाणी. रज (राज्य)-210v4. चिरधरिअनलिणपत्ताभिसेअसलिलेहि-समा मजण (मज्जन)सान, नगाभिषे. સુધી ધારણ કર્યું છે કમળનાં પત્રો વડે અભિષેકकयरजमजणो-४२।यो छे ।याभिषेननो सेवा. नोभणे सेवा पडे. हरिणा (हरिणा )-न्द्र द्वारा. दिट्ठो ( दृष्टः) भायो. चिर (चिर )=ciमा अप सुधी. | सि (असि)-तुं छे. પધાર્થ પ્રભુને રાજ્યાભિષેક હે જગન્નાથ! ઈન્દ્ર દ્વારા જલદી 'રાજયાભિષેક કરાયેલા એવા આપને વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક–જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકેએ) नया, तेमने यन्य छे."-e ૧ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ આવશ્યક–ચૂર્ણિ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ભપંચાશિકા, [श्रीधनपालસ્પષ્ટીકરણ पधनी सार આ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે નહષભ દેવને રાજ્યાભિષેક સૌધર્મ દેવલોકના ઈન્ટે કર્યો હતો. એ કાર્ય ઈન્દ્ર કરી રહ્યા તે પછી કમળનાં પત્રોમાં રાજ્યાભિષેકનું જળ લઈને આવેલા યુગલિકો પ્રભુને વસ્ત્રાલંકારથી વિભૂષિત જોઈ કેવી રીતે અભિષેક કરવો એ વિચારમાં ને વિચારમાં તેમને નિર્નિમેષ દૃષ્ટિએ નિહાળી રહ્યા હતા. અંતમાં પ્રભુનાં ચરણ-કમળમાં તેમણે જળાભિષેક કર્યો. આ પ્રમાણે પ્રભુનું દર્શન કરવાનું તેમજ તેમના રાજ્યાભિષેકમાં ભાગ લેવાનું સુગલિકોને સદ્દભાગ્ય પ્રાપ્ત થયેલું હોવાથી તેઓને ધન્ય છે. दाविअविज्जासिप्पो, वजरिआसेसलोअववहारो। जाओ सि जाण सामिअ, पयाओ ताओ कयत्थाओ ॥ १०॥ [दर्शितविद्याशिल्पो व्याकृताशेषलोकव्यवहारः। जातोऽसि यासां स्वामी प्रजास्ताः कृतार्थाः ॥] प्र० वृ०-दाविअत्ति । सुरपतिविहितराज्याभिषेकः त्वं यासां प्रजानां स्वामी जातः सा कृतार्था । किंविशिष्टः त्वं तासां स्वामी जातः? दर्शितविद्याशिल्पः । तत्र विद्याः शब्दविद्यादिका लिखित-गणित-गीतादिकाश्च । शिल्पानि कुम्भकारादीनि पञ्च महाशिल्पानि येषामेकैकविंशतिशिल्पानि तथा व्याकृतः अशेषजनव्यवहृतिः-व्यवहारः कृषिपाशुपाल्यजलस्थलमार्गवणिज्यादिसर्वकार्येषु स्वयं पन्था नीतः ॥ इति दशमगाथार्थः॥१०॥ हे० वि०-अधुना राज्यपालनविधि कक्षीकृत्य स्तुतिमाह (दाविअत्ति) जातः-सम्पन्नस्त्वं यासां प्रजानां-लोकानां स्वामी-प्रभुस्ताः प्रजाः कृतार्थाः--कृतकृ. त्याः। किंविधः? दर्शितविद्याशिल्पः । शिल्पानि चावश्यक बोद्धव्यानि। तथा बजरियत्ति देशीभाषया कथिताशेषलोकव्यवहारः कथितो-दर्शितोऽशेषो लोकव्यवहारः परिणयनादिको येन स तथाविध इति ॥१०॥ શબ્દાર્થ दाविअ ( दर्शित )-पास | जाओ ( जातः )=थयो, मन्यो. विज ( विद्या )-विधा. सि ( असि )=तुं छे. सिप्प (शिल्प )-शिक्ष्य. दाविअविजासिप्पो माया छे विद्या भने शिल्पा जाण ( यासां )मनो. 0 मेवो. सामिअ (खामी )=नाथ. वजरिअ( व्याकृतः )-विशेष समनवेस. पयाओ (प्रजाः ) मो. असेस ( अशेष )-नि:शेष, समस्त. ताओ ( ताः)=ते. लोअ ( लोक )=11, हनिया. कय ( कृत )-रायस. ववहार ( व्यवहार)-०यवहार. वजरिआसेसलोअववहारो सारी शत समनव्यो | अत्थ (अर्थ)=मर्थ. છે બધે લોક-વ્યવહાર જેણે એવો. | कयत्थाओ-सार्थ थये. Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. પદ્યાર્થ પ્રભુની રાજ્ય-રીતિ છે જેમણે (શબ્દ-વિઘા, લેખન, ગણિત, ગીત ઇત્યાદિ ) વિદ્યાઓ અને (કુંભારાદિકના) શિલ્પો દેખાડ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુપાલન, વાણિજય, લગ્ન ઈત્યાદિ ) સમસ્ત (પ્રકારનો ) લક-વ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યું છે, એવા આપ જે પ્રજાઓના રવાસી થયા છો, તે પ્રજા કૃતાર્થે છે.”—૧૦ સ્પષ્ટીકરણ વિદ્યાઓ વિદ્યાઓમાં લેખન, ગણિત ઈત્યાદિનો સમાવેશ થાય છે એ વાત આપણે ટીકા ઉપરથી જોઈ શકીએ છીએ. તો તે સંબંધમાં થોડું વિવેચન કરવું અનુચિત નહિ ગણાય. પ્રથમ તીર્થંકર શ્રીહષભદેવે પોતાના છ પુત્ર ભરતને બહોતેર (૭૨) કળાઓ શીખવી અને ભરતે પણ પોતાના ભાઈઓને તેમજ પુત્રને એ કળાને અભ્યાસ કરાવ્યો. પ્રભુએ પોતાના બીજા પુત્ર બાહુબલિને હાથી, ઘોડા તેમજ સ્ત્રી અને પુરૂષનાં અનેક લક્ષણો બતાવ્યાં. વળી તેમણે પોતાની એક પુત્રી બ્રાહ્મીને જમણે હાથ વડે અઢાર લિપિઓ બતાવી અને બીજી પુત્રી સુન્દરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. આ ઉપરાંત પ્રભુએ વસ્તુઓનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાને પણ બતાવ્યાં. વિશેષમાં તેમણે મણિ વિગેરે પરોવવાની કળા પણ પ્રવર્તાવી. શિલ્પ શિલ્પના પાંચ મુખ્ય ભેદો છે અને વળી તે પ્રત્યેકના વીસ અવાન્તર ભેદો છે. આ વાતના સમર્થનમાં નીચેની ગાથા રજુ કરવામાં આવે છે. "पंचेव य सिप्पाई, घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ । इक्विकस्य य इत्तो, वीसं वीसं भवे भेया ॥ –આવશ્યક–નિર્યુક્તિ, ગાથાંક ૨૦૭. આ ઉપરથી જોઈ શકાય છે તેમ કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત (જામ)ના એમ પાંચ શિલ્પો મુખ્ય છે. પ્રત્યેકના અવાન્તર ભેદોનું સ્વરૂપ કોઈ સ્થળે મારા જોવામાં આવ્યું નથી, એટલે એ વાત ન છૂટકે પડતી મૂકવામાં આવે છે. ૧ અઢાર લિપિના સંક્ષિપ્ત વર્ણન માટે જુઓ સરસ્વતી-ભક્તામર (પૃ. ૫-૭). ૨ હાથ पञ्चैव च शिल्पानि घटलोहचित्रवस्त्रकाश्यपानि । एकैकस्य च इतो विंशतिविशतिर्भवन्ति भेदाः॥ ૩ કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ આવું કાર્ય કર્યું હતું એમ કહેવામાં આવે છે). પ્રસંગ એમ બન્યો હતો કે કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લોકો કંદ-મૂળ અને ફલાદિક ખાતા હતા અને ઘઉં, ચોખા ઈત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું હતું નહિ. તે Page #87 -------------------------------------------------------------------------- ________________ [ શીષનહિ ૪ષભપંચાશિકા. अथ भगवतो निष्क्रमणकल्याणकमधिकृत्य स्तुतिगाथाद्वयमाहबंधुविहत्तवसुमई, वच्छरमच्छिन्नदिन्नधणनिवहो ॥ जह तं तह को अन्नो, निअमधुरं धीर! पडिवन्नो? ॥ ११ ॥ [बन्धुविभक्तवसुमतिः वत्सरमच्छिन्नदत्तधननिवहः । यथा त्वं तथा कोऽन्यो नियमधुरां धीर ! प्रतिपन्नः ? ॥] प्र० वृ०-बंधुत्ति । हे धीर! यथा त्वं नियमधुरं प्रतिपन्नः तथा कोऽन्यः प्रतिपद्यते ? । किंविशिष्टः त्वम् ? बन्धूनां सुतसामन्तादीनां विभक्ता-विभागेनार्पिता वसुमती-मण्डलाधिपत्यं येन स भरतवाहुबलिप्रभृतीनाम् । पुनः किंविशिष्टः? वत्सरं-वर्ष यावदच्छिन्नो दत्तधननिवहो-(दत्त)द्रव्यसञ्चयो येन स तथा, स्थितेश्चायं कल्पो यतः सर्वेऽपि तीर्थकृतः प्रवज्यासमये संवत्सरमच्छिन्नं दानं ददति । एवंविधश्च भुवनगुरो ! यथा त्वं नियमधुरं सर्वसावद्यप्रभृति न करणीयमेवंलक्षणमङ्गीकृतवान् तथा कोऽन्यः-त्वद्विधादपरः प्रतिपद्यते ? ॥ લેવશયથાર્થ છે ? .. છે. વિક–ીક્ષામી (વંધુત્તિ)– हे धीर!-महाप्रभाव! यथा त्वं नियमधुरां-प्रव्रज्याग्रहणपरिणाम प्रतिपन्नः-प्रतिपन्नवान् तथा कोऽन्यो जीवः? न कश्चिदित्यभिप्रायः । कीदृशः? बन्धुविभक्तवसुमतिः, प्राकृ સંબંધમાં તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ તેમનું દુઃખ દૂર થયું નહિ એટલે ફરીથી તેઓએ પ્રભુને વિનતિ કરી એટલે પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત વિધિ કર્યા બાદ ઘઉ વિગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આથી પણ તેમનો શુક્રવાર વન્યો નહિ. તેવામાં પરસ્પર વૃક્ષની શાખાઓ ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયો. આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના લોકો તેને રન જાણીને પકડવા ગયા. પરંતુ તેથી તેમના હાથ બળી જવા લાગ્યા. આ અગ્નિને કોઈક અદ્ભુત ભૂત છે એમ માનતા અને તેથી ત્રાસ પામતા લોકો પ્રભુ સમક્ષ આવ્યા ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્ત્રિગ્ધ અને રૂક્ષ કાળનો દોષ થવાથી–તેનું મિલન થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થયો છે. એવો અગ્નિ અત્યાર સુધી એકાન્ત સ્ત્રિગ્ધ કાળ હોવાથી ઉત્પન્ન થયો હતો નહિ (એકાન્ત રૂક્ષ કાળમાં પણ અગ્નિ સંભવત નથી). વાતે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલા તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરવો. ત્યાર બાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલ ઘઉ વિગેરેને તેમાં નાંખી પકવ કરી તેને આહાર કરવો. તે મુગ્ધ લોકોએ તેમ કર્યું એટલે ઘઉ વિગેરેને તે અગ્નિ દેવ સ્વાહા કરી જવા લાગ્યો, આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજુ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાંજ તેઓની ઉપર મૂકી પ્રભુએ તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉ વિગેરે રાખી તેને અગ્નિની મદદથી પકવ બનાવી તે ખાવાની પ્રભુએ તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ પ્રથમ કુંભારના શિલ્પન વિધિ બતાવ્યો. Page #88 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. પપ तत्वात् प्रत्ययो न भवति । बन्धूनां-भरतादीनां तेभ्यो विभक्ता-विभागीकृता वसुमती:-क्षितिर्येन स तथोक्तः । तथा वत्सरं-वर्ष यावत् अच्छिन्नो-निरन्तरो दत्तो लोकेभ्य इति गम्यते धननिवहो-द्रव्यसमूहो येन स तथाविधः । (वर्ष यावन्नरन्तर्येण दत्तः प्रस्तावात् वनीपकेभ्यो धननिवहो येन । धीर! इति सम्बोधनेन व्रतग्रहणादारभ्य वर्ष यावत् क्षुत्परीषहसहनं वर्षसहस्रं च यावत् वाक्संयमसाहसं सूचितवान् । न खल्वाहारव्याहारविरहितैरतद्विधैर्दिनमप्यवस्थातुं शक्यते ॥) इति गाथार्थः॥ ११॥ શબ્દાર્થ ચંદુ (વધું)=બાંધવ. ચ્છિન્નપણે અર્પણ કર્યો છે ધનને સમૂહ જેણે પિત્ત (વિમા )વહેંચેલ. એવો. થયુમg (વહુમતી )=પૃથ્વી. કદ (ચયા)=જેવી રીતે, જેમ. વંવિદત્તકુમ બાંધવોમાં વહેંચી આપી છે પૃથ્વી તે ( રત્વ)=તું. જેણે એવો તદ (તથા)-તેવી રીતે, તેમ. કચ્છ (વસરમ્)=એક વર્ષ સુધી. #t (લઃ) કો. કન્ન (૩ )=અપર, બીજે. ત્તિ ()=નિરન્તર. નિઝમ (નિયમ =નિયમ, પ્રતિજ્ઞા. વિત્ર ()=અર્પણ કરેલ. પુનr ()=ધોસરી. ધr (ાન) પૈસો. નિઝામપુર=નિયમની ધોંસરીને. નિવેદ (નિર્વાદ)=સમૂહ. થર! (ધીર !) હે હૈર્યવાન ! વારિન્નિધrનિવદો એક વર્ષ સુધી અવિ- gવ (તાઃ)=ધારણ કરેલ. પધાર્થ પ્રભુને દીક્ષા-પ્રસંગ જેણે (ભરતાદિક સુતે અને સામનોરૂપી) બામાં પૃથ્વી વહેંચી આપી છે એ તથા જેણે એક વર્ષ પર્યત નિરતર ધનના સમૂહનું દાન કરવું છે એવા તે જેવી રીતે (દીક્ષા–સમયે સમસ્ત પાપમય આચરણના ભાગરૂપી) નિયમધુરાને ધારણ કરી, તેવી રીતે હે ધીર! તે ઘુરાને અન્ય કોણ ધારણ કરી શકે ?”—૧૧ ૧ સાંવત્સરિક દાન સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૮૩) તેમજ વીરભક્તામર (પૃ. ૫૦). ૨ દરેક તીર્થંકર સિદ્ધ પરમાત્માઓને ઉદ્દેશીને તેમની સાક્ષીએ ક્રમ નામ સાવ જોf vaar એવી પ્રતિજ્ઞાપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે. જુઓ આચારાંગ-સૂત્રને દ્વિતીય શ્રુત-સકન્ધ. ૩ અત્ર ધીર' શબ્દથી એ સૂચન કરવામાં આવ્યું છે કે પ્રભુએ દીક્ષા લીધી ત્યાર પછી તેમને એક વર્ષ સુધી આહાર ન મળે છતાં પણ તેમણે તેમની સાથે દીક્ષા લીધેલા એવા કેટલાક તાપસીની જેમ કંદ-મૂલાદિકનો આહાર ન કર્યો, પરંતુ ક્ષુધારૂપ ઉપસર્ગ વૈર્ય અને શાનિતપૂર્વક સહન કર્યો. વિશેષમાં એક હજાર વર્ષ સુધી તેમણે વાણ-સંયમનું પણ સેવન કર્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઋષભપંચાશિકા. सोहसि पसाहिअंसो, कज्जलकसिणाहिं जयगुरु ! जडाहिं । उवगूढविसजिअरा-यलच्छिवाहच्छडाहिं व ॥ १२ ॥ [ शोभसे प्रसाधितांसः कज्जलकृष्णाभिर्जगद्गुरो ! जटाभिः । उपगूढविसर्जितराजलक्ष्मीबाष्पच्छटाभिरिव ॥ ] प्र० वृ० - सोहसित्ति | पीनोन्नतयोरंसपीठयोः तावत् संयमसाम्राज्यानन्तरं शोभाभरं प्रादुर्भूतमाह । हे जगद्गुरो ! त्वं प्रविभूषितस्कन्धः शोभसे - शोभावैभवं धारयसि । काभिः ? कज्जलकृष्णाभिः -अञ्जनपुञ्ज श्यामाभिर्जटाभिः । एनमेवार्थं कविरुत्प्रेक्षते - ज्वगूढत्ति । प्रथमं राज्यसमये उपगूढा - आलिङ्गिता पश्चाद् दीक्षाकक्षीकारक्षणे विसृष्टा - परित्यक्ता या राज्यलक्ष्मीस्तस्या बाष्पच्छटाभिरिव - सकज्जलाभिरश्रुपरम्पराभिरिव ॥ इति द्वादशगाथार्थः || १२|| हे० वि० - दीक्षानन्तरं गुणानाश्रित्य स्तुतिमाह - ( सोहसित्ति ) । जगद्गुरो ! भुवनत्रयीनाथ ! शोभसे त्वम् । किंविधः ? प्रसाधितांसः - मण्डितांसः । काभिरित्याह-जटाभिः । ताभिः कीदृशीभिः ? 'कज्जलकृष्णाभिः ' कज्जलम् -अञ्जनं तद्वत् कृष्णाः - सितेतरास्ताभिः । अधुनोत्प्रेक्ष्यते । उपगूढविसर्जितराज्यलक्ष्मी वाष्पच्छटाभिः । पूर्व राज्यावस्थायां उपगूढा - आलिङ्गिता पश्चाद् दीक्षासमये विसृष्टा - परित्यक्ता या राज्यलक्ष्मीस्तस्याः शीकर श्रेणीभिस्ताभिरिव इत्यर्थः ॥ १२ ॥ શબ્દાર્થ सोहसि ( शोभसे ) = शोले छे. साहिअ ( प्रसाधित ) = असंमृत, भण्डित. अंस ( अंस ) = २६, जलो. पसाहिअंसो=असंङ्कृत थया छे मलाओ लेना येवो. लच्छि ( लक्ष्मी )-लक्ष्मी, वैभव. | उवगूढ ( उपगूढ ) = आलिंगन उरेल. विसजिअ ( विसर्जित ) =त्यक हीघेल. राय ( राजन् ) = रा. कजल ( कज्जल ) = ४१०४, अंजन. भु. कसिणा ( कृष्णा ) = 3ाणी. कज्जलकसिणाहिं = ३|०भजना नेवी अणी. जय ( जगत् ) =गत् हुनिया. गुरु (गुरु) = गु३, मायार्य. जयगुरु ! = डे जगत्ना गुइ ! जाहिं ( जटाभिः ) = ०४टासो वडे. [ श्रीधनपाल बाह ( बाप ) = अश्रु, छडा (छटा ) = छटा. | उवगूढविसजिअरायलच्छी बाहच्छडाहिं = मासिंગન કરેલી તેમજ ત્યાગ કરેલી રાજ્યલક્ષ્મીની આંસુની છટાઓ વડે. व ( इव ) भ. પદ્યાર્થ પ્રભુની કૃષ્ણ જયા- " हे नगगु३ ! (शन्य- समये) आलिंगन रैली मने (दीक्षा समये) त्याग કરેલી એવી રાજ્યલક્ષ્મીની જાણે અશ્રુ-ધારાજ હોય તેવી કાજળના જેવી કાળી જટા વડે અલંકૃત રસંધવાળા તું શાભે છે.”—૧૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ ५७ विरपिता] ऋषभपश्चाशिका. સ્પષ્ટીકરણ ગષભદેવે કરેલ કેશ-લેચ– દરેક તીર્થંકર દીક્ષા લે તે વખતે પંચ-મુષ્ટિ–લોચ કરે છે. અર્થાત્ પ્રથમ મુષ્ટિ વડે દાઢી-મૂછના વાળનો લોચ કરે છે, જ્યારે બાકીની ચાર મુષ્ટિથી માથા ઉપરના વાળનો લોચ કરે છે, પરંતુ શ્રીષભદેવ ચાર મુષ્ટિ લોન્ચ કર્યા બાદ માથા ઉપરના બાકીના કેશનો પંચમ મુષ્ટિ વડે લોન્ચ કરવા જતા હતા, તેવામાં ઈન્ટે તેમને એટલા કેશ રહેવા દેવા વિનતિ કરી, તેથી તેમણે તે રહેવા દીધા. આ વાતની નીચેનાં પો સાક્ષી પૂરે છે – "मुष्टिना पञ्चमेनाथ, शेषान् केशान् जगत्पतिः । समुच्चिखनिषन्नेवं, ययाचे नमुचिद्विषा ॥ नाथ! त्वदंशयोः स्वर्ण-रुचोर्मरकतोपमा । वातानीता विभात्येषा, तदास्तां केशवल्लरी ॥ तथैव धारयामास, तामीशः केशवल्लरीम् । याच्यामेकान्तभक्तानां, स्वामिनः खण्डयन्ति न ॥" -त्रिषष्टि५३५यरित्र (५० १, ४० 3, Aयो० १६-७३) साम्प्रतं भगवतश्छद्मस्थविहारमधिकृत्याह उवसामिआ अणज्जा, देसेसु तए पवन्नमोणेणं । अभणंत चिअ कजं, परस्स साहति सप्पुरिसा ॥ १३ ॥ [उपशमिता अनार्या देशेषु त्वया प्रपन्नमौनेन । अभणन्त एव कार्य परस्य साधयन्ति सत्पुरुषाः॥] प्र० वृ०-उवसामिअत्ति । हे भुवनभर्तः! त्वया देशेषु विहरता अनार्या जीवा उपशमं नीता इति तत्रानार्यदेशेषु । तथा न विद्यते आर्यत्वं धर्माधर्महेयोपादेयभक्ष्याभक्ष्यपेयापेयगम्यागम्यादिविचारलक्षणं येषां ते अनार्याः तान् तथाविधान् पशुप्रायान् लोकान् त्वमुपशमं नीतवान्-किञ्चित् कषायकालुष्यं त्याजितवान् । किं धर्मोपदेशेन शमं प्रापिता इत्याह-'प्रपन्नमौनेन' अङ्गीकृतवाक्संयमेन । यद्येवं तत् कथं उपकारः सम्भवति इत्याह-सत्पुरुषाः-पुरुषपुण्डरीकाः परस्यापि-आत्मव्यतिरिक्तस्यापि कार्य समीहितं साधयन्ति-निष्पत्तिं प्रापयन्ति, तत् किं वाग्डम्बरेण? अभाषमाणा एव । स्वभावश्च तेषामीदृशः ॥ इति त्रयोदशगाथार्थः ॥ १३ ॥ हे० वि०-विहारमुद्दिश्य स्तुतिमाह-(उवसामिअत्ति)। हे भगवन् ! त्वयोपशमिता-उपशमं ग्राहिताः । के? अनार्या:-म्लेच्छाः । केष्वित्याह *प. ८ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઋષભપંચાશિકા [ શ્રીધનપાણदेशेषु "बहली अडंबइल्ला" इत्याद्यावश्यकोक्तेषु । किंविधेन त्वया इत्याह-प्रपन्नमौनेनविहिततूष्णींभावेन । किमुक्तं भवति? यो हि किल मौनी भवति सोऽन्यस्योपशमविधानेऽसमर्थः । त्वया पुनरित्थंभूतेनाप्युपशमिताः । अथवा किमत्र चित्रम् ? सत्पुरुषाः-सज्जनाः अभणन्त एव-वचनमकुर्वन्त एव । चियशब्दोऽवधारणे प्राकृतलक्षणात् । भणितं च "चिर्यचेव खुर(रि)वयारे वहारणेति निच्छएण मण्णंति । हंहो हो हे आमंतणमि तह किंचि पण्हमि ॥१॥" । कार्य-समीहितं साधयन्ति-निष्पादयन्ति परस्य-आत्मव्यतिरिक्तस्य इति भावः ॥१३॥ શબ્દાર્થ ૩વરામિડા (કપરામિતા)શાંત કરાયા. મત (માતર)=નહિ બોલતા. ૩ (સન)=અનાર્યો, મ્લેચ્છો. ચિ (ga)=જ. રેલુ ( રોપુ)=દેશોમાં. જવું (ાર્ય) કાર્ય. તપ ( ત્વયા)તારાથી. પર્વ (m)=અંગીકાર કરેલ. પલ્સ (ઘર)=અન્યનું. મોજ (મૌન)=મુંગા રહેવું તે. | સાતિ ( સાયન્તિ)=સાધે છે. વક્રમોનેf=અંગીકાર કર્યો છે મૌનનો જેણે એવા. સરિસા (મૂળ ઘણુરિત)=સપુરૂષ, સજજનો. પધાર્થ પ્રભુને અના ઉપર પ્રભાવ (હે નાથ !) તે (બહલી, અડમ્બ, ઇલ્લાનક ઇત્યાદિ અનાર્ય) દેશોમાં અનાર્યોને મૌન ધારણ કરીને શાંત કર્યા (તે ખરેખર નવાઈ જેવું છે. કેમકે કોઇને પણ ઉપશામત કરવાને ઉપાય તો વિફ-ચાતુર્ય છે, અથવા એ વાત ન્યાયસંગત છે, કેમકે) સપુરૂષ નહિ બોલવા છતાં પણ અન્ય (છ)નું કાર્ય સાધી આપે છે.”—૧૩ સ્પષ્ટીકરણ મેન દરેક તીર્થંકર દીક્ષા-ગ્રહણના સમયથી માંડીને તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પર્યત પ્રાયઃ મૌનવ્રત ધારણ કરે છે. ધર્મનો પણ ઉપદેશ આપવાનું કાર્ય તેઓ કરતા નથી, કેમકે જ્યાં સુધી સર્વજ્ઞતા ન હોય, ત્યાં સુધી તેઓએ ઉપદેશ ન આપવો એવી તેમની મર્યાદા છેપરંતુ એ ધ્યાનમાં રાખવું કે તેમના દર્શન કરવાને ભાગ્યશાળી બનતા એવા અનાર્યોના પણ કષાયો શાંત પડી જાય એ બનવા જોગ છે, કારણ કે મહાત્માના દર્શનનો પ્રભાવ કંઈ ઓરજ છે. १ आव० गा० ३३६ । २ चिय चेव खुरिवकारे अवधारणे निश्चयेन मन्यन्ते । हहो हो है आमन्त्रणे तथा किञ्चित् प्रश्ने ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ દિનિતા ] ऋषभपञ्चाशिका. અનાર્ય– ધર્મ અને અધર્મ, હેય અને ઉપાદેય, ભક્ષ્ય અને અભક્ષ્ય, પિય અને અપેય, ગમ્ય અને અગમ્ય ઈત્યાદિ વિવેકથી રહિત છ “અનાર્ય યાને “શ્લેચ્છ” કહેવાય છે. આથી વિપરીત લક્ષણવાળા જીવો “આર્ય કહેવાય છે એમ આ શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત વૃત્તિ ઉપરથી જોઈ શકાય છે. સૂત્રકૃતાંગવૃત્તિમાં અનાર્યનું લક્ષણ એ આપવામાં આવ્યું છે કે – "धम्मोत्ति अक्खराइं जेसु वि सुमणे न सुवंति" અર્થાતુ ધર્મ એ અક્ષર જે જીવોએ સ્વમમાં સાંભળ્યો નથી તે છો “અનાર્ય છે. શ્રીમલયગિરિસૂરિ પ્રજ્ઞાપના-સૂત્રના પ્રથમ પદના ૩૭મા સૂત્રની વૃત્તિમાં આ સંબંધમાં એ ઉલ્લેખ કરે છે કે ___ "आराद् हेयधर्मेभ्यो याताः-प्राप्ता उपादेयधमैरित्यार्याः, "पृषोदरादयः" इति रूपनिef, જી અધ્યાપામારા “સ્ટેસ્ટ ચાં વાતિ નાજૂ, માત્ર चोपलक्षणं, तेन शिष्टाऽसंमतसकलव्यवहारा म्लेच्छा इति प्रतिपत्तव्यम्" ' અર્થાત ત્યજવા યોગ્ય ધમાંથી વિમુખ અને ગ્રહણ કરવા યોગ્ય ધમાંથી યુક્ત તે “આર્ય કહેવાય છે, જ્યારે અવ્યક્ત ભાષા બોલનાર “પ્લેચ્છ” છે. અત્ર ભાષાનું ગ્રહણ ઉપલક્ષણથી કરેલું હોવાથી શિષ્ટ વ્યવહારથી રહિત તે “પ્લેચ્છ” છે એમ સમજવું. આ પ્લેચ્છોના અનેક પ્રકારો છે એ વાત પ્રજ્ઞાપના સૂત્ર (૫૦ ૧, સૂ. ૩૭)માં નીચે મુજબ દર્શાવી છે– "मिलिक्खू अणेगविहा पन्नत्ता, तं जहा-सगा जवणा चिलाया सबर बब्बर मुरंडोह भडग निण्णग पक्कणिया कुलक्ख गोंड सिहल पारस गोधा कोंच अंबडइ दमिल चिल्लल पुलिंद हारोस दोब वोक्काण गन्धा हारवा पहलिय अज्झल रोम पास पउसा मलया य बंधुया य सूयलि कोंकणग मेय पल्हव मालव मग्गर आभासिआ कणवीर ल्हसीय खसा खासिय णेदूर मोंढ डोंबिल गलओस पओस कक्केय अक्खाग हण रोमग हूण रोमग भरू मरुय चिलाय वियवासी य एवमाइ, सेत्तं मिलिक्खू." ૧ શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચન-સારદ્વારમાં ૨૪મા દ્વારમાં અનાર્ય દેશનું સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે, ત્યાં નીચે મુજબની ૧૫૮૬ મી ગાથામાં આવો ઉલ્લેખ નજરે પડે છે "पावा य चंडकम्मा अणारिया निग्घिणा निरणुतावी। धम्मोत्ति अक्खराइं सुमिणेवि न नजए जाणं ॥" [पापाः च चण्डकर्माणः अनार्याः निघणाः निरनुतापिनः । धर्मेति अक्षराणि स्वमेऽपि न ज्ञायते येषाम् ॥] ૨ આ પંક્તિઓનો મોટો ભાગ પ્રવચન-સારદ્વારની શ્રીસિદ્ધસેનસૂરિકૃત ટીકા (પત્રાંક ૪૪૫)માં પણ દૃષ્ટિ–ગોચર થાય છે. ૩ આર્ય અને સ્વેચ્છના સંબંધમાં વાચવર્ય શ્રીઉમાસ્વાતિકૃતિ તવાથધિંગામસૂત્રના તૃતીય અધ્યાયન: પંદરમા સૂવ ઉપરના ભાષ્યમાં જે ઉલ્લેખ છે તે પણ મનન કરવા જેવો છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. ઋષભપચાશિકા, [ જીનપાણઆમાં જે અનાર્ય દેશોનાં નામો નજરે પડે છે તેનાથી કેટલાંક ભિન્ન નામ પ્રવચનસારવારના ર૭૪મા દ્વારમાં દષ્ટિ-ગોચર થાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે "सग जवण सबर बब्बर काय मुरंडोह गोण पकणया । भरबाग होण रोमय पारस खस खासिया चेव ॥ १५८३ ॥ दुंबलिय लउस बोकस भिलंध पुलिंद कुंच भमररुआ। कोवाय चीण चंचुय मालव दमिला कुलग्या या ॥ १५८४ ॥ केकय किराय हयमुह खरमुह गयतुरयमिंढयमुहा य । हयकन्ना गयकन्ना अन्नेवि अणारिया बहवे ॥ १५८५ ॥" અર્થાત્ શક, યવન, શબર, બર્ગર, કાય, મુરૂગ્ધ, ઉ, ગણ, પક્કણુગ, અરબાગ, હૂણ, મક, પારસ, ખસ, ખાસિક, ઠુમ્બલિક, લકુશ, બોકશ, ભિલ, અન્ન, પુલિન્દ્ર, કુંચ, જમેરરૂચ, કોર્ષક, ચીન, ચંચક, માલવ, દ્રાવિડ, કુલાઈ, કેય, કિરાત, યમુખ, ખરમુખ, ગજમુખ, તુરંગમુખ, મેમુખ, હયકર્ણ, ગજકર્ણ ઈત્યાદિ અનેક અનાર્ય દેશો છે. ( જે પ્રમાણે અનાર્ય દેશોનાં નામોન પ્રજ્ઞાપનાસૂત્ર વિગેરે ગ્રન્થોમાં નિર્દેશ કરવામાં આવ્યો છે, તેમ તેમાં આર્ય દેશોનાં નામો તેમજ તેની રાજધાનીઓનાં નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રન્થ-ગૌરવના ભયથી તે વિષે અત્ર વિચાર કરવામાં આવતો નથી. પરંતુ આર્યના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તેની સ્થૂલ રૂપરેખા નીચે મુજબ આલેખવામાં આવે છે આયના કદ્ધિ-પ્રાપ્ત–આર્ય અને અદ્ધિ-અપ્રાપ્ત-આર્ય એમ બે ભેદો છે. તેમાં અદ્ધિપ્રાપ્ત-આર્યના તીર્થકર, ચકવતી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર એમ છ અવાંતર ભેદો છે, જ્યારે અદ્ધિને નહિ પામેલા એવા આર્યોના ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુલ-આર્ય, કર્મઆર્ય, શિલ૫-આર્ય, ભાષા–આર્ય, જ્ઞાન–આર્ય, દર્શન–આર્ય અને ચારિત્ર–આર્ય એમ નવ ભેદો છે. વળી એ પ્રત્યેકના પાછા ઘણા ભેદો છે. આના જિજ્ઞાસુએ પ્રજ્ઞાપના-સૂત્રનું પ્રથમ પદ જેવું. 1 % % % % ૧ આ શક વિગેરે દેશોથી તેમજ સાડા પચવીસ આર્ય દેશોથી આધુનિક સમયમાં કયા કયા દેશો સમજવા એ પ્રશ્ન મનન કરવા જેવો છે, તો એના અભ્યાસીઓને આ દિશામાં વિશેષ પ્રયાસ કરવા હું વિજ્ઞપ્તિ કર્યું છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જે દેશો વિષે અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે દેશની સીમા નક્કી કરતી વેળાએ તેના આ પ્રમાણેના ઉલ્લેખ કર્યા પછી વ્યતીત થયેલા વર્ષોમાં થયેલા ભૌગોલિક પરિવર્તનો તરફ લક્ષ્ય રાખવું ખાસ આવશ્યક છે. ૨ જે અત્યારે માલવ દેશ તરીકે ઓળખાય છે તે જ દેશને અન્ન અનાર્ય દેશ તરીકે ઓળખાવ્યો હોય તો તે આ દેશ તરીકે ગણાવાને લાયક છે. પૂર્વ કાળમાં તેને એ પ્રમાણે કેમ ગણ્યો હશે એ પ્રશ્નનું કેટલેક અંશે સમાધાન પચાસ વર્ષ પૂર્વેની આ મુંબાઈની સીમા, ધન, પ્રજા ઈત્યાદિની પરિસ્થિતિ તેમજ તેની આધુનિક સ્થિતિ તરફ નજર કરવાથી થઈ શકે એમ સૂચવવું વધારે પડતું નહિ ગણાય. ૩ પ્રશ્નવ્યાકરણમાં તેમજ આવશ્યક-સૂત્રમાં પણ અનાર્ય દેશોનાં નામો સૂચવવામાં આવ્યાં છે. ૪-૫ આ બેનું સ્વરૂપ ટુંકમાં ધ્યાનમાં આવે તેટલા માટે ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લેકપ્રકાશના સાતમા સર્ગને નીચે મુજબનો સાડત્રીસમો શ્લોક રજુ કરવામાં આવે છે – “ર્યા વાઢિા સૌત્રિ-શ્રાવઃ વાર્ષીસિવડા शिल्पार्यास्तु तुन्नकारा-स्तन्तुवायादयोऽपि च ॥" Page #94 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ऋषभपञ्चाशिका. मुणिणो वि तुहीणा, नमिविनमी खेअराहिवा जाया । गुरुआण चलणसेवा, न निष्फला होइ कइआ वि ॥ १४ ॥ [ मुनेरपि तवालीनौ नमिविनमी खेचराधिपौ जातौ । गुरुकाणां चरणसेवा न निष्फला भवति कदापि ॥ ] प्र० वृ० - मुणिणो वित्ति । हे विश्वजनीन ! तव मुनेरपि - लोकोत्तरमार्ग प्रतिपन्नस्यापि आलीनौ - समाश्रितौ नमिविनमी खेचरचक्रवर्तिनौ जाताविति । काविमौ नमिविनमी ? उच्यते-भगवता सह प्रतिपन्नत्रतयोः कच्छमहाकच्छसामन्तयोः सुतौ । तौ च जगद्गुरुणा साम्राज्यावस्थास्थितेन कस्मिंश्चिदनन्यसाध्यकार्ये प्रहितावभूताम् । प्रव्रजिते च भुवनभर्तरि तौ ततः प्राच्यजनिविवृत्तौ (?) निशम्य भद्रपीठप्रतिष्ठितं भरतं छद्मस्थावस्थाविहारिणः स्वामिनः समीपमुपगतौ । यत्र च जगद्गुरुः प्रतिमयाऽवतिष्ठते तं प्रदेशं अपनीततृणकाष्ठकण्टकमलं सलिलच्छोटितमुन्मुक्त पञ्चवर्णप्रसूनपटलमुपप्रातरेवावनितललुठितमस्तकौ स्वामिन्! राज्यप्रदो भवेति । एवं चातिक्रामति अन्यदा पातालपतिः तौ वीक्ष्य प्रभुदृढभक्तिभरौ रोहिणी-प्रज्ञती -पुरस्सराः षोडशापि महाविद्याः ससम्प्रदायं प्रदाय रजतभूधरं च निवासवसुमतीं सन्दिश्य प्रणम्य च स्वामिनमुरगपतिस्तिरोबभूव । सफलीभूत भगवदुपास्ती युगादिजिनं प्रणम्य विमानस्थौ स्वजनमण्डलपरिकलितौ वैताढ्यं जग्मतुः । तत्र प्रथमविद्याधराधिपौ जातौ । मुनेरपि तवालीनौ एवंविधां श्रियमशिश्रियतुः इति न चित्रं, गुरूणां - त्रिभुवनमहनीयचरितानां चरणसेवा - निश्छद्ममुपासना कदाचिदपि - कस्मिन्नपि काले निष्फला - फलविकला न भवति ॥ इति चतुर्दशगाथार्थः ॥ १४ ॥ हे० वि०-महञ्चरणसेवायाः फलदर्शनद्वारेण स्तुतिमाह - ( मुणिण वित्ति ) । मुनेरपि-व्रतिनोपि तवाश्रितौ - भवदाश्लिष्टौ नमिविनमी भरततनयकच्छ महाकच्छपुत्रौ खेचराधिपौ-विद्याधरनायकौ जातौ - सम्पन्नौ । यद्वा किमाश्चर्यं ? गुरुकाणां - महतां चरणसेवा - पादपर्युपासना नैव निष्फला - फलरहिता भवति कदापि - कस्मिन्नपि काले इति भावार्थः ॥ १४ ॥ मुणिणो ( मुनेः ) = भुनिना. far (aft)=421. ફા શબ્દાર્થ तुहलीणा = तारे विषे सीन अनेसा नमि (नमि ) = नभि, २ साभन्तना पुत्र. विनमि ( विनमि ) = विनभि, भा२छ साभन्तना तुह (तव )=तारा. लीणा ( लीनौ )= सीन, आसत. पुत्र. १ प्राज्याजनावि०' इत्यपि पाठः । २ 'पुरुषाणां' इत्यपि पाठः । Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૨ વિનમી નમિ અને વિનમિ, (ર)=બેચર. દિવ (ષિા)=સ્વામી, પતિ. શેકવિ -બેચર-પતિઓ. કાયા (ગાતી)=થયા. હશાળા (ગુal)ગુરૂની. વળ (ચળ)=ચરણ, પગ. કષભપંચાશિકા. શિયન| સેવા (સેવા)=ઉપાસના, ભક્તિ, સેવા ચરણ-સેવા. ()=નહિ. નિડા (નિ )=નિષ્કલ, નિરર્થક દોર (મવતિ)=થાય છે. ar (૪)કોઈ કાળે. પધાર્થ ગુરૂની સેવાને પ્રતાપ– મુનિ બનેલા (અર્થાત લેકોત્તર માર્ગને ધારણ કરેલા એવા) તારા ચરણમાં અત્યંત લીન થયેલા નમિ અને વિનમિ ખેચરપતિઓ થયા, (તે વારતવિક છે, કેમકે) ગુરૂઓની (ખરા અંતઃકરણપૂર્વક કરેલી) ચરણસેવા કદાપિ નિષ્ફળ જતી નથી.”—૧૪ સ્પષ્ટીકરણ પૂર્વ પદ્ય સાથે સંબંધ – જ્યારે મૌન-વ્રત ધારણ કરેલા પ્રભુના દર્શન માત્રથી પણ મન પ્રસન્નતાદિ લાભ મળે, તો પછી તેની ભક્તિ કરવાથી વિશેષ ફળ મળે છે એટલું જ એના ઉત્તર રૂપે આ પદ્ય રચવામાં આવ્યું છે. નમિ અને વિનમિ બહષભ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતને કચ્છ અને મહાકચ્છ નામના બે પુત્રો હતા. વળી આ બેને નમિ અને વિનમિ એમ એક એક પુત્ર હતો. આ બે પુત્રો પ્રથમ તીર્થંકરે દીક્ષા લીધી તે પૂર્વે તેમની આજ્ઞાનુસાર દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા વળતાં તેઓએ તેમના પિતાશ્રીઓને વનમાં 'વિચિત્ર સ્વરૂપે જોયા એટલે તેઓએ તેમને તેનું કારણ પૂછયું. તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે તમારા ગયા બાદ ઋષભ પ્રભુએ રાજ્યનો ત્યાગ કરી ભરતાદિકને સમસ્ત પૃથ્વી વહેંચી આપી પોતે સંયમરૂપ સામ્રાજ્યનો સ્વીકાર કર્યો. તેમની સાથે અમે પણ સાહસથી દક્ષા-ગ્રહણ કરી, પરંતુ ભૂખ, તરસ, ટાઢ, તડકો ઈત્યાદિથી ખેદ પામી અમે તો લીધેલું વ્રત મૂકી દીધું. ગૃહસ્થાવાસનો સ્વીકાર તો અમારાથી હવે થાય તેમ નથી, તેથી અમે આ તપોવનમાં વસીએ છીએ. ૧ ઝીણાં વસ્ત્રને બદલે વલ્કલ વસ્ત્ર, શરીર ઉપર અંગરાગને બદલે પશુને યોગ્ય પૃથ્વીની રજ, પુષ્પ વડે ગુંથેલ કેશ–પાશને બદલે વડના ઝાડના જેવી લાંબી જટા, હાથી ઉપર આરોહણ કરવાને બદલે પાળાની માફક પગે ચાલવું ઈત્યાદિ વિચિત્રતા હતી. જુઓ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, સ૦ ૩, લો. ૧૨૭–૧૨૮). ૨ ક્ષધાને જીતનારા પ્રભુ અને અમે તો અન્નના કીડા, તૃષાને તિલાંજલિ આપનારા તે નાથ અને અમે તો જળના દેડકા જેવા, તાપને સહન કરનારા તે સ્વામી અને અમે તો છાયાના માંકડ જેવાટાઢથી નહિ પરાભવ પામનારા તે પ્રભુ અને અમે તો વાંદરાની માફક ટાઢથી ધ્રુજનારા, નિદ્રા-રહિત પ્રભુ અને અમે તે ભકર્ણના જેવી નિદ્રા લેનારા, નિત્ય નહિ બેસનારા પ્રભુ અને અમે તે આસનમાં પાંગળા જેવા એવા અમે વિવેક રહિત કાર્ય કર્યું તેથી આ સાહસ કહેવાય. જુઓ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૫૦ ૧, સ, ૩, શ્લો૦ ૧૧૨-૧૧૫). Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૬૩ આ પ્રમાણેની હકીકત સાંભળીને અમે પણ પ્રભુ પાસે પૃથ્વીનો ભાગ યાચીશું, એમ કહી નમિ અને વિનમિ પ્રભુના ચરણ સમીપે આવી પહોંચ્યા. ત્યાં જઇને પ્રભુને વન્દન કરીને તેમણે પોતાની ઇચ્છા પ્રર્શિત કરી. પ્રભુ તો મૌન ધારણ કરી રહ્યા, તોપણુ આપજ અમારી ગતિ છો એમ નિશ્ચય કરી તેઓ તેમની પ્રતિદિન સેવા કરવા લાગ્યા. પ્રભુ જ્યાં પ્રતિમા ધારીને રહ્યા હતા, તે સ્થળમાંથી તેઓ ઘાસ, કાંટા વિગેરે દૂર કરી તે સ્થળને સાફ બનાવવા લાગ્યા. વિશેષમાં તેમના સમીપ ભાગમાંની રજને શાંત કરવા જલાશયમાંથી કમલ-પત્રમાં જળ લાવી ત્યાં છાંટવા લાગ્યા. વળી તેઓ ત્યાં સુગંધથી મદોન્મત અનેલા મધુકરોથી યુક્ત એવાં પંચવ પુષ્પો વેરવાં લાગ્યા. વિશેષમાં જેમ સૂર્ય અને ચન્દ્ર મેરૂ પર્વતની સેવામાં પ્રતિદિન હાજર રહે છે, તેમ પ્રભુના પાર્શ્વ ભાગમાં તે બંને ખડ્ગ ખેંચીને સેવા કરવા લાગ્યા અને અહોરાત્ર ત્રિકાલ અંજલિ જોડી તેઓ પ્રભુ પાસે હું નાથ! અમને રાજ્ય આપો એમ યાચના કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ અનન્ય ભાવથી દરરોજ પ્રભુની ભક્તિ કરતા હતા. એવામાં એક દિવસ પ્રભુને વન્દન કરવા માટે ત્યાં નાગકુમારોનો અધિપતિ ધરણેન્દ્ર આવી પહોંચ્યો. તે આ એને રાય—લક્ષ્મીની યાચના કરતાં અને પ્રભુની સેવા કરવામાં તદ્દીન રહેલા જોઇને આશ્ચર્ય પામી ગયો. તેણે તેમને કહ્યું કે તમારો આ શો આગ્રહ છે? પ્રભુ તો નિઃસંગી, નિષ્પરિગ્રહી, નિષ્કામ છે, તો પછી તેમની પાસે રાજ્યની માંગણી કરવાથી શું? વળી પ્રભુએ એક વર્ષ પર્યંત ચચેષ્ટ દાન દીધું, ત્યારે તમે કેમ માંગણી કરી નહિ? તેના પ્રત્યુત્તરમાં તેઓએ કહ્યું કે પ્રભુના આદેશથી અમે દૂર દેશાંતર ગયા હતા. વળી જોકે તેમણે સમસ્ત રાજ્ય ભરતાદિકને આપી દીધું છે, છતાં પણ તેઓ અમને રાજ્ય આપશે એવી અમારી ખાત્રી છે. તેમની પાસે તે છે કે નહિ તેની સેવકે શા સારૂ ચિન્તા કરવી? સેવકે તો સેવાજ કરવી જોઈએ. આ સાંભળીને ધરણેન્દ્રે તેમને કહ્યું કે ભરત રાજેશ્વર પાસે જઈને યાચના કરો; તે પ્રભુનો પુત્ર હોવાથી પ્રભુના સમાન છે. આના પ્રત્યુત્તરમાં નમિ અને વિનમિ ખોલ્યા કે સમસ્ત બ્રહ્માણ્ડના સ્વામીને પ્રાપ્ત કર્યા બાદ અન્ય સ્વામીનું અમારે શું કામ છે? કલ્પવૃક્ષને મૂકીને કેવડાના વૃક્ષનો આધાર કોણ લે? વાસ્તે અમને રાજ્ય મળનાર હશે તો અમારા આજ સ્વામી પાસેથી મળશે, વાસ્તે એ સંબંધમાં તમારે ચિન્તા કરવી નહિ. આ પ્રમાણેની તેમની દૃઢતા જોઇને ધરણેન્દ્ર ખુશી થયો અને તેણે તેમને કહ્યું કે હું પણુ આ પ્રભુનો દાસ છું અને તમે પણ તેમનાજ કિંકર છો, વાસ્તે હું તમને તેમની સેવાના ફળ ૧ આ પ્રસંગને અનુસરીને મહાકવિ ધનપાલ કહે છે કે— " दिशतु विरतिलाभानन्तरं पार्श्वसर्पन्नमिविनमिकृपाणोत्सङ्गदृश्याङ्गलक्ष्मीः । त्रिजगदपगतापत् कर्तुमात्तान्यरूपद्वय इव भगवान् वः सम्पदं नाभिसूनुः ॥ " —તિલકમંજરી શ્લો૦ ૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, [श्रीधनपालરૂપે વૈતાઢય ગિરિનું રાજ્ય આપું છું. આ રાજ્ય તમને પ્રભુ પાસેથી જ મળ્યું છે એમ માનજે, કેમકે પૃથ્વી ઉપર અરૂણને પ્રકાશ થાય છે, તે સૂર્યથી જ થયેલો છે. એ પ્રમાણે કહીને તે ઈન્ડે પાઠ માત્ર કરવાથી સિદ્ધ થતી એવી ગૌરી પ્રમુખ ૪૮૦૦૦ વિદ્યાઓ પણ તેમને આપી. આ વિદ્યાઓ ગ્રહણ કરી પ્રભુને પ્રણામ કરી તેઓ વૈતાઢય પર્વત ઉપર ગયા અને ત્યાં સુખે રાજ્ય કરવા લાગ્યા. ધન્ય છે અપૂર્વ સેવા કરનારા નમિ અને વિનમિ વિદ્યાધરોને. આ ઉપરથી સાર એ નીકળે છે કે વીતરાગની પણ સેવા ફળે છે એ નિઃસંદેહ વાત છે. ખરી વાત તો એ છે કે સરાગની સેવાથી બહુ તે સ્વર્ગ મળી શકે, જ્યારે વીતરાગની સરાગ સેવા પણ મેક્ષ-પ્રાપ્તિનું સાધન છે એ વાત શ્રીગૌતમસ્વામીના ચરિત્ર ઉપરથી ચરિતાર્થ થાય છે. अथ भगवतो विहरतः प्रथमपारणकविधिमधिकृत्याह भदं से सेअंसस्स, जेण तवसोसिओ निराहारो। वरिसंते निव्वविओ, मेहेण व वणदुमो तं सि ॥ १५ ॥ [भद्रं तस्य श्रेयांसस्य येन तपःशोषितो निराहारः। वर्षान्ते निर्वापितो मेघेनेव वनद्रुमस्त्वमसि ॥] प्र० वृ०-भई सेत्ति । अत एव से-तस्य श्रेयांसस्य भद्रं-कल्याणमस्तु । येन जगद्गुरो! त्वं वर्षान्ते-संवत्सरपर्यन्ते निर्वापितः-सन्तर्पितः । कैः ? सम्प्रदायवशादिक्षुरसैः । किंविशिष्टः त्वम् ? निराहारः-आहाररहितोऽत एव तपसा-अनशनेन शोषितः-सुतरां क्लामितः। यथा केन कः सन्तर्प्यत इत्याह-यथा मेघेन-घनाघनेन तपःशोषितो-भीष्मग्रीष्मोष्मसन्तापकदर्थितो वनद्रुमः-कान्तारपादपः सन्तयते । क्व ? 'वर्षान्ते' वर्षणं वर्षस्तस्यान्ते ॥ इति पञ्चदशगाथार्थः॥१५॥ हे० वि०-(आद्य)पारणकविधिमङ्गीकृत्याह-(भद्दन्ति) भद्रं-कल्याणमभूत् से-तस्य श्रेयांसस्य येन किम् ? त्वं निर्वापितः-शीतलीकृतः वर्षान्ते-संवत्सरावसाने । किंविधः सन् ? तपःशोषितः तथा निराहारो-भोजनविकलः। केनेव क इत्याह-मेघेनेव वनद्रुमः-अरण्यद्रुमः । किमुक्तं भवति ? यथा मेघेन वनद्रुमस्तापेन-ग्रीष्मेण शोषितो निराधारो-जलादिपानविकलो वर्षान्ते-वर्षपर्यन्ते शीतलः क्रियते तथा भगवानपि येनेति भावार्थः ॥१५॥ ૧ આ સર્વ વિદ્યાઓનાં નામ કે તેના સ્વરૂપ પરત્વે માહિતી કોઈ પણ જૈન ગ્રન્થમાંથી અત્યારે મળતી નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ વિરવિવા] ऋषभपञ्चाशिका. શબ્દાર્થ કમ (મ)=શ્રેય, કલ્યાણ. | રસિયતે એક વર્ષને અન્ત. સે (તસ)=તેનું. નિવર્થિો (નિર્વાષિતઃ)=શીતળ કરાયો. સેશંકર (શ્રેયાંસ) શ્રેયાંસનું. જે (મેન)-મેઘથી. જ (ચેન )=જેનાથી. ()=જેમ. સવ (તપ:) તપશ્ચર્યા. વળ (સન)=જંગલ. તોષિક (રાષિત )=સૂકાઈ ગયેલ. તાતિનો તપશ્ચર્યાથી સૂકાઈ ગયેલો. તુમ (મ)=ઝાડ. નિરાઘારે (નિરા)=આહાર રહિત. વાડુમો=જંગલનું ઝાડ. વરિત (વર્ષ)=વર્ષ. સં (વં)=તું. સંત (87)=છે. ત્તિ (નિ)=છે. પધાર્થ શ્રેયાંસે કરાવેલું પારણક જેમ (ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપથી સૂકાઈ ગયેલા અને જળરૂપ આહાર વિનાના એવા) વન–વૃક્ષને (વર્ષ ઋતુમાં) મેઘ તૃપ્ત કરે તેમ જેણે (અનશનરૂપ) તપશ્ચર્યા (કરવા)થી સૂકાઈ ગયેલા એટલે કે પાતળા પડી ગયેલા) એવા આપને એક વર્ષના અને (ઈશુ–સથી) શીતળ કર્યા તે શ્રેયાંસનું શ્રેય થજો.”—૧૫ સ્પષ્ટીકરણ શ્રેયાંસ-વૃત્તાન્ત શ્રીત્રષભ પ્રભુ દીક્ષા લીધા બાદ આર્ય તેમજ અનાર્ય દેશોમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ સુધી નિરાહારપણે રહેલા પ્રભુએ વિચાર્યું કે જેમ દીપક તેલથી બળે છે અને વૃક્ષ જળથી ટકે છે તેમ આ દેહ આહારથી ટકી રહે છે. વિશેષમાં મારું શરીર તે આહાર વિના પણ ટકી શકશે, પરંતુ તેમ કરવા જતાં જેમ ચાર હજાર મુનિઓ આહાર નહિ મળવાથી ભમ ચિત્તવાળા થયા તેમ બીજાઓ પણ થશે, વાસ્તુ મારે ભિક્ષા ગ્રહણ કરવી. આ પ્રમાણે વિચારી તેઓ ગજપુર (હસ્તિનાપુર) નામના નગરમાં આવી પહોંચ્યા, આ નગરમાં તેમને પત્ર અને બાહુબલિને પુત્ર સેમપ્રભ રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને શ્રેયાંસ નામનો પુત્ર હતો. આ શ્રેયાંસને તે સમયે એવું સ્વમ આવ્યું કે ચારે તરફથી કંઈક કૃષ્ણવર્ણ બનેલા એવા મેરૂને મેં દૂધના ઘડાથી અભિષેક કરી ઉજજવળ કર્યો. તેના પિતા સમયશે સ્વમમાં એવું જોયું કે ઘણા દુશ્મનોથી ઘેરાયેલા એવા કોઈ રાજાએ શ્રેયાંસની સહાયથી વિજય પ્રાપ્ત કર્યો, જ્યારે આ નગરમાં વસતા સુબુદિ શેઠે એવું સ્વમ જોયું કે સૂર્યમાંથી નીકળેલાં હજાર કિરણોને શ્રેયાંસે પાછા સૂર્યમાં આરોપણ કર્યા. ૧ તીર્થંકરના પારણકના સંબંધમાં થોડીક માહિતી શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય-સંપ્રહના દ્વિતીય વિભાગ (પૃ. ૧૬૫-૧૬૭)માં આપવામાં આવી છે. ઋષભ૦ ૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ વાપભપંચાશિકા, [ શીષભાઇઆ ત્રણે જણાએ પોતપોતાની વૃત્તાન્ત પરસ્પર નિવેદન કર્યો, પરંતુ તેનો તેઓ ભાવ કળી શક્યા નહિ. એવામાં રાષભ (બળદ)ની લીલાએ ગમન કરતા રાષભ પ્રભુ નગર– જનોની દૃષ્ટિએ પડ્યા. તેમને જોતાં કોઈ તેમને સ્નાન–જલ માટે, તો કોઈક અંગરાગ માટે, તો કોઈક અલંકાર માટે તો કોઈક વસ્ત્ર માટે વિનવવા લાગ્યા. કોઈક તેમને કન્યા અર્પણ કરવા તૈયાર થયા, તો કોઈક તેમને હાથી, ઘોડા પ્રમુખ વાહનો આપવા અધીરા બન્યા. કોઈક તેને પાકી કેરી આપવા લાગ્યા તો કોઈક પાન-સોપારી આપવા લલચાયા. પ્રભુએ આમાંથી કંઈ પણ નહિ સ્વીકારતાં માધુકરી વૃત્તિ અનુસાર ઘેરે ઘેર ફરવા માંડ્યું આથી નગરમાં ઘણો કોલાહળ મચી ગયો. શ્રેયાસે તેની તપાસ કરાવી તો તેને માલુમ પડ્યું કે પોતાના પ્રપિતામહ ઋષભદેવ નગરને પાવન કરી રહ્યા છે. આ જાણતાંજ તે ઉઘાડે પગે તેમને વન્દન કરવાને સારુ દોડ્યો. તેમની સમીપ જઈ તેણે તેમને પ્રણામ કર્યા અને તેમના વેષ વિષે ઊહાપોહ કરવા લાગ્યો. તેમ કરતાં તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. આથી પૂર્વ ભવમાં ત્રષભદેવ વજુનાભ નામે ચક્રવત થયા હતા, ત્યારે પોતે તેને સારથિ હતો તેમજ તે બંનેએ વજનાભના પિતા શ્રીવસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, એ વાત તેના જાણવામાં આવી. એવામાં કોઈક મનુષ્ય ત્યાં આવીને શ્રેયાંસને નવીન ઈશુ-રસથી પરિપૂર્ણ ઘડાઓ ભેટ કર્યા. આ આહાર પ્રભુને ઉચિત છે એમ જાતિ-સ્મરણ જ્ઞાનથી જાણીને તેણે તે ગ્રહણ કરવા પ્રભુને વિજ્ઞપ્તિ કરી. તદનુસાર પ્રભુએ તે ગ્રહણ કરવા હસ્તરૂપી પાત્ર આગળ ધર્યું. તેમાં તે ઘડાઓ ખાલી કરતો ગયો. પ્રભુના હસ્તમાં તે રસ તો સમાઈ ગયો, પરંતુ તદંગે ઉદ્દભવતો આનન્દ તો શ્રેયાંસના હૃદયમાં સમાય નહિ. પ્રભુએ આ પ્રમાણે પ્રથમ પારણું કર્યું, તેથી દેવતાઓએ ત્યાં અહો દાન અહો દાન એવી ઉદ્દઘોષણા કરી, દિવ્ય વાજીંત્રો વગાડ્યાં તથા વસુધારાની વૃષ્ટિ કરી. જુઓ આવશ્યક નિર્યુક્તિ (ગા) ૩૨૦-૩ર૧). શ્રેયાંસે ઈલ્સ-રસનું દાન વૈશાખ માસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું હોવાથી તે દિવસ અક્ષય તૃતીયાના નામથી પ્રસિદ્ધ થયો. આ ઉપરથી જોઇ શકાય છે તેમ દાન-ધર્મ શ્રેયાંસથી પ્રવર્યો, જ્યારે સર્વ વ્યવહાર અને નીતિનો કમ પ્રભુથી પ્રવર્યો. પ્રસંગોપાત્ત એટલું નિવેદન કરી શ્રેયાસે દીધેલા દાનની વારંવાર પ્રશંસા કરતો હું આ પ્રકરણ પૂર્ણ કરું છું. ૧ તીર્થંકર પાત્ર રાખતા નથી. તેઓ આહારને હસ્તરૂપી પાત્રમાં જ ધારણ કરે છે. હથેલીમાંથી રસમય પદાર્થ પણ ટપકી પડતો નથી એ તેમની વિશેષતા છે. આ વાતનું ભગવતીસૂત્ર (શ૦ ૧૫) સમર્થન કરે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपशाशिका. साम्प्रतं जगद्गुरोनिकल्याणकमधिकृत्याह उप्पन्नविमलनाणे, तुमंमि भुवणस्स विअलिओ मोहो । सयलुग्गयसूरे वा-सरंमि गयणस्स व तमोहो ॥ १६ ॥ [उत्पन्नविमलज्ञाने त्वयि भुवनस्य विगलितो मोहः। सकलोद्गतसूर्ये वासरे गगनस्येव तमोघः ॥] प्र० वृ०-उप्पन्नत्ति । हे भुवनभर्तः! त्वयि उत्पन्न विमलज्ञाने भुवनस्य मोहो विगलित इति । उत्पन्नं-सकलकर्मपटलमलविगलनादात्मन्येव प्रादुर्भूतं विमलं-निरावरणं लोकालोकप्रकाशकं केवलज्ञानं यस्य स तथा तस्मिन् , एवं विधे त्वयि भुवनस्य-भुवनान्तर्वर्तिभव्यजन्तुजातस्य संसारमोहो विगलितः । यथा सकलोद्गतसूर्ये-परिपूर्णप्रकाशभास्वति वासरेदिवसे सति गगनस्य तमोघः-तमासमूहो विगलयति-विलीयते ॥ इति षोडशगाथार्थः॥१६॥ हे० वि०-केवलमुद्दिश्य स्तुतिमाह-(उप्पन्नत्ति) हे नाथ! त्वयि उत्पन्नविमलज्ञाने-सञ्जातप्रधानसंवेदने सति, किम् ? विगलितः-विनष्टः । कोऽसावित्याह-मोहः अज्ञानरूपः । कस्येत्याह-भुवनस्य-जगत्रयस्य । अधुनोपमीयतेकस्मिन् कस्येव क इत्याह-सकलोद्गतसूर्ये वासरे-दिवसे गगनस्येव तमओघः, सकलःपरिपूर्णः उद्गतः-उदयं प्राप्तः सूर्यो भानुर्यत्र यस्मिन् वासरे-दिने गगनस्येव-नभस इव तमः(ओघः)-अन्धकारसमूहः ॥ इति गर्भार्थः ॥ १६ ॥ શબ્દાર્થ उप्पन (उत्पन्न )-(पन थयेस. (उग्गय (उद्गत )-32. विमल (विमल)-विमण, निर्मल. सूर (सूर्य)-सूर्य. नाण (ज्ञान)ज्ञान, योध. सयलुग्गयसूरे परिपूर्ण हय पाभ्यो छ सूर्य ने उप्पन्नविमलनाणे-उत्पन्न थयुं छविमणशान न विष सेवा. विषे सेवा वासरंमि (वासरे )-हिवस. तुमंमि (त्वयि)-तुं. गयणस्स (गगनस्य )=मशनो. भुवणस्स (भुवनस्य ):विश्वनो. व (इव) म. विअलिओ (विगलितः)=ी गयो. तम (तम ) अंध।२. मोहो (मोहः ) मोड, मज्ञान. ओह (ओघ) समुदाय, समूह, सयल (सकल ) परिपूर्ण तमोहो-मंधारनो समूह.. પધાર્થ પ્રભુના કેવળજ્ઞાનને પ્રભાવ જેમ સંપૂર્ણ સૂર્યોદયવાળે દિવસ હોય ત્યારે આકાશમાં (પ્રસરતા) અંધકારને સમૂહ નાશ પામે છે, તેમ હે નાથ! તને જયારે (સમતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી લેક ૧ તમ અને તમસ એમ બંને શબ્દો છે. જુઓ શ્રીશબ્દરવાકર (કા. ૨,૦૩૮). Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મષભપંચાશિકા [ આપનાહઅને અલકના પ્રકાશરૂપ, આવરણ વિનાનું એવું) નિર્મળ (કેવલ– જ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે જગમાં (વસતા ભવ્ય પ્રાણીઓને સાંસારિક) મેહ ગળી ગયો.”—૧૬ સ્પષ્ટીકરણ વિમળ જ્ઞાન– વિમળ જ્ઞાનનો અર્થ કેવલ-જ્ઞાન થાય છે, કેમકે આ સિવાયનાં બાકીનાં મતિ, કૃત, અવધિ અને મન પર્યય એ ચાર જ્ઞાન તો મલિન છે. આનું કારણ એ છે કે એ ચાર જ્ઞાનોનો પ્રાદુર્ભાવ 'જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ઉપર રહેલો છે, જ્યારે કેવલ-જ્ઞાનનો પ્રાદુર્ભાવ તો પ્રથમ મોહનીય કર્મનો ક્ષય થયા બાદ અંતર્મુહર્ત પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અતરાય એ ત્રણ કર્મનો એકી સાથે ક્ષય થતાં અર્થાત્ આ ચારે (સમસ્ત) ઘાતિ-કર્મરૂપ મલનો નાશ થવાથી થાય છે. કેવલ-જ્ઞાન એ સર્વોત્તમ જ્ઞાન છે. આ જ્ઞાન ઉત્પન્ન થયા બાદ અન્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, અર્થાત એ અન્તિમ તેમજ અન્ય જ્ઞાન છે. વિશેષમાં આની પૂર્વેનાં જે ચાર જ્ઞાનો છે તેનો લાભ પહેલાં જ થાય અને ત્યાર બાદજ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ આ કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં તેની પૂર્વેનાં ચાર મલિન જ્ઞાન નાશ પામે છે. એ વાતની કેવલ શબ્દનો વ્યુત્પત્તિ–અર્થ પણ સાક્ષી પૂરે છે, કેમકે “કેવલ” એટલે “અન્યની અપેક્ષા વિનાનું.” આ જ્ઞાન સમસ્ત જીવાદિક પદાથના (યથાયોગ્ય પ્રયોગ અને સ્વભાવ તેમજ તેના મિશ્રણથી ઉત્પન્ન થતા ઉત્પાદ, વ્યય ઇત્યાદિ) સર્વ પર્યાયોના (લક્ષણ, સત્તા ઈત્યાદિ) ઉપર પ્રકાશ પાડે છે, અર્થાત્ આ અનુપમ જ્ઞાન સર્વ પદાર્થોનું સમસ્ત પ્રકારે સર્વ પર્યાયથી બોધક છે. વિશેષમાં આ સર્વ આવરણોથી મુક્ત છે. જાણવા યોગ્ય વિષયો અનન્ત હોવાથી તેમજ દ્રવ્ય અનન્ત પર્યાયવાળું હોવાથી આ અનન્ત (અન્ત રહિત) છે. વળી આ નિરન્તર ઉપયોગમય હોવાથી શાશ્વત છે. નાશ નહિ પામતું હોવાથી આ અવ્યય (અપ્રતિપાતી) છે અને સંપૂર્ણતઃ શુદ્ધ હોવાથીભેદ-રહિત હોવાથી આ એકજ છે. વિશેષમાં એ પણ ધ્યાનમાં રાખવું કે કેવલજ્ઞાનની સાથે જ સમકાલે કેવલદર્શનનો પણ પ્રાદુર્ભાવ થાય છે, કિન્તુ એકજ સમયમાં આ બંનેનો ઉપયોગ હોઈ શકતો નથી. પરંતુ પ્રથમ સમયમાં કેવલજ્ઞાનનો ઉપયોગ અને દ્વિતીય સમયમાં કેવલદર્શનનો ઉપયોગ હોય છે એમ સૈદ્ધાનિકો માને છે, જ્યારે તાર્કિક-ચકચૂડામણિ શ્રીસિદ્ધસેન દિવાકર તો એકજ સમયમાં બંને ઉપયોગ માને છે. અલંકાર-વિચાર– આ પદ્યમાં ઉપમા અલંકાર નજરે પડે છે. તેમાં ઉપમાનું લક્ષણ આપણે ચેથા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. ઉપમાના ઉપમાન અને ઉપમેય એ બે અંગે હોવા જોઈએ તે પ્રમાણે ૧ જ્ઞાનાવરણીય કર્મ એ કર્મના પાડવામાં આવતા આઠ વિભાગો પૈકી એક છે. જીવની જ્ઞાનશક્તિને આચ્છાદિત કરવામાં એનું શૂરાતન સમાયેલું છે. આ કર્મના ઉદય દરમ્યાન સંસારી જીવ વસ્તુને બરાબર જાણી શકતો નથી. આ આવરણનો સર્વથા ઉચ્છેદ થતાં તે સર્વજ્ઞ બને છે. ૨ આ સંબંધમાં મત-ભેદ છે. એની સ્કૂલ રૂપરેખા સારૂ જુઓ શ્રીબાપભદિસૂરિકૃત ચતુર્વેિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૫૯). Page #102 -------------------------------------------------------------------------- ________________ 'विरचिता] ऋषभपञ्चाशिका. આ પદ્યમાં ઉત્પત્તિ અને ઉદય, જ્ઞાન અને સૂર્ય, જિનેશ્વર અને દિવસ, ભુવન અને ગગન અને મોહ અને અંધકાર એ ઉપમાન-ઉપમેયનાં યુગલો છે. વિશેષમાં અત્ર અસંગતિ અલંકાર પણ છે કેમકે એક સ્થળે કારણ છે ત્યારે અન્ય સ્થળે કાર્યોત્પત્તિ છે. જેને જ્ઞાન ઉત્પન્ન થયું હોય તેને મેહ નાશ પામે એ સુવિદિત હકીકત છે. છતાં અને તે જ્ઞાન પ્રભુને ઉદ્દભવ્યું અને જગના મોહને નાશ થયો. केवलोत्पत्तेरनन्तरं पूजामाह पूआवसरे सरिसो, दिवो चक्कस्स तं 'पि भरहेण । विसमा हु विसयेतिण्हा, गरुआण वि कुणइ मइमोहं ॥ १७॥ [पूजावसरे सदृशो दृष्टश्चक्रस्य त्वमपि भरतेन । विषमा खलु विषयतृष्णा गुरुकाणामपि करोति मतिमोहम् ॥] प्र० वृ०-पूआवसरत्ति । हे भुवनभानो! भगवन् ! त्वं केवलमहिमप्रस्तावे भरतचक्रिणा चक्रेण तुल्यो दृष्टोऽसीति । अयोध्यापुरिमतालपुरपरिसरे भुवनभर्तुः केवलोत्पत्तिरभूत् । तदैव प्रहरणशालायां यक्षसहस्राधिष्ठितं चक्ररत्नमुदपद्यत । ततः प्रहर्षोत्तालगतयः सत्वरमुद्यानपालकाः प्रहरणशालानियुक्ताश्च युगपदेत्य चक्रवर्तिनं विज्ञपयामासुः । ततः समकालं श्रुतियुगलं उपगते तस्मिन् गुरुणि कार्ये (महो)द्वयोः कस्यानयोर्विधेय इति मनार दोलायमानं मनो विधाय चक्रवर्ती चिन्तितवान्-अहो मे महामोहः! क रुधिरधौतधारं चक्ररत्नम् , क चायं चराचरजगज्जन्तुजातहितकृतः पूजनं पूजा तस्या अवसरः पूजावसरः, तस्मिन् सदृशः-समानः केन? चक्रेण चक्रगणनया भरतेन चेतसि चिन्तितः, विषयाः शब्दादयस्तेषु तृष्णा-अत्यन्तासक्तिः सा विषमा एव-दुर्जयैव । यतो गुरूणामपि-भुवनमहनीयमहिनामपि मोहं-विपर्ययेणान्यथाभावं करोति ॥ इति सप्तदशगाथार्थः ॥१७॥ हे० वि०-ततः किमित्याह-(पूआवसरत्ति) पूजावसरे-पूजाप्रस्तावे प्राप्ते सदृशः-तुल्यो यथा भवसि एवं दृष्टः-परिकल्पितः त्वमपिभगवानपि । आस्तां तावदन्यः।कस्येत्याह-चक्रस्य-प्रहरणविशेषस्य । केन ? भरतेन नरपतिना । अथवा विषयग्रहग्रस्तानां किमत्राद्भुतमित्याह-विषमा-वैषम्यधर्मा हुरिति स्फुट विषयतृष्णा-विषयवाञ्छा यतो गुरुकाणामपि-महतामपि करोति-विदधाति मोहं-बुद्धेरन्यथात्वम् ॥ इति गाथाऽक्षरार्थः ॥ १७ ॥ १ 'सि' इति पाठान्तरम् । २ 'तरहा' 'तिन्हा' इत्यपि पाठौ । Page #103 -------------------------------------------------------------------------- ________________ co જૂના (જૂના)=પૂજા, અર્ચન, અવલન (અવસર )=પ્રસંગ. પૂજ્ઞાવલો=પૂજાના પ્રસંગે, સરિસો ( સદરાઃ )સમાન, સરખો. વિટ્ટો ( સદઃ )=જોવાયો. સપ્ત (ચય )=ચક્રના. ૐ (ä )=તું. વ ( અપિ )=પણ. મદ્દેળ (મરતેન )=ભરતથી. વિસમા (વિષના) વિષમ, દુર્જાય. ઋષભપંચાશિકા, શબ્દાર્થ | ૪ (લજી )=ખરેખર. વિલય (વિષય)=વિષય. સિન્હા ( તૃષ્ણા )=તૃષ્ણા, લાલસા. વિષયતિજ્ઞા=વિષયની તૃષ્ણા. નહબાળ (ચુહાળાં )=મોટાઓની. વિ ( રૂપિ )=પણ. પ૬ (રોતિ )=કરે છે. મTM ( મતિ )=બુદ્ધિ. મોદ ( મોઢું )=વિભ્રમ. મોઢું=મતિના વિભ્રમને, પાર્થ કેવલજ્ઞાનનું પૂજન— “ ( હે જીવન–પ્રદીપ! કેવલ–જ્ઞાનની ) પૂજાના પ્રસંગે 'ભરતે ( પ્રસિદ્ધ પ્રભાવવાળા એવા ) તને પણ 'ચક્ર ( રન )ના સમાન જોયા. ( તેનું કારણ એ છે કે) વિષમ એવી જૈવિષય—તૃષ્ણા માટાને (એટલે કે જગત્-પૂજ્ય જનાને) પણ મતિ-વિભ્રમ કરાવે છે...૧૭ સ્પષ્ટીકરણ [ ષનાજ પદ્મ-સંબંધ અચેાધ્યા દેશમાં આવેલા પુરિમતાલ નગરના શરૂટાયન ઉદ્યાનમાં શ્રીઋષભદેવને કેવલ–જ્ઞાન ઉત્પન્ન થયું તેજ સમયે ભરત નરેશ્વરની આયુધ-શાલામાં ચક્ર-રત્ન ઉત્પન્ન થયું. કેવલ–જ્ઞાનની વધામણી આપવાને ઉદ્યાન–પાલક યમક ભરત રાજા પાસે ઉતાવળે આવી પહોંચ્યો. તેજ સમયે આયુધશાલામાંથી ચક્ર-રતની વધામણી આપવા માટે શમક પશુ ત્યાં આવી ચડ્યો. તે બંનેએ અંદર આવવાની રજા છડીદાર દ્વારા માંગી. ભરતે તે આપી એટલે ૧ શ્રીઋષભ પ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીની લૢ રૂપરેખા ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિકૃત વીરભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ॰ ૬-૭)માં આલેખવામાં આવી છે. ૨ આ ચક્રવર્તીના ચૌદ રત્નો પૈકી એક છે. તે પ્રથમ તેમજ અનુપમ છે. એના એક હજાર યક્ષો અધિષ્ઠાતા છે. ચૌદ રત્નો સંબંધી માહિતી માટે જીઓ સ્તુતિ-વિંશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૨૧૦૨૧૩). ૩ વિષય તેમજ તેના ભેદો સારૂં જીઓ શ્રીમે વિજયગણિકૃત ચતુર્વંશતિજિનાનન્દસ્તુતિનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૪૮–૧૫૦ ). ૪ આ અવસર્પિણી કાળમાં થઇ ગયેલા પ્રથમ તીર્થંકર ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર હોવાથી, આ કાળમાં પ્રથમ ચક્રવર્તી થયેલા હોવાથી, સૌધર્મ દેવલોકના ઇન્દ્રે તેમને અર્ધાસને બેસાડેલા હોવાથી, ગૃહસ્થાશ્રમમાં પણ રહીને સર્વજ્ઞ અન્યા હોવાથી અને તેજ ભવમાં પરમ પદને પામેલા હોવાથી ભરત રાજર્ષિને મોટા કહેવા તે યોગ્યજ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ रिचिती] ऋषभपश्वाशका. ચમકે ભારત રાજાને નમન કરી વિનતિ કરી કે આપના પિતાશ્રીને કેવલ-જ્ઞાન ઉત્પન્ન થયું છે અને એ કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને અતિશય આનંદ થાય છે. ખરેખર આપ ભાગ્યોદય વડે વૃદ્ધિ પામે છો. આ સમયે શમકે પણ વધામણી ખાધી કે આપની આયુધ-શાલામાં ચક-રત્ર ઉત્પન્ન થયું છે. આ સાંભળીને ક્ષણ વાર ભરત નૃપતિ વિચારમાં પડ્યા કે મારે પ્રથમ કોનું અર્ચન કરવું? આ પ્રસંગને ઉદ્દેશીને કવિ ટકોર કરે છે કે ભરત રાજાએ કેવલજ્ઞાનના મહિમા અને ચક-રતની પૂજાને સમાન ગણ્યાં. આથી જોકે મોટાનો પણ મતિ-ભ્રમ થાય છે એમ જોઈ શકાય છે, છતાં પણ તેવા મહાત્માઓના સંબંધમાં તે વધારે વાર ટકતો નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. કેમકે અનેક જીવોના જાન લેનારું અને તેના રૂધિરથી લિસ બનનારું આ ચક–રલ ક્યાં અને વિશ્વને અભય આપનારા કેવલ-જ્ઞાનથી અલંકૃત પિતાશ્રી ક્યાં એમ વિચારી ભરતે પ્રથમ પોતાના પિતાશ્રીના કેવલ-જ્ઞાનનાજ અર્ચનાર્થ જવા તૈયારી કરવા સેવકોને આજ્ઞા કરી અને તે કાર્યમાંથી મુક્ત થયા પછી જ ચક–રતનું અર્ચન કર્યું. આ પ્રમાણે તેમને મતિ-હ ઉદ્ભવતાંની સાથે જ નષ્ટ થયો એ પણ એમની મહત્તા સૂચવે છે. पढमसमोसरणमुंहे, तुह केवलसुरवहूकओजोआ। जाया अग्गेइ दिसा, सेवासयमागयसिहि ॥ १८॥ [प्रथमसमवसरणमुखे तव केवलसुरवधूकृतोद्दयोता। जाता आग्नेयी दिशा सेवाखयमागतशिखीव ॥] प्र० वृ०-पढमसमोसरणत्ति । हे जगद्गुरो! तव प्रथम समवसरणमहोत्सवे आग्नेयी दिक साक्षात् त्वत्सेवोपनतवैश्वानरेव जातेति । तत्र प्रथमं केवलोत्पत्तेरनन्तरमाद्यं यत् समवस. रणं चतुर्विधदेवनिकायविरचितं अष्टप्रातिहार्यजनितचमत्कारं तस्मिन् (तस्य ?) प्रारम्भे। किंविशिष्टा आग्नेयी दिक् ? 'केवलसुरवधूकृतोड्योता' केवला-इतरनरादिजातिव्यतिरिक्ता याः सुरवध्वः-वैमानिकाप्सरसः ताभिः कृतोड्योता-देहदीधितिभिर्जनितप्रकाशा। तस्यां विदिशि पर्षत्रयं भविष्यति । तत्र प्रथमपरिषदि पुरस्सराः साधवः, द्वितीयस्यां वैमानिकदेव्यः, तृतीयायां प्रवर्तिनीसाध्व्यः। तदानीं च तीर्थस्याप्रवृत्तत्वेन साधुसाध्वीविरहितास्ता एव नाकिनितम्बिन्यः सन्ति । अत एव केवलपदोपादानम् । पुनः किंविशिष्टा? स्वयं सेवोपनतदहनदेवतेव । केन? सुरसीमन्तिनीजनिततनुतेजःपुञ्जव्याजेन ॥ इति अष्टादशगाथार्थः॥१८॥ - 'महे' इत्यपि पाठः। २ 'सेवाऽऽशयमागत०' इत्यपि सम्भवति । Page #105 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા [ પારાहे० वि०-समवसृतिमङ्गीकृत्य स्तुतिमाह-(पढमसमोसरणत्ति) प्रथमसमवसरणमुखे-आद्यसमवसृत्यारम्भे सति तव-भवतो जाता-सम्पन्ना। काऽसौ' काष्ठा-दिक् । कीदृशी? आग्नेयी । किंविधा जातेत्याह-'केवलसुरवधूकृतोड्योताकेवला याः सुरवध्वो-देवाङ्गनास्ताभिः कृत उद्दयोतो यस्याः सा तथाविधा । साम्प्रतमु ? स्प्रेक्षते-सेवास्वयमागतशिखीव सेवया-पर्युपासनया स्वयम्-आत्मना आगतो योऽसौ शिखी स इव । यद्वा सेवाशयेन-आराधनबुद्ध्या आगतश्चासौ शिखी च तद्वत् इत्यर्थः१८ શબ્દાર્થ હમ (પ્રથમ)=પહેલું. વિજપુરવદુઓનોવા કેવલ સુર-સુન્દરીઓએ મોર (સમવસરળ)=સમવસરણ, ધર્મ-દેશનાનો કર્યો છે પ્રકાશ જેનો એવી. મડ૫. લાલા (ગાતા)=થઈ. મુદ (મુa)=પ્રારંભ, શરૂઆત. જો (ગામેચી)=અગ્નિ કોણ સંબંધી. પદમસમોસાદે પ્રથમ સમવસરણના પ્રારંભમાં. વિતા (હિ)=દિશા, મદ્દ ઉત્સવ. સેવા (સેવા)=ભક્તિ. પદમસમોસાળમદે પ્રથમ સમવસરણના ઉત્સવને સઘં (ચં)=પોતાની મેળે. વિષે. (બાર)=આવેલ. સુદ (તા)= તારા ૩rણ (સા)=ઉદ્દેશ, ઇરાદો. વટ (વ)=એકલી. સિદ્ધિ (ફિલી)=અગ્નિ. સુર (પુર)=સુર, દેવ. રહેવારામાણિદિવ=૧) ભક્તિથી પોતાની મેળે વ(વધુ)=સુન્દરી, સ્ત્રી. આવેલા અગ્નિની જેમ ; (૨) સેવાના ઇરાદાથી ૩ (શત) કરેલ. આવેલા અગ્નિની જેમ. કોષ (૩યોત )=પ્રકાશ. પઘાર્થ પ્રભુના પ્રથમ સમવસરણનો દેખાવ– “(હે નાથ! તે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાર બાદ રચવામાં આવેલા) તારા પ્રથમ સમવસરણને મહત્સવમાં અથવા પ્રારંભમાં] કેવલ સુ-સુન્દરીઓના (દેહની દુતિ વડે) પ્રકાશ પામેલી અગ્નિ-દિશા ભક્તિથી (આકર્ષાઈને પોતાની મેળે આવેલા [ અથવા સેવા કરવાના અભિપ્રાયથી આવેલા ] અગ્નિદેવતા જેવી બની ગઈ.”—૧૮ ૧ સમવસરણ સંબંધી માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ૦ ર૯૧-ર૭). ૨ સમવસરણમાંની બાર પર્ષદાઓ (આ સંબંધમાં જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાના પૃષ્ઠ ર૯૮-ર૯૯) પૈકી અગ્નિ કોણમાં ત્રણ પર્ષદાઓ હોય છે. તેમાં સૌથી આગળ સાધુઓ, ત્યાર બાદ વૈમાનિક નિકાયની દેવીઓ અને તેની પાછળ સાવીઓ હોય છે; પરંતુ પ્રથમ સમવસરણના પ્રારંભમાં તીથે પ્રવર્તલું નહિ હોવાથી અને એથી કરીને સાધુ-સાધ્વીનો સદભાવ નહિ હોવાથી ફક્ત વૈમાનિક દેવીઓનીજ પર્ષદા એ કોણમાં સંભવતી હોવાથી અત્ર “કેવલ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, Page #106 -------------------------------------------------------------------------- ________________ ऋषभपश्चाशिका. સ્પષ્ટીકરણ यद्य-तात्पर्य - ‘ઉત્પ્રેક્ષા’ અલંકારથી અલંકૃત આ શ્લોકમાંથી એવો ભાવ પણ નીકળે છે કે અનેક દેવ|નવોના ઇન્દ્રોને પ્રભુના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા જતા જોઇને અગ્નિ દિશાનો સ્વામી પણ સેવાર્થે ત્યાં આવી પહોંચ્યો. वा] ॐ oc ॐ ई अधुना भगवतः सहप्रव्रजितानां सामन्तानां समवसरणोपगतानां वक्तव्यमाहगहिअवयभंगमलिणो, नूणं दूरोणएहिं मुहराओ । ठविओ पढमिलुअता - वसेहिं तुह दंसणे पढमे ॥ १९ ॥ [ गृहीतव्रतभङ्गमलिनो नूनं दूरावनतैर्मुखरागः । स्थगितः प्रथमोत्पन्नतापसैस्तव दर्शने प्रथमे ॥ ] प्र० वृ० – गहिअति । हे भगवन् ! तव प्रथमदर्शने दूरम् - 3 - अत्यर्थमवनतैर्नूनं - निश्चितं स्वस्य मुखरागः- मुखच्छाया स्थगितः - अन्तरितः । कैः ? तापसैः कच्छमहाकच्छवजैः । स्थगने हेतुमाह-यतो गृहीतम् - अङ्गीकृतं भगवद्वतावसरे यद् व्रतं विरतिरूपं तस्य भङ्गःअन्तराल एव परित्यागः तेन मलिनः - कलुषः । अयमत्राशयः - किल न खलु तैर्भक्तयतिशयेन भगवतः प्रणतिर्विहिता, किन्तु भुवनगुरुणा समं संयममादायास्माभिः सत्त्वविकलैः पतितत्वं अङ्गीकृतमिति त्रपाभरमन्थरैः स्वमुखमुपदर्शयितुमसमर्थैः प्रणामव्याजेनावनति - रङ्गीकृता ॥ इति एकोनविंशतितमगाथार्थः ॥ १९ ॥ हे० वि० - अधुना तापससमागममुद्दिश्य भगवतः स्तुतिमाह – ( गहिअत्ति ) । प्रथमतापसैः- आद्यजटाधारिभिर्मुखरागो - वक्त्रौज्ज्वल्यलक्षणः स्थगितः - आच्छादितः । किं विशिष्टः ? ' गृहीतव्रतभङ्गमलिनः ' गृहीतं व्रतं यद् भगवता सह तस्य भङ्गः - अनासेवालक्षणस्तेन मलिनः-कलुषितः । नूनं - निश्चितम् । किंविधैरित्याह- दूरावनतैः । क्व सति ? तव दर्शने - भवदवलोकने । किंविधे ? प्रथमे - आद्ये ॥ इति गाथाक्षरार्थः ॥ १९ ॥ શબ્દાર્થ गहिअ (गृहीत) = हा पुरेल. (व्रत). भंग ( भङ्ग ) = संग. मलिन ( मलिन ) = भनि. पढम ( प्रथम ) = पडेला. गहि अवयभंगमलिणो =थए उरेसा व्रतना लंगथी इल्लुअ ( उत्पन्न ) – उत्पन्न थयेल. तावस ( तापस ) = तापस. भविन. नूणं ( नूनं )= २. दूर ( दूर )=अत्यन्त. ओणअ ( अवनत ) = न, नमनशील. दूरोणएहिं = अत्यंत नम्र. मुह (मुख) = भुप, वहन. ઋષભ ૧૦ TIET (AFT)=2101. मुहराओ - भुज- राग, वहननी छाया. ठविओ ( स्थगितः ) = ढांडी हेवायो. 193 | पढमिल्ल अताव से हिं= प्रथम उत्पन्न थयेला तापसो वडे. तुह ( तब ) =तारा. दंसणे (दर्शने) = ६र्शनने विषे. पढमे (प्रथमे ) = प्रथम, पडेला. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઋષભપંચાશિકા પાર્થ પ્રભુ પાસે તાપસેાનું આગમન— “ (ઢે નાથ!) તારા પ્રથમ દર્શનને વિષે ( અર્થાત્ તને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર બાદ સમવસરણમાં તારૂં પ્રથમ દર્શન થતાં) પ્રથમ ઉત્પન્ન થયેલા (કચ્છ અને મહાકચ્છ `સિવાયના) અયન્ત નમ્ર તાપસાએ ( તારી સાથે દીક્ષા–સમયે ) ગ્રહણ કરેલા (સંયમરૂપી) વ્રતના ભંગથી મલિન ( બનેલા) એવા પેાતાનેા મુખ–રાગ (નમરકારના મિષથી) ખરેખર ઢાંકી દીધા.'. ૧૯ સ્પષ્ટીકરણ પદ્યના સાર— સ્વામીની સાથે દીક્ષા લઈ પછીથી પતિત થયેલા તાપસો સ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં તેમને વન્દન કરવા આવે એ સ્વાભાવિક હકીકત છે. આ પ્રસંગે કવિરાજ ઉત્પ્રેક્ષા કરે છે કે તેઓએ લીધેલું વ્રત પાળ્યું હતું નહિ તેથી તેઓ શું મુખ લઇને પ્રભુ પાસે આવે? એટલે કે આ તેમનું વન્દન ભક્તિપૂર્વકનું હતું નહિ; પરંતુ પોતાના મુખની મલિનતા નજરે ન પડી જાય તેથી કરીને જાણે સ્વામીના દર્શન થતાંજ મસ્તક નમાવી તેમણે પોતાનું મુખ છૂપાવ્યું. 弦 साम्प्रतं तैरलङ्कृतपार्श्वेन स्वामिना यः शोभाभरो बिभराम्बभूवेति तमाह तेहिं परिवेढिएण य, बूढा तुमए खणं कुलवइस्स । सोहा विअर्डसत्थल - घोलंतजडाकलावेण ॥ २० ॥ [तैः परिवेष्टितेन च व्यूढा त्वया क्षणं कुलपतेः । शोभा विकटांसस्थलप्रेङ्खज्जटाकलापेन ॥ ] [ શ્રીધનવાસ પ્ર૦ રૃ॰—àહિન્તિ । હૈ નાઇજામ! ત્વયા ક્ષળ હપતેઃ શોમા જૂતા-ત્રાસા । વિવિशिष्टेन त्वया ? तैर्जटामुकुटविटङ्कितशिरोभिरुद्धूलितगात्रैः अभिनवतपस्विभिः परि-समસ્વાત્ વેષ્ટિતેન [ન્યૂજા–ત્રાસા ]। જા? શોમા—સાદયમ્ । સ્ય? હપતેઃ-તપસ્વિના(મા)चार्यस्य । किं विशिष्टेन त्वया ? विकटौ - विस्तीर्णौ समदवृपस्कन्धबन्धुरौ यौ अंसस्थलौ-स्कन्धप्रदेशौ तयोः आधारभूतयोः घोलंतजडा कलावेण - प्रेङ्खत् सुश्लिष्टकुन्तलकलापेन । एवंविधस्य तापसैः कृतपरिवेषस्य समुचितं कुलपतित्वम् । अथ कियत् कालम् ? क्षणं - क्षणमात्रम् । पश्चात् ते प्रव्रज्यां जगृहुरित्यर्थः ॥ इति विंशतितमगाथार्थः ॥ २० ॥ हे० वि० – तत्समागमे भगवान् किंविधो जात इत्याह - ( तेहिन्ति ) । ૧ ‘સિવાયના’ એમ કહેવાનું કારણ એ છે કે કચ્છ અને મહાકચ્છ એ બે તાપસોએ પોતાનો માર્ગ મૂક્યો નહિ, એટલે તેઓ પ્રભુ પાસે આવ્યા નહિ. Page #108 -------------------------------------------------------------------------- ________________ रचिता] ऋषभपश्चाशिका. ૭૫ अस्या गमनिका-तैस्तापसैः परिवेष्टितेन-परिवारितेन च-पुनरर्थे त्वया-भगवता बूढाता । काऽसावित्याह-शोभा-श्रीः । कस्य ? कुलपतेः । कथम् ? क्षणं-स्तोककालम् । श्चात् ते प्रव्रज्यां प्रजगृहुरित्यभिप्रायः । किंविधेन त्वया? 'विकटांसस्थलघोलमानजटाकलापेन' विकटौ-विस्तीर्णी यौ अंसस्थलौ तयोर्कोलायमानो जटाप्राग्भारो यस्य स घोल. तजटाकलापः तथाविधः तेन ॥ इति गाथार्थः ॥ २० ॥ શબ્દાર્થ हिं (तैः) तेयो . सोहा (शोभा)-शोला. परिवेढिएण (परिवेष्टितेन )=पीटायेदा. विअड (विकट )-विशा. र (च)-जी. अंस (अंस)-२ध, मांध. बूढा (व्यूढा)-प्राव थ. स्थल (स्थल )-स्थण, प्रश. तुमए (त्वया)-ताराथी. घोलंत (प्रेङ्गत् ) स्पर्श ४२तो, अतो. खणं (क्षणं) से पण वार. जडा (जटा )-0121. कुल (कुल) . कलाव (कलाप )=zary, समूड. वइ (पति)-पति. विअडंसत्थलघोलंतजडाकलावेण-विशण २कुलवइस्स-पुणपतिनी, तापसायानी. | પ્રદેશને સ્પર્શ કરતો છે જટા-સમૂહ જેમનો એવા, પદ્યાર્થ તાપસેથી પરિવૃત પ્રભુત્વ વળી (હે નાથ! આ પ્રમાણે વન્દન કરવા આવેલા) તે તાપ વડે વીંટાયેલા એવા અને વિશાળ કંધ-પ્રદેશને સ્પર્શ કરતા જટા-સમૂહવાળા એવા તે ક્ષણ વાર કુળपतिनी शाला प्रारी.-२० तुह रूवं पिच्छंता, न हुंति जे नाह ! हरिसपडिहत्था । समणा वि गयमण च्चिय, ते केवलिणो जइ न हुंति ॥ २१ ॥ [तव रूपं पश्यन्तो न भवन्ति ये नाथ! हर्षपरिपूर्णाः । समनस्का अपि गतमनस्का एव ते केवलिनो यदि न भवन्ति ॥] प्र० वृ०-तुहत्ति । हे नाथ!-स्वामिन् ! ये त्वद्रूपमवलोकयन्तः प्रीतिं न बिभ्रति ते समनस्का अपि गतमनस्का एव भवन्ति-असंज्ञिन एव । तत्र रूपं-नैसर्गिकमाझिकशोभावैभवं, तच्च तथाविधशुभसंसारशुभभावनावशनिबिडनिकाचिताद्भुततीर्थकृन्नामकर्मविनिर्मित सर्वोत्तममेव भवति । एवंविधं च तव रूपं प्रेक्षमाणाः-साक्षात्कुर्वाणा ये प्राणिनः हर्षभरनिर्भरा भवन्ति न, ते समनस्का अपि-संज्ञिनोऽपि गतमनस्का-असंज्ञिन एव, ૧ ક્ષણ વાર કહેવાનું કારણ એ છે કે ત્યાર પછી તો તરત જ તે તાપસીએ પ્રભુના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરવા માટે મુષ્ટિ વડે કેશને લોન્ચ કર્યો એટલે તેઓ તાપસ મટીને મુનિ થયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭ ઋષભપંચાશિકા [ શ્રીવળવાણ समनस्काः ते कथम् ? अमनस्का इति न ?, किं सर्वेषामियमेव गतिरित्याह-यदि ते केवलज्ञानिनो न भवेयुः । केवलिनस्तु श्रमणलिङ्गधारिणोऽपि तथा स्थितेरेव भावमनोवैकल्ये - नमस्का एव भवन्ति । इत्येकविंशतितमगाथार्थः ॥ २१ ॥ @ વિ॰—તિરાયમુરરીત્ય સ્તુતિમાઢ—(gāત્તિ) । તવ સ્તું—મવતો વું—વિમ્ન પશ્યન્તઃ-બવજોયન્તો (ચે) ન મન્તિ-ન લાયન્સે । प्रक्रमात् प्राणिनो गम्यन्ते । किंविधाः ? हर्षपरिपूर्णाः । ते किम् ? समनस्का अपि स्थावरा एव - एकेन्द्रिया एवेत्यर्थः । परं ते यदि द्रष्टारः केवलिनो न भवन्ति ॥ ननु किं समनस्काः केवलिनो भण्यन्ते येनेदमुच्यते ? "अमनस्काः केवलिनः” इत्यागमः । सत्यम्, किन्तु समणत्ति प्राकृतशब्देन उच्यन्ते । अतस्तेषां व्युदासः इति हृदयम् ॥ २१ ॥ શબ્દાર્થ તુટ્ટુ (તાવ )=તારા. સર્વે ( i )=રૂપને. વિ ંતા (વયન્તઃ )=જોનારા. 7 ( 7 )=નહિ. કુંત્તિ (મવન્તિ )=થાય છે. ને ( ચે )=જેઓ. નાહ! (નાથ !)=હે પ્રભુ! રિસ ( હૈં )=હર્ષ, આનન્દ. પથિ ( પરિપૂર્ણ )=ભરપૂર. રિસહિન્દુસ્થા=હર્ષથી ભરપૂર. પ્રભુનું અનુપમ રૂપ— “હે નાથ ! તારૂં ( સર્વોત્તમ ) રૂપ જો તે સર્વજ્ઞ ન હાય તેા પછી તે સમળા (સમનાઃ )=સંગીઓ. સમળા ( શ્રમનાઃ )=સાધુઓ. વિ (અવિ)=પણ. થાય ( પત )=ગયેલું. મળ (મનમ્ )=મન, ચિત્ત. ચમા=જતું રહ્યું છે મન જેનું એવા, અસંગી. ચિવ(વ)=જ. તે ( તે )=તેઓ. હેવહિપ્પો (વહિનઃ )=કેવલીઓ, સર્વજ્ઞ. | નર્ ( યહિ )=જો. પાર્થ જોનારા (જીવા ) હર્ષેથી પરિપૂર્ણ થતા નથી, તે સંજ્ઞી હાવા છતાં પણ ખરેખર અસંજ્ઞી છે.''—૨૧ સ્પષ્ટીકરણ સર્વજ્ઞમાં હર્ષના અભાવ— જે મનુષ્ય સર્વજ્ઞ હોય, તેને હર્ષ કે શોક સંભવતા નથી, કેમકે એ તો અજ્ઞાનજન્ય ચેષ્ટા છે. પૂર્વે નહિ દષ્ટિગોચર કે શ્રવણુ-ગોચર થયેલી હકીકતનો અનુભવ થવાથી પ્રાયઃ હર્ષ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞને તો પ્રતિક્ષણ ભૂત, વર્તમાન અને ભાવિ પદાર્થોનું જ્ઞાન હોવાથી તેના સંબંધમાં આ હકીકત ઘટી શકતી નથી. પદ્ય ધ્વનિ આ પદ્યમાંથી એવો સામન્ય અર્થ નીકળે છે કે સર્વજ્ઞ સમનસ્ક છે, કેમકે જો તેવો ભાવાર્થ નહિ નીકળતો હોય, તો ‘સર્વજ્ઞ ન હોય તો’ એમ ઉલ્લેખ કરવાની જરૂર રહેતે નહિ, પરંતુ ૧ જીઓ સ્થાનોંગ (સ્થા૦ ૪), પ્રજ્ઞાપના તથા ભગવતીસૂત્ર, Page #110 -------------------------------------------------------------------------- ________________ ऋषभपश्चाशिका. ७७ દર સમનસ્ક નથી કિન્ત અમનસ્ક છે એમ આગમ કહે છે એવો ઉલ્લેખ શ્રીહેમચન્દ્રગણિટીકામાં છે તેનું શું? આ સંબંધમાં નિવેદન કરવાનું કે કેવલીને દ્રવ્ય-મન જ છે પરંતુ તેમને વ-મન નથી એટલે દ્રવ્ય-મનની અપેક્ષા પ્રમાણે સર્વજ્ઞ સમનસ્ક છે, કેમકે જરૂર પડે અનુત્તર માનવાસી દેવ વિગેરેને તેમના પ્રશ્નનો ઉત્તર આપવા માટે તેઓ દ્રવ્ય-મનનો ઉપયોગ પર છે, જ્યારે ભાવ-મનની અપેક્ષાએ તો તેઓ અમનસ્ક છે. ( વિશેષમાં “સમણ શબ્દનો અર્થ શ્રમણો (સાધુઓ) થાય છે અને સર્વ પણ સાધુઓ છે, પરંતુ તેઓ સર્વજ્ઞ હોવાથી તેમનામાં હર્ષાદિકને અભાવ છે એટલે તેમનો આ કોટિમાં તિર્ભાવ કરવો નહિ એમ સૂચવવા “સર્વજ્ઞ ન હોય તો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. इदानीं स्वामिनो गुणानुगुणां स्तुतिं स्तुतिकृदाहपत्ताणि असामन्नं, समुन्नई जेहिं देवया अन्ने। ते दिति तुम्ह गुणसं-कहासु हासं गुणा मज्झ ॥२२॥ [प्राप्तान्यसामान्यां समुन्नतिं यैर्दैवतान्यन्यानि । ते ददते तव गुणसङ्कथासु हासं गुणा मह्यम् ॥] प्र० वृ०-पत्ताणित्ति । इह हि प्रेक्षापूर्वकारिणः प्रधानतमं किमपि पण्यं विचार्याङ्गीकुवन्ति तद्वदत्रापि विवेचकैः कैश्चित् सकलदोषकालुष्यकलङ्कविकलं जगद्गुरो! भवन्तं दैवतं मनसि कृत्य त्वद्गुणसङ्कथासु क्रियमाणासु परदेवानां विचार्यमाणा गुणा मम हास्यं ददतीति । अथ कानि तानि दैवतानि समुन्नति प्राप्तानि अत आह-अन्यानि चअवीतरागत्वेन त्वद्व्यतिरिक्तानि । तव गुणगणाश्च तदीयेतिवृत्तादेव सर्वात्मनाऽवसेयाः। तेषामविचारितचारु चरितं ततो हरिहरब्रह्मादीनाम् अत एव तथाविधाभिरामगुणसङ्कथासु क्रियमाणासु कथमेषामेवंविधा गुणगणा मम हास्यं न ददति ? यदेवंविधैरपि दैवतगुणगणैस्तानि जगति 'निःसामान्यां-अनन्यसदृशीं समुन्नति प्राप्तानि, स च तदाराधकानामेव विचारचातुरीप्रपञ्चः ॥ इति द्वाविंशतितमगाथार्थः॥ २२ ॥ हे० वि०-साम्प्रतं भगवद्गुणमाहात्म्यद्वारेण स्तवमाह-(पत्ताणित्ति)। यैर्गुणैरन्ये देवता हरिहरादयः समुन्नति-समृद्धि प्राप्ताः । किंविधाम् ? निःसामान्याम्-असाधारणाम् । ते गुणाः किं ददति-जनयन्ति ? हासं-अवज्ञारूपम् । कस्य ? मममे । कासु सतीषु ? 'गुणसङ्कथासु' गुणानां भगवदाचरणरूपाणां सम्यक्कथावर्णनासु । कस्य सम्बन्धिनीषु ? तव-भवतः ॥ इति गाथार्थः ॥ २२ ॥ १-२ असामा०' इति प्रतिभाति । Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઋષભપંચાશિકા. [શ્રીન શબ્દાર્થ nિ (ાસનિ)=મેળવેલ. અસીમ (સામાન્ય) અસાધારણ. સમુત્ર (સમુર્તિ)=ઉન્નતિને, મોટાઈને. હિં (ચૈઃ)=જેમનાથી. સેવા (વૈતાનિ ) દેવોએ. અન્ને ( નિ)=અન્ય, બીજા. તે (તે)=. દ્વિતિ (તે)=આપે છે. સુદ (ત)-તારા. ગુજ ()ગુણ. સંવાદ ( થા)=સંકથા, કીર્તન. Tordવહાણુ ગુણોની સંકથાઓને વિષે. દાઉં (ા =હાસ્યને, તિરસ્કારને. Tળા ()=ગુણો. મ (મહે)=મને. પધાર્થ પ્રભુના ગુણેનું ગૌરવ જે (જગત્કર્તત્વાદિક) ગુણ વડે (હરિ, હર પ્રમુખ) અન્ય દેવોએ અસાધારણ પ્રભુતાને પ્રાપ્ત કરી, તે (કલ્પિત) ગુણ (હે નાથ!) તારા (સદ્ભત) ગુણના સંકીર્તને થતાં હોય ત્યારે મને હાસ્ય ઉત્પન્ન કરે છે (કેમકે હરિહરાદિકની મોટાઈ મિથ્યા આડંબરવાળી છે, કારણ કે એ મોટાઈનો આધાર તો કલ્પિત ગુણ છે અને તેને તેમનામાં ખોટો આરોપ કરવામાં આવ્યું છે, જ્યારે તારી મોટાઈનો આધાર સાચા સભૂત ગુણે અવલંબીને છે).”—૨૨ ૧ “જગત-કર્તુત્વ એ કલ્પિત વસ્તુ છે અને તેથી ઈશ્વર જગત-કર્તા છે એમ કહેવું તે ન્યાય-વિરૂદ્ધ છે. કોઈ પણ વસ્તુ સર્વથા ઉત્પન્ન થતી નથી કે સર્વથા તેનો નાશ થતો નથી, તે પછી ઈશ્વરે જગત ક્યારે, ક્યાંથી (કઈ વસ્તુમાંથી તેમજ કયે સ્થળેથી) અને કેમ ઉત્પન્ન કર્યું તે વિચારવું જોઈએ. જુઓ શ્રીકુમારિલભટ્ટને બ્લોક-વાર્તિક (લો. ૪૪-૪૭ સઓ૦). વિચાર કરતાં એ જરૂર માલૂમ પડશે કે જગત-કર્તુત્વ એ વધ્યા-પુત્ર જેવું છે. વળી કેટલાક અન્ય દર્શનીયો પણ ઈશ્વરને જગત-કર્તા માનતા નથી, એ વાત સાંખ્ય-તવમુદીની ૫૭ મી કારિકાના વાચસ્પતિમિશ્ર મહાશયે કરેલા વિવેચન ઉપરથી તેમજ ભગવદ્ગીતાના પંચમ અધ્યાયના ૧૪ મા શ્લોક ઉપરથી પણ જોઇ શકાય છે. અત્ર આ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં એ વિષયના તીવ્ર જિજ્ઞાસુને સુકતાગ (મૃ. ૧, અ૦ ૧, ઉ૦ ૩; શૂ૦ ૨, અ૦ ૧), નન્દીસૂત્ર (સૂ) ૪૭), શ્રીહરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તા-સમુચ્ચય (તૃતીય સ્તબક) તેમજ શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલી અન્યયોગવ્યવચ્છેદિકા દ્વાáિશિકાના છઠ્ઠા શ્લોકનું મુનિરાજ શ્રીમલ્લિણકૃત વિવરણ જોઈ જવા વિનતિ કરું છું, જ્યારે આનું ફક્ત દિગ્દર્શન કરવાની અભિલાષા ધરાવનારને તો ન્યાયકુસુમાંજલિના દ્વિતીય સ્તબકના ૧ થી ૯ સુધીના શ્લોકો ઉપરનું મદીય સ્પષ્ટીકરણ જેવા હું ભલામણ કરું . Page #112 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. दोसरहिअस्स तुह जिण!, निंदावसरंमि भग्गपसराए । वायाइ वयणकुसला वि, बालिसायंति मच्छरिणो ॥ २३ ॥ [दोषरहितस्य तव जिन ! निन्दावसरे भग्नप्रसरया। वाचा वचनकुशला अपि बालिशायन्ते मत्सरिणः ॥] प्र० वृ०-दोसत्ति । हे जितान्तरारे ! जिन ! तव निन्दावसरे मत्सरिणो बालिशायन्त इति । तत्र मत्सरिणो-विद्यमानाभिरामपरगुणग्रामासहिष्णवस्ते 'बालिशायन्ते' बालिशाजडास्तद्वदाचरन्ति, मुग्धमूर्धाभिषिक्तायन्त इत्यर्थः। वचनकुशला अपि-वाक्प्रपञ्चचतुरा अपि । वाचा-गिरा । किंविशिष्टया ? यतः कारणात् भग्नप्रसरया-मुकुलितविस्तारया।कस्मिनवसरे ? तव निन्दावसरे-अश्लाघावादावसरे प्रस्तावे। किंविशिष्टस्य तव ? दोषरहितस्यतिलतुषत्रिभागमात्रेणापि दोषेणास्पृष्टस्य । अयमाशयः-दुर्जनाः सूचीरन्ध्रमात्रमपि दूषणं ज्ञात्वाऽसत्यान्यपि वचनीयान्यारोपयितुमुपक्रमन्ते । त्वयि तु परमाणुप्रमाणमपि दोषमनीक्षमाणाः सर्वथैव हताशा एव तपस्विनस्ते सञ्जाताः ॥ इति त्रयोविंशतितमगाथार्थः ॥२३॥ हे० वि०-भगवन्निर्दोषताकथनमुखेन श्लाघामाह-(दोसत्ति) । अस्या गमनिका-हे जिन! दोषरहितस्य तव-कलङ्कवर्जितस्य भवतो निन्दावसरेपरिभवप्रस्तावे बालिशायन्ते-मूर्खा इवाचरन्ति । के ? मत्सरिणः-परपरिवादिनः । कया? वाचा-गिरा। किंविधया? 'भग्नप्रसरया' भग्नो निर्दोषत्वात् भगवतः प्रसरः-प्रवेशो यस्याः सा तथोक्ता तया। किंविशिष्टा अपि त इत्याह-वचनकुशला अपि-स्थानान्तरेषु उक्तिनिपुणा अपि इति परमार्थः ॥ २३ ॥ શબ્દાર્થ दोस (दोष)-५, अवगुशु. पसर (प्रसर )-प्रसार, विस्तार. रहिअ (रहित )-२लित, विनाना. भग्गपसराए-Hisी गयो छ प्रसार रेनो मेवी. दोसरहिअस्स-अवगुण विनाना. वायाइ (वाचा)-वयन पर, पाणी द्वा२।. तुह (तव )ता. वयण (वचन )पयन. जिण! (जिन! )=डे तीर्थ४२ ! कुसल (कुशल)-शण, यतु२. निंदा (निन्दा)-नि.. वयणकुसला-वयनमा दुशण. अवसर (अवसर )-प्रसंग. वि (अपि )=५. निंदावसरंमि-निन्दाना प्रसंगे. बालिसायंति (बालिशायन्ते) मानवीयेष्टा रेछे. भग्ग (भग्न)मांगी गये. मच्छरिणो (मत्सरिणः) भत्सरी. १ 'जिन!-जितान्तरारे!' इति प्रतिभाति ।। ૨ આવા જનો પારકાના સદ્દભૂત ગુણોને સહન કરતા નથી એટલું જ નહિ, પરંતુ એક તલ જેટલું પણ અન્યમાં દેવ ોય તો તેની નિન્દા કરવા મંડી જાય છે; કિન્તુ સર્વજ્ઞમાં દેષને સર્વથા અભાવ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગષભ પંચાશિકા, [श्रीधनपाल પધાર્થ પ્રભુના નિન્દકોની બાલિશતા– "हे तीर्थ२! क्यन (१४)मां दुशण (241) मत्सरी (31) ५१ ( सर्वथा) દે–રહિત એવા તારી નિંદા કરવાને પ્રસંગે ભાંગી ગયેલા પ્રસારવાળી વાણી (દવા) વડે (જેમ તેમ બોલવાથી) બાળકના જેવી ચેષ્ટા કરે છે.”—૨૩ अणुरायपल्लविल्ले, रइवल्लिफुरंतहासकुसुमंमि । तवताविओ वि न मणो, सिंगारवणे तुहल्लीणो ॥ २४ ॥ [अनुरागपल्लववति रतिवल्लिस्फुरद्धासकुसुमे । तपस्तापितमपि न मनः शृङ्गारवने तव लीनम् ॥] प्र. वृ०-अणुरायत्ति । हे भुवनभूषण! विभो! तव मनः शृङ्गारवने न समाश्रितमिति । कथम्भूते शृङ्गारवने ? 'अणुरायपल्लविल्ले' दर्शनस्य श्रवणस्य चानु-पश्चात् जायत इत्यनुरागः स एव पल्लवौघस्तेन पल्लववति । वनं हि पल्लवपेशलं भवति । शृङ्गारवनं क्षणे क्षणे नवनवां भङ्गीमङ्गीकुर्वाणस्यानुरागस्यैव तैस्तैरुत्कलिकाप्रकारैः पल्लवितं तस्मिन् । पुनः किंविशिष्टे ? 'रइवल्लिफुरंतहासकुसुमंमि' तत्र रतिः-अनुरागस्यैव नैरन्तर्येण प्रवर्धमाना सन्ततिः, सा च यूनोः परस्परावलोकनमात्रात् सम्भोगादिभिः प्ररोहैर्निरन्तरं प्रसरन्ती वल्लिरिव वल्लिः तस्यां ललितं स्मितमेव कुसुमं यत्र तस्मिन् । तव मनः कथम्भूतम् ? तपोभिरनशनादिभिस्तापितमपि-बाद तपितमपि । तथा चोक्तम् "सन्तापितातिसंसारे यदि बत विश्रामभूमयो रामाः। ननु कुपितभोगिभोगच्छायाभिः किं कृतं तर्हि ? ॥१॥"-आर्या अतः स्थाने शाश्वतसुखाभिलाषिणो भुवनबान्धवस्य मनः शृङ्गारवने न लीनम् ॥ इति चतुर्विंशतितमगाथार्थः ॥ २४ ॥ હોવાથી તેમની નિન્દા તો તેઓ અલ્પાશે પણ કરી શકતા નથી. આવા જનોના સંબંધમાં શ્રીહેમચન્દ્રસૂરિના નીચે મુજબના ઉદ્દગારો મનન કરવા જેવા છે. "गुणेष्वसूयां दधतः परेऽमी मा शिश्रियन् नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्ती सत्यम् ॥"-पति -मन्ययोगव्यवाि वात्रिंशित, यो० 3 અર્થાત ખરેખર ગુણોને વિષે અદેખાઈ રાખનારા આ અન્ય (દાર્શનિકોએ) આપને ઈશ્વર તરીકે माश्रय साधो नल, तोप नेत्रने भीयान (यो) नीति-मार्ण सत्य (छे ते) तमधे वियाने . Page #114 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. हे० वि०-भगवतो वीतरागतामुररीकृत्य स्तवमाह-(अणुरायत्ति)। हे भगवन् ! त्वन्मनः तपस्तापितमपि शृङ्गारवने-भोगकानने नाश्रितं- (तेन) न निवासः कृतः । किम्भूते? 'अनुरागपल्लववति' अनुराग एव पल्लवो विद्यते यस्य तत् तथा तस्मिन् अनुरागपल्लववति । "मंउबत्थम्मि मुणिजह आणा-इल्लं मणंतं च" इति प्राकृतलक्षणान्मत्वर्थीयः । तथा रतिर्वल्लीव यत्र तत् तथा तच्च तत् स्फुरद्धासकुसुमं च रतिवल्लीस्फुरद्धासकुसुमं तस्मिन् । यद्वा रतिरेव वल्ली तस्यां स्फुरद्धासकुसुमं यत्र तत् तथा तत्र । किमुक्तं भवति? यः किल तापेन-ग्रीष्मेण तापितो भवति स वनमाश्रयति । वन्मनस्तु तपसा तापितमपि शृङ्गारवने नाश्रितम् ॥ इति गर्भार्थः ॥ २४ ॥ શબ્દાર્થ अणुराय (अनुराग) अनुराग, लेड. तव (तप) तपश्चर्या. पल्लविल्ल (पल्लववत् )=पापा. ताविअ (तापित)-तत थयेस. अणुरायपल्लविल्ले-लेही परवागा तवताविओ-तपश्चर्याथी त थये गुं. रइ (रति )=२ति. वि (अपि) ५. वल्लि (वल्लि )-सता, वेस. न (न)नडि. फुरंत (स्फुरत् )-विसता, शोभता. मणो (मनः) भन, चित्त. हास (हास ) हास्य. सिंगार (शृङ्गार )-शृं॥२. कुसुम (कुसुम)-पुष्प, दु. वन (वन)-पन, int.. रइवल्लिफुरंतहासकुसुमम्मि=(१) २ति३५ वेस तथा सिंगारवने-शृंग॥२३५ वनमा. शोमताहारय३५ सवाणा; (२) २तिथी सता तुह (तव)-ताई. ઉપર ફુરી રહેલા હાસ્યરૂપ પુષ્પવાળા. लीणो (लीनं )-मासी थयेय. - પદ્યાર્થ પ્રભુની અસાધારણ વીતરાગતા “(હે નાથ!) અનુરાગરૂપી પલ્લવવાળા અને રતિરૂપી લતાના ઉપર વિકસતા હાસ્યરૂપ પુષ્પવાળા એવા શૃંગારરૂપ વનમાં (અનશનાદિક) તપશ્ચર્યા( રૂપી તાપ)થી તપ્ત થયેલું પણ તારું ચિત્ત ચોંટયું નહિ (એ આશ્ચર્ય છે, કેમકે ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલા बने। तो वननी आश्रय छे)."--२४ छाया-- मतुबर्थे जानीत ... ... ...। २ अशुद्धं स्थलमिदमिति प्रतिभाति, सिद्धहेमे (८-२-१५९) निम्नलिखितोल्लेखप्रेक्षणात् "आलु-इल्ल-उल्ल-आल-वन्त-मन्त-इत्त-इर-मणा मतोः" ૩ દર્શન તેમજ શ્રવણ પછી ઉત્પન્ન થતો રાગ. ૪ અનુરાગની નિરંતર વધનારી સંતતિ. ઋષભ૦ ૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ષભપંચાશિકા [श्रीधनपालसाम्प्रतं भुवननाथस्य प्रस्तुतमेव मन्मथप्रत्यर्थितामाह आणा जस्स विलइआ, सीसे सेस व हरिहरेहिं पि । सो वि तुह झाणजलणे, मयणो मयणं विअ विलीणो ॥ २५॥ [आज्ञा यस्य विलगिता शीर्षे शेषेव हरिहराभ्यामपि । सोऽपि तव ध्यानज्वलने मदनो मदनमिव विलीनः॥] प्र० १०-आणत्ति । हे भगवन् ! सोऽपि मदनस्तव ध्यानानले मदनमिव विलीन इति । यस्य मदनस्य-रतिपतेराज्ञा-शासनं हरिहराभ्यामपि शीर्ष-शिरसि विरचिता-सप्रणयमारोपिता। केव? शेषेव-समुचितेप्टदेवतानिमोल्यमिव । हरिलक्ष्मीपतित्वेन प्रतीत एव, हरोऽपि पार्वतीप्राणनाथत्वेन । तदेवाभ्यां सकलसुरासुरनमस्कृताभ्यां हरिहराभ्यां यदि मदनशासनं शिरसा धृतं, ततोऽप्रतिहतपराक्रमः कामस्तव ध्यानज्यलने समस्तकर्मेन्धनभस्मीकरणाक्षीणशक्तौ शुक्लध्यानधूमध्वजे झटिति मदनमिव विलीनः इति अहो तव प्रभावातिशय इति । इति पञ्चविंशतितमगाथार्थः ॥ २५ ॥ हे० वि०-इदानीं मदननिराकरणद्वारेण भगवतः स्तवमाह-(आणत्ति)। आज्ञा-शासनं यस्य मदनस्यावलम्बिता-धृता । केत्याह-शिरसि-मूनि । काभ्यामपि? हरिहराभ्यामपि । केव? शेषेव-पूज्यमस्तकस्थानारोपणमिव । सोऽपि मारस्तव ध्यानज्वलने--ध्यानधूमध्वजे सति मदनमिव-सिक्थमिव विलीनः-प्रलयं गतः ॥ इति गाथार्थः ॥२५॥ શબ્દાર્થ आणा (आज्ञा )-माज्ञा, शासन, हुम. | सो (सः)=ते. जस्स ( यस्य)-ओनी. वि ( अपि )=५४. विलइआ (विलगिता)-धारण ४२वामांगावी. तुह (तव)=ता. सीसे (शीर्षे )-भस्त 6५२. झाण (ध्यान) ध्यान. सेसा (शेषा) शेष, ४ वने २५प ४२वामा माવેલી વસ્તુને નિર્માલ્ય અંશ. जलण (ज्वलन )-मनि. व (इव)- भ. झाणजलणे ध्यान३पी गनिमां. हरि (हरि)-६२, वि. मयणो ( मदनः)= महन, ॐ, महेय. हर (हर)-९२, महाहे. मयणं (मदनं ) भा. हरिहरेहि-दर भने ९२ ५. विअ (इव) म. पि (अपि )=५]. विलीणो ( विलीनः )-योगी गयो. પઘાથે કુટિલ કંદર્પના દર્પનું હલન “જેની આજ્ઞા હરિએ અને હરે પણ શેષની જેમ મસ્તકે ચઢાવી છે, તે (અપ્રતિ ૧ આની માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૪ર), ચતુર્વિશતકા (પૃ. ૫૯૬૨) તેમજ શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો દ્વિતીય વિભાગ (પૃ. ૧૧૧-૧૧૩). Page #116 -------------------------------------------------------------------------- ________________ વિનિત્તા ] ऋषभपञ्चाशिका. હત સામર્થ્યવાળે) મદન પણ (હે નાથ!) તારા (શુક્લ) ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે.”—૨૫ સ્પષ્ટીકરણ દયાન-દિગદર્શન– ધ્યાનની વ્યાખ્યા કરતાં વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ કથે છે કે – ___ "उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम्" –તસ્વાર્થાધિગમસૂત્ર (અ. ૯, સૂ૦ ૨૭) અર્થાત્ ઉત્તમ (એટલે કે વજા-રાષભ-નારાચ, 2ષભ-નારાચ, નારાચ અને અર્ધ-નારાચ એ ચાર પૈકી ગમે તે) સંહનનવાળા જીવને એકાગ્રપણે ચિન્તા રોધ તે ધ્યાનમાં છે. આ ધ્યાન અંતર્મહત સુધી સંભવે છે.' જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે?—(૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુકલ. તેમાં પ્રથમના બે ધ્યાન સંસારના હેતુરૂપ છે, જ્યારે અન્તિમ બે ધ્યાને તો મોક્ષના કારણભૂત છે. વિશેષમાં આ ચાર ધ્યાનો પૈકી આર્ત ધ્યાન સૌથી અનિષ્ટ છે, જ્યારે શુલ ધ્યાન સૌથી સારું છે. આત ધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયતોને સંભવે છે. એના ચાર પ્રકારો છે. જેમકે અનિષ્ટ વસ્તુનો યોગ થતાં તેને દૂર કરવા માટે–તેનો વિયોગ કેમ થાય તે માટે સતત ચિન્તન કરવું તે અનિષ્ટ સંયોગ-આર્ત ધ્યાન છે. શારીરિક કે માનસિક દુઃખ આવી પડતાં અર્થાત્ વ્યાધિથી ગ્રસ્ત બનતાં તેને દૂર કરવા માટે ચિંતા કર્યા કરવી તે રોગ-ચિન્તાઆર્ત ધ્યાન છે. વળી ઈછ વસ્તુનો વિયોગ થતાં તેને પ્રાપ્ત કરવાનાં સાધનો માટે આકુળ વ્યાકુળ થવું તે ઇષ્ટ-વિયોગ-આર્ત ધ્યાન છે. કામથી ઉદ્દીપ્ત થયેલા ચિત્તવાળા જીવો પુનર્જન્મમાં તેવા વિષયો પ્રાપ્ત કરવા માટે નિયાણ કરે–નિદાન કરે તે અગ્ર-શોચ-આર્ત યાન છે. રૌદ્ર ધ્યાન અવિરત અને દેશવિરતને જ હોય છે. એના પણ ચાર પ્રકારો છે. દ્વેષપૂર્વક જીવોને બાંધવા મારવા વિગેરે માટે સંકલ્પ કરવા તે હિંસા-રૌદ્ર ધ્યાન છે. અસત્યને સત્ય તરીકે સ્થાપવા માટેની ચિન્તા કરવી ઇત્યાદિ અસત્ય-રૌદ્ર ધ્યાન છે. પારકાનું દ્રવ્ય હરી લેવાના સંકલ્પાદિક તૈય-રૌદ્ર સ્થાન છે. વિષયનાં સાધન માટે તેમજ પરિવારાદિકના રક્ષણ માટે ચિન્તા કર્યા કરવી તે વિષય-સંરક્ષણ-રૌદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાનના આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનને ઉદ્દેશીને ચાર ભેદો પડે છે. આજ્ઞાધ્યાન એટલે જિનેશ્વરની આજ્ઞાને વિવેક. પરમ પુરૂની અબાધ્ય આજ્ઞાને અવલંબીને વસ્તુના સ્વરૂપનું યથાર્થપણે ચિન્તન કરવું તે “આજ્ઞા ધ્યાન છે. સન્માર્ગથી પતિત થવાથી ઉદ્ભવતી ( ૧ આ ઉત્કૃષ્ટ કાળ છે, કેમકે ત્યાર બાદ દુષ્યનનો પ્રાદુર્ભાવ થાય છે એમ ભગવાન સૂત્રકાર સ્વપજ્ઞ ટીકામાં ઉલ્લેખ કરે છે. ૨ નિયાણ એ પ્રાકૃત શબ્દ છે, જ્યારે નિદાન એ સંસ્કૃત છે. ગ્રતાનુષ્ઠાનની ફલ-પ્રાપ્તિ અભિલાષા એ એનો અર્થ છે. એના નવ પ્રકાર છે. ૩ ધર્મ-ધ્યાનના દશ પ્રકારો પણ જોવામાં આવે છે. આની પ્રતીતિના અભિલાષીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદક૯૫લતાનું ૩૩૬ મું પત્રાંક જેવું. આ પત્રમાં અપાય, ઉપાય, જીવ, અજીવ, વિપાક, વિરાગ, ભવ, સંસ્થાન, આજ્ઞા અને હેતુ એ દશ પરત્વેના વિષય (ચિન્તન) રૂપ દશ પ્રકાર સૂચવવામાં આવ્યા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ વૃષભપંચાશિકા, | [ બીજનપઢિપીડાનો વિવેક તે “અપાયે ધ્યાન છે અર્થાત્ આ ધ્યાનમાં રાગ-દ્વેષરૂપ દોષોથી ઉત્પન્ન થતી હેરાનગતીનું અને તે દોષોના નાશનાં સાધનોનું ચિન્તન થાય છે. કર્મફળના અનુભવને વિવેક તે “વિપાક” ધ્યાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંયોગાનુસાર પ્રાણીઓને ભવ-ભ્રમણમાં વિચિત્ર ફળ ભોગવવા પડે છે એવું જે ચિન્તન તે વિપાક ધ્યાન છે. લોકની આકૃતિનો વિવેક તે “સંસ્થાન” ધ્યાન છે. આકાશ સર્વવ્યાપી છે, તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનન્ત છે; એના મધ્ય-બિન્દુમાં આ લોક રહેલો છે; વળી આ લોકના ઊર્ધ્વ લોકાદિ ત્રણ વિભાગે છે ઈત્યાદિ પરિચિન્તન તે “સંસ્થાને ધ્યાન છે. ધર્મ ધ્યાનના અધિકારીઓ આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાનારાથી આત્મિક ઉન્નતિના માર્ગમાં આગળ વધેલા છે. અપ્રમત્ત સંયત, ઉપશાંત-કષાય અને ક્ષીણકષાયને આ ધ્યાન સંભવે છે. સર્વોત્તમ ધ્યાન તે શુક્લ ધ્યાન છે. એના પણ ચાર ભેદો છે–(૧) પૃથર્વ-વિતર્ક, (૨) એકત્વ-વિતર્ક, (૩) સૂમ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) વ્યુપરત(સમુચ્છિન્ન).કયા-અનિવૃત્તિ. - આ ચાર ભેદોનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે ધર્મધ્યાનમાં બાહ્ય વસ્તુનું અવલંબન હોય છે, જ્યારે આ શુકલ ધ્યાનમાં તો ફક્ત મનની અંદરજ અમુક તત્ત્વ સ્થાપિત કરી તેના પર્યાયોનું પરિચિન્તન છે. વળી શુલ ધ્યાનમાં ચિત્તનો નિરોધ ખરી રીતે અનુભવાય છે. આથી કરીને આની મહત્તા–ઉત્તમતા સમજી શકાય છે. જાદી જાદી રીતે-જૂદા જાદા નયને લક્ષ્યમાં રાખીને કોઈ એક દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ, લય, મૂર્તત્વ ઈત્યાદિ પર્યાયોનું પરિચિન્તન કરવું તે “પૃથકત્વ-વિતર્ક કહેવાય છે. એની અંદર શબ્દ, અર્થ અને યોગનું સંકમણ રહેલું છે અર્થાત એક શબ્દ ઉપર વિચાર કરી બીજા શબ્દ ઉપર, એક અર્થ ઉપર વિચાર કરી બીજા અર્થ ઉપર અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ યોગો પૈકી એક યોગ ઉપર સ્થિર રહી બીજા યોગ ઉપર વિચાર કરાય છે. - શુલ ધ્યાનનો બીજો પ્રકાર પ્રથમ પ્રકાર કરતાં ઘણોજ પ્રબળ છે, કેમકે પ્રથમ ભેદમાં એક દ્રવ્યના અન્યાન્ય પર્યાયોના પરિચિન્તન માટે અવકાશ છે, જ્યારે આ ભેદમાં તો એક દ્રવ્યના એકજ પર્યાયના પરિચિત્તનને માટે સ્થાન છે. વળી આ ધ્યાનમાં સંક્રમણ નથી એટલે એ અવિચાર પણ કહેવાય છે. ફકત એક પર્યાય ઉપરજ ચિત્તની એકાગ્રતા કરવી એ અપૂર્વ સમાધિ છે. “ોશ્ચિત્તવૃત્તિનિરોધ એ મહર્ષિ પતંજલિત એગદર્શનમાં સમાધિપાદ નામના પ્રથમ પાઠના દ્વિતીય સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવેલ યોગની પરાકાષ્ટા આ ભેદમાંજ દષ્ટિ ૧ આ સમાધિને અપૂર્વ કે અભુત કહેવી તે અતિશયોક્તિ નથી; કેમકે જે એક અણુ (પરમાણુ) નયન-પથમાં આવી ન શકે–તેના એક પર્યાય ઉપર ચિત્ત-વૃત્તિને સુસ્થિર કરવી અર્થાત સમગ્ર બ્રહ્માડમાં ગમે તેમ ભ્રમણ કરવાના સ્વભાવવાળા મનને એક પરમાણુના પર્યાયના ચિન્તનમાં એકાગ્ર કરવું તે શું લોકોત્તર ધ્યાન નથી ? આ ધ્યાનના અધિકારી મહાયોગીશ્વરો છે. વિશેષમાં પરમાણુ ઉપર સ્થિર થયેલ વિચારાત્મક મનનો નાશ કરવો સહેલ છે, કેમકે શું ઝેર ઉતારવામાં કુશળ જનો આખા શરીરમાં પ્રસરેલા ઝેરને જુદા જુદા અવયવોમાંથી ખેંચીને ફક્ત દંશ-સ્થાનમાં લાવી તેનો સત્વર ક્ષય કરતા નથી ? આ ઉદાહરણ રવકપોલકલિપત નથી, પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરિરાજ અજિતનાથ ચરિત્રના ૩૪૧માં લોકમાં કહે છે કે "त्रिजगद्विषयं ध्याने-नामुनाऽणौ दधौ मनः । सर्वाङ्गीणं विषं दंशे, मन्त्रेणेव जगत्प्रभुः॥" Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ! अपभपञ्चा शिका. ગોચર થાય છે. આ અનન્ય તેમજ અંતિમ માનસિક યોગ છે. અત્ર કૈવલ્યસાધક યોગની પૂર્ણાહુતિ થાય છે. શુક્લ ધ્યાનના ઉપર્યુક્ત બે પ્રકાર તો ઉપશાંત કષાયી અને ક્ષીણકષાયી એમ બંનેને સંભવે છે, જ્યારે બાકીના બે પ્રકારે તો સર્વને જ હોય છે, અર્થાત્ છમસ્થ છો તેના અધિકારી નથી જ - શુલ ધ્યાનને ત્રીજો પ્રકાર આયુષ્યના અન્તમાં પ્રાપ્ત થાય છે. આ ધ્યાનમાં મનોયોગ તથા વચન-વ્યાપારને સંપૂર્ણ નિરોધ થાય છે, પરંતુ કાયિક ચેષ્ટાનો પૂરેપૂરો નિરોધ નથી, કેમકે આ સ્થિતિએ પહોંચેલા યોગીશ્વરને પણ શારીરિક સૂકમ ક્ષિાઓ રહેલી હોય છે. ત્રણ ચોગવાળાને પૃથત્વ-વિતર્ક, ગમે તે એક યોગવાળાને એકત્વ-વિતર્ક અને કેવળ કાયયોગવાળાને સૂફમ-કિયા–અપ્રતિપાતિ નામનું ધ્યાન હોય છે, જ્યારે અયોગીને–ચદમાં ગુણ સ્થાનકે વર્તનારા પરમાત્માને સુપરતકિયાઅનિવૃત્તિ ધ્યાન હોય છે. આ યાન તે સવોત્તમ ધ્યાન છે. શુકલ ધ્યાનના ત્રીજા પ્રકારમાં કાયિક ચેષ્ટારૂપ રહી ગયેલી ન્યૂનતાને સર્વથા દૂર કરનારું ધ્યાન તે આ છે, અર્થાત્ આ અનુપમ ધ્યાનમાં શરીરોગનો સંપૂર્ણ નિરોધ થાય છે. આથી આને “સમુચ્છિન્નક્રિય” પણ કહેવામાં આવે છે. અ, ઇ, ઉ, ત્રા, લૂ એ પાંચ હસ્વ અક્ષરોનો સમુચિત રીતે ઉચ્ચાર કરવામાં જેટલો કાળ વ્યતીત થાય એટલા કાળ પર્યતનું જ આ ધ્યાન છે. આ કાળની પૂર્ણાહુતિ થતાં સંસારનો સદાને માટે સમૂળ ઉચ્છેદ થાય છે અને સિદ્ધિ-સુન્દરીનો સર્વથા સમાગમ થાય છે. અત્રે એ પણ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે શુકલ ધ્યાનનું સ્વરૂપ સુશા ત પુણ્વ તë ઈત્યાદિ શબ્દો દ્વારા દશવૈકાલિકચૂર્ણિમાં દષ્ટિગોચર થાય છે. વળી આનું સ્વરૂપ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત સમ્મતિતર્કની વ્યાખ્યામાં પૃથવિતરકવવા થી શરૂ થયેલું નજરે પડે છે. દિગમ્બર ગ્રન્થો પૈકી શ્રી શુભચન્દ્ર આચાર્યકૃત જ્ઞાનાર્ણવ (પ્ર. ૪૨ )માં પણ આ ધ્યાનનું સુંદર વર્ણન છે. આ ઉપરથી શુક્લ ધ્યાનનું ગૌરવ કેવું અપ્રતિમ છે તે સમજી શકાશે અને તેમ થતાં મદન પણ શુક્લ ધ્યાનરૂપ અગ્નિમાં મણની જેમ ઓગળી ગયો એમ જે આ પદ્યમાં સૂચવવામાં આવ્યું છે, તે યથાર્થ છે એમ જોઈ શકાશે. ધ્યાનનું દિગ્દર્શન કરાવવાને હેતુ પદ્યાર્થની પ્રતીતિ કરાવવા પૂરતો જ હોવાથી હવે ધ્યાનના સંબંધમાં વિશેષ ઊહાપોહ નહિ કરતાં તેના જિજ્ઞાસુ પૈકી ગુજરાતી પાઠક-વર્ગને અધ્યાત્મતવાલેકનું ધ્યાનસિદ્ધિ નામનું છઠું પ્રકરણ જેવા અને સંસ્કૃતજ્ઞને તો યોગશાસ્ત્રનો ખાસ કરીને દશ પ્રકાશ, અધ્યાત્મસારનો સોળમો અધિકાર, ધ્યાનશતક વગેરે પ્રઢ ગ્રન્થો જેવા વિનવી આ વિવરણથી વિરમું છું. ૧ ખાસ કરીને એમ કહેવાનું કારણ એ છે કે કલિકાલસર્વ સાતમા પ્રકાશમાં પિંડસ્થ, આઠમા પ્રકાશમાં પદસ્થ અને નવમા પ્રકાશમાં રૂપસ્થ ધ્યાનનો વિષય આલેખ્યો છે, જ્યારે દેશમાં પ્રકાશમાં રૂપાતીત ધ્યાન વિષે મનનીય વિચારો પ્રકટ કરતાં સાથે સાથે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનનું પણ આ બેહુબ વર્ણન સૂરીશ્વરે કર્યું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ द ગષભપંચાશિકા. [श्रीधनपालसाम्प्रतं मथिते भुवननाथे मन्मथमहीनाथे तत्सैन्यकानामवस्थाविशेषमाह पइं नवरि निरभिमाणा, जाया जयदप्पभंजणुत्ताणा । वम्महनरिंदजोहा, दिद्विच्छोहा मयच्छीणं ॥ २६ ॥ [त्वयि केवलं निरभिमाना, जाता जगदपमानोत्तानाः । __ मन्मथनरेन्द्रयोधा दृष्टिक्षोभा गाक्षीणाम् ॥] प्र० वृ०-पइन्ति । हे स्वामिन् ! मन्मथनरेन्द्रयोद्धारः नवरं-केवलं त्वय्येव निरभिमाना जाता इति । तत्र मन्मथ एव सकलजगज्जेतृत्वेन नरेन्द्रः । युध्यन्त इति योधाःसुभटास्तस्य । पई-त्वयि नवरं-केवलं निरभिमाना-[नष्टाः] निरहङ्कारा जाताः। अथ के ते योद्धाः? 'दिद्विच्छोहा मघच्छीणं' मृगाक्षीणां-भयतरल कुरङ्गशावकचपललोचनानां दृग्विक्षेपाः-सविकारावरावलोकन विशेषाः । पुनः किंविशिष्टाः? जयदप्पत्ति । जगच्छन्देन जगद्वर्तिनस्तेषां दर्पः-अवष्टम्भस्तस्य भञ्जनं तेनोत्तानाः ॥ इति पविंशतितमगाथार्थः ॥२६॥ हे० वि०-अधुना मदनयोधानां भगवद्विपयेऽसामर्थ्यप्रतिपादनद्वारेण स्तवमाह(पइन्ति )। हे भगवन् ! त्वय्येव विषये । नवरंशब्दस्यावधारणार्थत्वादेवमुच्यते । निरभिमाना-निरहङ्कारा जाताः । किंविधास्ते? मन्मथनरेन्द्रयोधा-मारनृपतिभटाः । पुनः कीदृक्षाः? जगहपभञ्जनोत्तानाः-भुवनप्रभावजयोच्छेदकाः ॥ इत्यक्षरार्थः ॥२६॥ શબ્દાર્થ पई (त्वयि)-तारे विपे. निरिंद ( नरेन्द्र )-२०त. नवरि (केवलं)-वस. जोह (योध)-भुभट, १४वैयो. निरभिमाणा (निरभिमानाः )-ग २हित. वम्नहनरिंदजोहामिदेव नना मुमटो. जाया (जाताः)-थया, दिद्वि ( दृष्टि )-दृष्टि. जय (जगत् )-दुनिया. दप्प (दर्प)-६५, गवे, मलिभान. छोह (क्षोभ ) क्षोस. भंजण (भजन )मंग, नाश. दिविच्छोहा-दृष्टि-क्षोतो. उत्ताण ( उत्तान)-उन्मुम, त५२. मय (मृग)=२१. जयप्पभंजणुत्ताणाना गर्वने तर पार | अच्छि (अक्षिन् )-नेत्र, rin. વામાં તત્પર. मयच्छीगंभूराक्षी गोना, ७२९ना या नेत्रवाणी चम्मह (मन्मथ )=z६५, महेव. | स्त्रीमोना. वार्थ મદનની સેનાની છિન્ન-ભિન્નતા જગત્ (નિવાસી જનો)ના દઈને દળવાને સમર્થ એવા કંદ પતિના સુભટરૂપ મૃગાક્ષીઓના કટાક્ષ કેવળ આપના વિષે નિરભિમાની બન્યા છે (અર્થાત ફાવી શક્યા नथी)."-२६ Page #120 -------------------------------------------------------------------------- ________________ ८७ विरचिता] ऋषभपश्चाशिका. સ્પષ્ટીકરણ આ પઘન પર્વનાં બે પદ્ય સાથે સંબંધ– - ૨૪મા પદ્યમાં નિવેદન કરવામાં આવ્યું છે કે કંદર્પ નૃપતિની શૃંગાર નામની રાજધાનીને પ્રભુએ વિક્ષેપ ર્યો. ત્યાર બાદ ૨૫મા પદ્યમાં એવો ઉલ્લેખ છે કે કંદર્પને પ્રભુએ પરાજિત કર્યો. આ પ્રમાણે કંદર્પરૂપ નાયકને હારી ગયેલો જોઈને તેનું મૃગાક્ષીના કટાક્ષરૂપ સન્ય જેમ નિર્ણાયક સમુદાય અસ્ત-વ્યસ્ત થઈ જાય તેમ પોતાનું શુરાતન અજમાવવામાં અસમર્થ બન્યું, એ આ પદ્યને સાર છે. साम्प्रतं त्वद्वचनस्य प्रभावमनिधित्सुराह विसमा रागहोसा, निंता तुरथ व उप्पहेण मणं । ठाति धम्मसारहि !, दिढे तुह पवयणे नवरं ॥ २७ ॥ [विषमौ रागद्वेपौ नयन्ती तुरगाविधोत्पथेन मनः (अनः) । तिष्टतो धर्मसारथे! दृष्टे तव प्रयचने केवलम् ॥] प्र० वृ०-विसमत्ति । हे धर्मसारथे! तव प्रवचने दृष्टे रागद्धेपो प्राणिनां मन उत्पथेन नयन्तौ अवतिष्ठते । तत्र मनोज्ञेषु शब्दादिषु प्राणिनां मनो रजयति-आसतं करोतीति रागः, तेष्वेवामनोज्ञेषु देहिनां मनो द्वेष्टि-अप्रीतिं करोतीति द्वेपः, रागश्च द्वेपश्च रागद्वेषौ । किंविशिष्टौ ? विषमौ-अनन्तभवोपलालनलब्धप्रसरत्येन विदुषाऽपि दुर्जयो । ज्ञानदर्शनचा. रित्रात्मको मोक्षमार्गस्तस्मादितरः समस्तोऽप्युत्पथः । धर्मसारथिः । तत्र दुरन्तचतुर्गतिक संसृतिप्रपतत्प्राणिगणान् धारयतीति धर्मः स एव रथः । अत्र सूत्रे धर्मस्व रथत्वमभणितमिति सारथिशब्दोपादानसामर्थ्यलभ्यं, भगवानेव सारथिस्तस्य सम्बोधनम् । तौ रागद्वेषो केवलं तवैव प्रवचने दृष्टे उत्पधे न प्रेरयतः। तथाचोक्तिः-निंता तुरय व्यत्ति । यथा विधमा-दुर्दान्तौ तुरङ्गमौ अनः-शकटं रथं उत्पथेन-अक्षुण्णमार्गेण नयन्ती सारथेः प्रवचने-प्राजनदण्डे दृष्टे उत्पथं विहाय पथ्येवावतरतः ॥ इति सप्तविंशतितमगाथार्थः ॥ २७ ॥ हे०वि०-साम्प्रतं प्रवचनप्रभावप्रतिपादनमुखेन रतवमाह-(विसमत्ति)। हे धर्मसारथे!-धर्मस्यन्दनप्रवर्तक ! तव प्रवचने दृष्टे-भवच्छासनेऽवलोकिते सति, किम् ? विषमौ यो रागद्वेषौ तौ नवरं-निश्चितं तिष्ठतः-निवर्तेते । किं कुर्वतः? नयन्तः-प्रापयन्तः । किं तत् ? मनः-चित्तम् । केनेत्याह-उत्पथेन-उन्मार्गेण । काविव? तुरगाविव-तुरङ्गमाविव । किमुक्तं भवति? यथा विषमौ तुरगौ-दुर्दमौ वाजिनी प्रधानसारथिप्रश्यणे-तोत्रे दृष्टे सति उत्पथेन अनः-शकटं नयन्तौ तिष्ठतः-स्वस्थौ स्तः तथा रागद्वेषावपि इत्युपदेशः॥ २७ ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, [ જીવન શબ્દાર્થ વિસા (વિમૌ )=વિષમ, દુજોય. | Si (કઃ =શકટ, ગાડું. (રાસ)=રાગ. રયંતિ (તિeતઃ )=ઊભા રહે છે. રોજ ()=ષ. જન્મ (વર્ષ)=ધર્મ. જોતા રાગ અને દ્વેષ. નિતા (નયન્સ) દોરી જતા. સાઢ (સી)=સારથિ, રથ હાંકનાર. તુરવા (તુર)=અશ્વો, ઘોડાઓ. ધર્માદિ!=હે ધર્મ( રૂપી રથના) સારથિ! લવ (રૂવ)=જેમ. વિજે (ર) જે. ૩com (૩ )ઉન્માર્ગે, ખોટે રસ્તે. | તુ (તવ)=તારે. ન (મન) ચિત્તને. gવ (પ્રવચને)=સિદ્ધાન્ત. ૩ri (વાન)=ઉન્માર્ગે. | નવાં (વે)=જ. પદ્યાર્થ જિન-શાસનને પ્રભાવ જેમ રથને ટે માર્ગે લઈ જનારા અો સારથિની ચાબૂક જોતાં તેમ કરતાં અટકી જાય છે તેમ છે ધર્મ(રૂપી રથ)ના સારથિ! જયારે તારાજે સિદ્ધાન્તના દર્શન થાય છે, ત્યારે ચિત્તને ઉન્માર્ગે દોરી જનારા વિષમ રાગ અને દ્વેષ ઊભા રહી જાય છે (અર્થાત તેનું કંઈ જેર ચાલતું નથી).”-ર૭ સ્પષ્ટીકરણ ધર્મ-સારથિ નસુશ્રુણું યાને શકસ્તવની છઠ્ઠી ગાથાના ઉત્તરાર્ધમાં પણ એવું જે વિશેષણ તીર્થકરને ઉદ્દેશીને યોજવામાં આવ્યું છે, તેના ભાવને આ પદ્ય સ્કુટ કરે છે. એ તો સુવિદિત વાત છે કે રથને સન્માર્ગ કે ઉમેગે દોરી જવામાં ઘોડાઓ જેટલે અંશે જવાબદાર છે તેના કરતાં તેની લગામ હાથમાં રાખનાર સારથિ વિશેષ જવાબદાર છે, કેમકે ઘોડાઓ રથને કુમાર્ગ લઈ જવા આગ્રહ કરતા હોય તો તેને પણ સારથિ ચાબૂક વડે સીધા દોર બનાવી રથને ખાડામાં પડતો અટકાવી શકે છે. હું ભૂલતા નહિ હોઉં તો એ કહેવું ખોટું નહિ ગણાય કે પાંડવો અને કૌરવો વચ્ચેના તુમુલ યુદ્ધમાં અને શ્રીકૃષ્ણને પોતાના રથના સારથિ થવા જે વિજ્ઞપ્તિ કરી હતી તે સારથિના નૈરવને લક્ષ્યમાં રાખીને કરી હશે. આ ઉપરથી એમ પણ સૂચન થાય છે કે મહાવિગ્રહમાં પ્રાપ્ત થતી સફળતા પણ જ્યારે સારથિને અવલંબીને રહેલી છે, તો આવા અનેક મહાવિગ્રહને પણ પરાસ્ત કરનારા સંસારી જીવ અને કર્મ રાજા વચ્ચેના યુદ્ધમાં તો વિજ્ય મેળવવા માટે યોગ્ય સારથિ આવશ્યક જ છે એમ સહેલાઈથી સમજી શકાય છે. આવા સારથિ શ્રીષભદેવ જેવા પરમાત્મા–આત પુરૂષ છે એમ કવિરાજ સૂચવે છે. છે આ ૧ “પવયણ’ના (૧) પ્રવચન અર્થાત જૈન શાસ્ત્ર અને (૨) પ્રોજન અર્થાત ચાબુક એમ બે અર્થો થાય છે. પરંતુ પ્રથમ અર્થવાચક શબ્દ નપુંસકલિંગનો છે, જ્યારે દ્વિતીય અર્થવાચક શબ્દ પુલિંગનો છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. पञ्चलकसायचोरे, सइसंनिहिआसिचक्कधणुरेहा । हुँति तुह चिअ चलणा, सरणं भीआण भवरन्ने ॥ २८ ॥ [प्रत्यलकषायचौरे सदासन्निहितासिचक्रधनूरेखौ । भवतस्तवैव चरणौ शरणं भीतानां भवारण्ये ॥] . प्र० वृ०-पच्चलत्ति । हे जगत्रयत्राणप्रवीण! भगवन् ! भवारण्ये भीतानां भवच्चरणावेव शरणम् । भव० इति, तत्र भव एवारण्यं भवारण्यं तस्मिन् भवारण्ये-संसारकान्तारे भीतानां देहिनां तवैव चरणौ-पादौ शरणं-त्राणस्थानम्, नान्यस्य । किंविशिष्टे भवारण्ये? पञ्चलत्ति । प्रत्यला-दक्षास्तथाविधवश्चनप्रपञ्चविपश्चितः कष्यन्ते-हिंस्यन्ते नरकादिगतिष्वात्मानोऽस्मिन्निति कषः-संसारः तस्य आयः-वृद्धिः येभ्यस्ते कषायास्त एव ज्ञानादिसर्वस्वापहरणत्वेन संयमजीवितव्यव्ययहेतुत्वेन च चौराः-तस्कराः यस्मिन् प्रत्यलकषायचौरे । किंविशिष्टौ तव चरणौ ? सइसन्निहिअत्ति । सदा-निरन्तरं सन्निहिताः-समीपस्थाः खड्गचक्रधनूरूपा रेखा ययोस्तौ । अयमर्थः-यथाऽरण्ये प्रत्यलचौरे आयुधवन्तः शरणं भवन्ति तथा भवारण्येऽपि । इति अष्टाविंशतितमगाथार्थः ॥२८॥ हे० वि०-इदानीं भगवञ्चरणशरणत्वविधानेन स्तुतिमाह-(पञ्चलत्ति)। हे नाथ! भवारण्ये-संसारकान्तारे भीतानां देहिनां तवैव चरणौ शरणं-त्राणस्थानं भवतः, नान्यस्य । किंविधे भवारण्ये ? 'प्रत्यलकषायचौरे' प्रत्यलाः-समर्था ये कषायाःक्रोधादयस्त एव दुःखहेतुत्वात् चौराः-तस्करा यस्मिन् तत् तथा तस्मिन् । उक्तं च "कम्मं कसं भवो वा कसमाओ सिंजओ कसाया ते । कसमाययंति व जओ गमयंति कसं कसायत्ति ॥१॥" -(विशेषावश्यके गा० १२२८) तथा किंविधावित्याह-सदा-नियतं सन्निहिताः-समीपवर्तिनोऽसिचक्रधनूरूपा रेखा ययोस्तौ तथा । किमुक्तं भवति? यथाऽरण्ये प्रत्यलचौरे आयुधवन्तः शरणं भवन्ति, तथा भगवञ्चरणावपि ॥ इति गाथार्थः ॥ २८ ॥ શબ્દાર્થ पञ्चल (प्रत्यल) समर्थ, प्रमण. |संनिहिअ ( सन्निहित )=समीपता, पासे २१. कसाय (कषाय)पाय. असि (असि)-तरवार. चोर (चौर)-योर. पञ्चलकसायचोरे-समर्थ पाय३५ योर छनचक्क (चक्र)-य. વિષે એવા. धणु (धनुस् )=धनुष्य. सइ ( सदा )-मेशi. रेहा ( रेखा )-रेमा ૧ છાયા માટે જુઓ ૮૦ મું પૃષ્ઠ. રૂષભ૦ ૧૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ | છાયા વડષભપંચાશિકા, સાક્ષરિદિગાણિધનુર સદા સમીપ રહેલી રાત (૨)કચરણો, પો. છે તરવાર, ચક્ર અને ધનુષ્યરૂપી રેખાઓ જેને વન (શરળ)=શરણ, આશ્રય. વિષે એવાં. સીમા (તાન)=બીધેલાના. હુતિ (મ7)=થાય છે. મ(મ)=સંસાર. તુદ (તા)તારાં. = (ગર_)=વન, જંગલ. શિવ (a)=જ. મવા=સંસારરૂપ જંગલમાં. પધાર્થ ભયારણ્યમાં પ્રભુનું ચરણ શરણ– હે ભગવન! જેમાં પ્રબળ કષાયરૂપ ચેર (વસે) છે એવા સંસારરૂપ જંગલમાં ભયભીત (જીવ)ને તરવાર, ચક્ર અને ધનુષ્યરૂપી રેખાઓથી સર્વદા લાંછિત એવાં તારાજ ચરણે શરણ(રૂ૫) છે.”—૨૮ સ્પષ્ટીકરણ કષાયની વ્યુત્પત્તિ પ્રાયઃ દરેક શબ્દનો અર્થ તેની વ્યુત્પત્તિને બોધ થતાં સ્કુરે છે, તે કષાયની અર્થ-દીપક વ્યુત્પત્તિ વિચારવી અસ્થાને નહિ ગણાય. આ સંબંધમાં પૂર્વધર આચાર્યવર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવશ્યકની ૧૨૨૮ મી તથા ૧૨૨૯ મી ગાથા દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે તેમાં કહ્યું છે કે "कम्मं कसं भवो वा कसमाओ सिं जओ कसाया ते । कसमाययंति व जओ गमयंति कसं कसायत्ति ॥ १२२८ ॥ आओ व उवादाणं तेण कसाया जओ कसस्साया । (રારિ વદુવાદનો વં વિચાર વિમr) ૨૨૨૨ ” અર્થાત–ઉષ” એટલે કર્મ અથવા ભવ (સંસાર) તેને “આય એટલે લાભ જેથી થાય તે “કષાય; અથવા કર્મ કે સંસાર જેથી આવે તે કષાય અથવા જે છતાં જીવ કર્મ કે સંસારને પામે તે “કષાય”. આનો અર્થ ઉપાદાન હેતુ એમ પણ થઈ શકે છે. સંસાર યા કર્મનો ઉપાદાન હેતુ તે “કષાય છે. (બહુવચનના પ્રયોગથી એ કષાયો ચાર છે અને દેશવિરતિ આદિ ગુણોના અનુકમે ઘાતક હોવાથી તે બીજે, ત્રીજો અને ચોથો કહેવાય છે.) કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે. આના સંબંધમાં અત્રે ઊહા ૧ જિનેશ્વરનો દેહ ૧૦૦૮ લક્ષણોથી અંકિત હોય છે. આમાંનાં ૩૨ લક્ષણ સંબંધી હકીકત ચતુવિશતિકા (પૃ. ૫૮-૫૯ )માં વિચારમાં આવી છે. બાકી ૧૦૦૮ લક્ષણોનાં નામો કોઈ ગ્રન્થમાં જોવામાં આવતાં નથી. ૨ છાયા कर्म कषं भवो वा कषमाय एषां यतः कषायास्ते । कषमाययन्ति वा यतो गमयन्ति कषं कषाया इति ॥ आयो वोपादानं तेन कषाया यतः कषस्थायाः । (चत्वारो बहुवचनत एवं द्वितीयादयोऽपि मताः)। Page #124 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. પહ ન કરતાં તેના જિજ્ઞાસુને શ્રીવીર-ભક્તામરના ૧૪ મા પદ્યનું સ્પષ્ટીકરણ (પૃ. ૩ર૩૭) જેવા ભલામણ કરે છે. तुह समयसरब्भट्ठा, भमंति सयलासु रुक्खजाईसु । सारणिजलं व जीवा, ठाणटाणेसु बज्झंता ॥ २९ ॥ [तव समयसरोभ्रष्टा भ्राम्यन्ति सकलासु रूक्षजातिषु । सारणिजलमिव जीवाः स्थानस्थानेषु बध्यमानाः ॥] प्र० वृ०-तुह समयत्ति । हे भुवनभानो! भगवन्! जीवाः सकलास्वपि रूक्षजातिषु भ्राम्यन्तीति सण्टङ्कः । जीवाः । 'जीव प्राणधारणे (पा० धा० ५६२) जीवन्ति-देशविधप्राणान् धारयन्तीति जीवाः । तथा रुक्खजाईसु । 'जनी प्रादुर्भावे' (पा० धा० ११४९) जायन्ते-प्रादुर्भवन्ति प्राणिनः एतास्विति जातयो-योनयः पृथिवीकायाद्याः रूक्षा:-ककेशाः क्लेशावेशवैशसविश्रामनपराः, रूक्षाश्च ता जातयश्च रूक्षजातयस्तासु । कतिसङ्ख्योपेतासु ? सकलासु-चतुरशीतिलक्षप्रमाणासु । किंविशिष्टा जीवाः? तुह समयत्ति । तव सम्बन्धी यः समयः-सिद्धान्तः स एव स्वादुः सुन्दरोपदेशामृतपूरपूरितत्वेन तत्तदतिशयकुशेशयसहस्रशोभितत्वेन च सर इव सरः तस्माद् भ्रष्टा-बहिर्भूताः । कुतोऽपि पुण्ययोगात् तं प्राप्यापि परिपतितपरिणामत्वेन सर्वथैव तद्गन्धमात्रेणापि वन्ध्याः । पुनः किंविशिष्टाः सन्तः? ठाणट्ठाणेसुत्ति, स्थानस्थानेषु-योनिषु बध्यमानाः नागपाशैरिव निगडनिकाचितैः प्रस्तावात् कर्मभिः श्लेष्यमाणाः, भवे भवे नवं नवं कर्मराशिमर्जयन्त इत्यर्थः । सुकरो हि सर्वासु चेष्टासु भगवदुपदेशवन्ध्यैः कर्मबन्धः । उपमामाह-जीवाः किमिव भ्राम्यन्ति ? सारि(र)णिजलं व-कुल्याजलमिव । कुतोऽपि तथाविधागाधतडागात्-तटाकात् केनचिदवतारेणोपवाहितं (जलं) सकलासु नागपुन्नागतिलकचम्पकाशोकबकुलसहकारादिषु वृक्षजातिएं भ्राम्यति । किंविशिष्टं सत्? स्थानेषु स्थानेषु आलवालेषु बध्यमानमेकस्मिन् पूरितेऽन्यत्र सञ्चारणाय । अत्र च जीवानां सारणीजलेन रूक्षजातीनां वृक्षजात्या समयस्य सरसा सहोपमानोपमेयम् । इति एकोनविंशतितमगाथार्थः॥२९॥ हे० वि०-साम्प्रतं भगवत्सिद्धान्तभ्रष्टानां दोषकथनमुखेन स्तवमाह-(तुह समयत्ति)। हे नाथ! तव समयसरिभ्रष्टा-भवत्सिद्धान्तनदीविकला भ्रमन्ति-पर्यटन्ति । के ते? जीवाः-प्राणिनः । कासु? वृक्षजातिषु, हीनजातिष्वित्यर्थः । किमिवेत्याह-सारि(र)णिजलं व-कुल्यावारि इव । किंविधाः? बध्यमानाः। कर्मणेति गम्यते । केषु? स्थानस्थानेषु नर १ सरित्ति पाठो विवरणकारमते इति प्रतिभाति । २ दश प्राणा: "पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छवासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरक्ता-स्तेषां वियोजीकरणं तु हिंसा ॥" एतत् पद्यं साक्षिरूपेण निरदेशि श्रीमलयगिरिसूरिभिः जीवाजीवाभिगमवृत्तौ (पत्राङ्के १०३तमे)। ३ तच्चकायेव इत्यधिकः ख-पाठः । Page #125 -------------------------------------------------------------------------- ________________ રાષભ પંચાશિકા, [પારાकादिभिन्नभेदेषु । किमुकं भवति? यथा नदीभ्रष्टं सत् सारणिजलं सकलासु वृक्षजातिषु भ्राम्यति स्थानस्थानेषु आलवालेषु बध्यमानं तथा जीवा अपि तव समयभ्रष्टा नरकादिस्थानेषु भ्राम्यन्ति ॥ इति गाथार्थः ॥२९॥ શબ્દાર્થ (તવ)=તારા. | દ ર્ષિg=(૧) રૂક્ષ જાતિઓને વિષે (૨) વૃક્ષસમય (સમય)=સિદ્ધાન્ત. જાતિઓને વિષે. (સર)=સરોવર. સારn (રજિ)=સારણિ, નીક. ભટ્ટ(એઇ)=ભ્રષ્ટ. કટ (ગઢ)=જળ, પાણી. હમણભદા=સિદ્ધાન્તરૂપે સરોવરથી ભ્રષ્ટ. રળિરું સારણિનું જળ. મમતિ (ગ્રાન્તિ )=ભમે છે. વ (ફુવ)=જેમ. યાકુ (સવા)=સર્વે. વીવા (નીવાઃ )=ઇવો, પ્રાણીઓ. હર્ષલ (દસ)=રૂક્ષ. (થાન)=સ્થાન, સ્થળ. જલ (વૃક્ષ)=વૃક્ષ, ઝાડ, રાખટ્ટાણુ સ્થાને સ્થાને, ઠેકાણે ઠેકાણે. સાઈ (જ્ઞાતિ )જાતિ. વર્શતા (ચમાનાર)=બંધાયેલા. પદ્યાર્થ સિદ્ધાન્તથી ભ્રષ્ટ થયેલાની ગતિ જેમ સારણિનું જળ સર્વ વૃક્ષ જાતિઓમાં ઠેકાણે ઠેકાણે બંધાતું છતું કરે છે તેમ (હે નાથ!) તારા સિદ્ધાન્તરૂપ સરોવરથી ભ્રષ્ટ થયેલા છે (૮૪ લાખ યોનિરૂપ) સકળ રૂક્ષ ઉત્પત્તિસ્થાનમાં (કર્મ વડે) સ્થળે રથળે બંધાતા છતા ભમે છે.”—૨૯ સ્પષ્ટીકરણ પદ્ય-વિચાર– આ પદ્યમાં જિન-સિદ્ધાન્તને સરોવરની અને એના વિરાધકને સારણિના જળની ઉપમા આપવામાં આવી છે. વિશેષમાં ૮૪ લાખ યોનિઓને સમક્ષ રૂક્ષ જાતિની અને કર્મને આલવાલ સાથે સરખાવવામાં આવેલ છે એમ સહજ સમજી શકાય છે. એ તો દેખીતી વાત છે કે સરોવરમાં રહેલા જળને પરિભ્રમણ કરવું પડતું નથી, પરંતુ તેમાંથી જે જળ બહાર જતું રહે છે તેને તો એક આલવાલમાંથી બીજા આલવાલમાં અને બીજામાંથી ત્રીજામાં એમ અનેક આલવાલોમાં અથડાવું પડે છે. એવી જ રીતે જિનાજ્ઞાની વિરાધના કરનાર જીવ પણ વિવિધ યોનિઓમાં કર્મથી બંધાઈને પરિભ્રમણ કરે છે, પરંતુ કોઈ સ્થળે સ્થિરતા કરી શકતો નથી–તેને તો પોતાનો પ્રવાસ ચાલને ચાલુજ રાખવો પડે છે. सलिल(लि) व पवयणे तुह, गहिए उडे अहो विमुक्कम्मि। વચંતિ નાદ! સૂવેયરદ્દઘડિસંનિહાળવા રૂ. [सलिल इव प्रवचने तव गृहीते ऊर्ध्वमधो विमुक्ते। वजन्ति नाथ! कूपकारघघटीसन्निभा जीवाः॥] प्र० वृ०-सलिलि बत्ति । हे नाथ!-हे स्वामिन् ! जीवा ऊर्ध्वमधश्च ब्रजन्तीति योगः। Page #126 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] पपश्चाशिका. ૩ तत्रोर्ध्व-स्वर्गादिषु अधः- तिर्यगूनरकादिषु । क्व सति । तव प्रवचने पूर्वोक्तस्वरूपे गृहीतेज्ञानश्रद्धानानुष्ठानैः सम्यगासेविते सति उहुं-ऊर्ध्वं तथाविधशुभसंसारसुलभेषु स्वर्गादिषु जीवा यान्ति । तस्मिन्नेव पूर्वोक्तवैपरीत्येन विमुकम्मि-विमुक्ते अहो - अधो गच्छन्ति, लेशतोऽप्यपरिशीलिते हि भगवदुपदेशे तथाविधयतित्वमप्याप्ताः, किन्तु दैववशादासाद्य पुनर्दुष्कर्मनिर्मन्थिताः परित्यजन्ति । तेषां पुनः का गतिरित्याह- इयं तावदेकान्ततः परित्यक्तभगवत्प्रवचनानां गतिरुक्ता । साम्प्रतमन्वयव्यतिरेकाभ्यां भगवत्प्रवचनाङ्गीकारपरिहारयोः फलं प्रतिपिपादयिषुराह - धर्मशुक्लध्यानाधीनचेतसामसुम तामसत्यजीवहिंसापरिमितपरिग्रहादिविमुक्तानां सुलभाः स्वर्गादिगतयः, आर्तरौद्रवासनावासितचेतसामसुमतां मायामृषादिभिः पञ्चेन्द्रियवधपिशिताशनापरिमितपरिग्रहादिभिश्च सुलभाः तिर्यग्नरका - दिगतयः । अत्रैवोपमामाह- किंविशिष्टा जीवाः ? कूवयरहट्टत्ति । तत्र कूपः - अवटस्तस्मिन् अरघट्टः काष्ठघटितः सलिलोदञ्चनयन्त्रं तत्र घटीमाला मृन्मयाः प्रणीता एव तत्सन्निभाःतुल्याः । क्व सति ? सलिले गृहीते विमुक्ते च । अयमर्थः - यथा ताः सलिले गृहीते ऊर्ध्वकूपस्योपरितमं प्रदेशं तत्र तथा यन्त्रप्रयोगात् प्राप्नुवन्ति तस्मिन्नेव सलिले परित्यक्ते अधःकूपस्यैवान्तराले व्रजन्ति तद्वत् । अत्र च पानीयप्रवचनयोः कूपारघट्टघटीजीवानां च परस्परमुपमानोपमेयता । इति त्रिंशत्तमगाथार्थः ॥ ३० ॥ हे० वि० - साम्प्रतं भगवत्प्रवचनगृहीतमुक्तगुणोत्त ( णान्त ) रकथनमुखेन श्लाघामाह( सलिलि बत्ति ) । गमनिका - हे नाथ ! सलिल इव प्रवचने - आचाराङ्गादिभेदभिन्ने तव सम्बन्धिनि गृहीतेकक्षीकृते जीवाः - जन्तवः ऊर्ध्वम् - उपरिभागे गच्छन्ति - व्रजन्ति, विमुक्ते त्वधो - न्यक् गच्छन्ति । किंविधा जीवाः ? 'कूपारहट्टघटीसन्निभाः । कोऽर्थः ? यथा कूपारघट्टघट्यो या जलं गृह्णन्ति ता ऊर्ध्वं व्रजन्ति, याश्च मुञ्चन्ति ता अधो यान्ति, तथा जीवा अपि प्रवचने गृहीते सति मुक्के च द्रष्टव्या इत्युपदेशः ॥ ३० ॥ શબ્દાર્થ सलिले ( सलिले) = ४. EET (9)=024. पवणे ( प्रवचने) = प्रवथन, सिद्धान्त. तुह (तव ) = तारो. गहिए (गृहीते ) = ड रेस. उहुं (ऊर्ध्व )=अथे. अहो (अधः ) = नये. विमुक्कम्मि ( विमुक्ते ) = छोटी हीधेस. वयंति ( व्रजन्ति ) = Mय छे. नाह ! ( नाथ ! ) = डे स्वाभी। कूचय (कूपक) = पो. अरहट्ट ( अरघ ) = मरघट्ट, रेंट, हुवामांथी पाणी आढ વાનું યંત્ર. घडि (घटी ) = नानो घडो, नानी गागर. संनिह (सन्निभ ) = सभान, तुझ्य कृवयरहट्टघडिसंनिहा - हुवानी गरघट्टना समान. | जीवा ( जीवाः ) = वो, प्राणीओ. ઘડાના Page #127 -------------------------------------------------------------------------- ________________ અષભપંચાશિકા, [श्रीधनपालપધાર્થ જિન-સિદ્ધાન્તની આરાધના–વિરાધનાનું ફળ– “હે નાથ! કુવાના અરઘટ્ટની ઘટીના જેવા છે, જળ જેવા તારા પ્રવચનને જયારે ગ્રહણ કરે છે, ત્યારે તેઓ ઊંચે (સ્વર્ગમાં મેક્ષમાં) જાય છે અને જયારે તેને છોડી દે છે, ત્યારે તેઓ નીચે (તિર્યંચ કે નરક ગતિમાં) જાય છે.”—-૩૦ સ્પષ્ટીકરણ પૂર્વ પદ્ય સાથે સંબંધ – પૂર્વ પદ્યમાં કવિરાજે જિન-સિદ્ધાન્તનું પરિશીલન નહિ કરવાથી જે અનિષ્ટ પરિણામ આવે છે તેનું ચિત્ર આલેખ્યું છે, જ્યારે આ પદ્યમાં સિદ્ધાન્તના સેવનથી જે ઈષ્ટ પરિણામ આવે છે તેની રૂપરેખા દોરી છે. આ પ્રમાણે આ બે પદ્યો દ્વારા જિન-સિદ્ધાન્તને આદરઅનાદરથી થતા ગુણદોષોનું સમગ્ર ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. આ પદ્યમાં પણ જિનશાસનની વિરાધના કરવાથી જે દર્ભાગ્ય પ્રાપ્ત થાય છે તે તરફ ફરીથી કવિરાજે પાઠકવર્ગનું ધ્યાન ખેંચ્યું છે તે પૂર્વોક્ત હકીકતને વિશેષ સમર્થન કરવાના હેતુથી કર્યું હશે એમ ભાસે છે અથવા તો એકજ પદ્ય દ્વારા એક જ વસ્તુની બંને બાજુઓ દર્શાવવા માટે તેમ કર્યું હશે. પદ્યનો નિષ્કર્ષ– આ પદ્યમાં અને અરઘટ્ટની ઘટમાલા સાથે અને સર્વજ્ઞના સિદ્ધાન્તને જળની સાથે સરખાવ્યા છે. અર્થાત્ જેમ જળથી ભરેલી ઘટમાળ ઊંચે આવે છે તેમ જે જીવો સર્વજ્ઞપ્રરૂપિત પ્રવચનનું યથાર્થ રીતે આરાધના કરે છે, તે જીવો સ્વર્ગ કે મોક્ષે જાય છે, જ્યારે જેમ જળથી રિક્ત બનેલી ઘટમાલા નીચે જાય છે, તેમ શુદ્ધ સિદ્ધાન્તની વિરાધના કરનારા જીવો તિર્યંચ કે નારક તરીકે ઉત્પન્ન થાય છે. इदानीं भगवत्प्रवचनस्यैव विदुषां शिवोपादेयत्वमाह लीलाइ निंति मुक्खं, अन्ने जह तिथिआ तहा न तुमं । तहवि तुह मग्गलग्गा, मग्गंति बुहा सिवसुहाइं ॥३१॥ [लीलया नयन्ति मोक्षमन्ये यथा तीर्थकाः तथा न त्वम् । तथापि तव मागेलग्ना मृगयन्ते वुधाः शिवसुखानि ॥] प्र० वृ०-लीलाइत्ति । हे विश्वजनीन! भगवन् ! यथाऽन्ये तीर्थका लीलया मोक्ष नयन्ति-प्रापयन्ति तथा त्वं न नयसीति गाथापूर्वार्धसम्बन्धः । तत्र लीला-अनायासः, मोक्षो-महोदयः, अन्ये तु-इतरे शाक्य-साङ्ख्यादयः, तीथिका-दर्शनिनः । एतत् तु चित्रं यत् तहवि-तथापि एवं सत्यपि बुधास्तव मार्गलग्नाः शिवसुखानि मार्गयन्ति इति गाथोत्तरार्धसम्बन्धः । तत्र तव सम्बन्धी मार्गस्तव मार्गः ज्ञानदर्शनचारित्रलक्षणस्तस्मिन् लग्नाः Page #128 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. तदेकतानत्वेन दत्तावधानाः। यदि पुनस्ते मार्गमुखा एव भविष्यन्तीत्यत आह । बुधाः 'बुध अवगमने' (पा०धा० ८५८) बुध्यन्ते-अवगच्छन्ति यथाऽवस्थिततया तत्त्वमिति बुधा-विद्वांसःसिवसुहाई-मोक्षसुखानि गवेषयन्ति। इयमत्र भावना-किल यएव तथाविधं किमप्यद्भुतं प्रयोजनमचिरेण साधयन्ति त एव प्रयोजनार्थिभिरभिगम्यन्ते, इह तु वैपरीत्यम् । ये किलाक्षेपेण मोक्षं नयन्ति शाक्यादयस्तानपहाय प्रत्युत तद्विलक्षणं भवन्तं विद्वांस आश्रयन्ति । अथ च य एव त्वत्प्रवचनाश्रिता निःश्रेयससुखान्यभिलषन्ति त एव तत्त्वतस्तत्त्वज्ञाः। शाक्यादीनां तु परमार्थतः स्वयममुक्तत्वेन तन्मार्गलग्नानां परेषां मोक्षसम्भवः कथम् ? येन [चाति]दुःखतरेण क्रियाकाण्डताण्डवेन तैमुक्तिरभिहिता तेनैव चेत् स्यात् , ततः को नाम न निवृत्तिमुपेयात् ? । तथाहि सौगतमतानुगतानां पश्य कीदृशी अक्लेशसाध्या मुक्तिः "मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने। द्राक्षाखण्डं शर्करा चार्धरात्रौ, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः॥१॥" इयं साङ्ख्यादीनामपि मुक्तिप्रस्तावे बहु वक्तव्यं तदिह ग्रन्थगौरवभयानोक्तम् । सोऽयं लीलया मोक्षनयनप्रकारः परेषाम् । एवंविधे चास्मिन् रजःपर्वराज्याभिषेक इव केवलपरिहासमात्रफले कथं मनीषिणां मनो रज्यतां नाम ? । अतः स्थाने क्लेशावेशसाध्यान्यपि सर्वज्ञोपज्ञतत्त्वेषु तान्यपि शिवसुखानि त्वन्मार्गलग्ना एव विपश्चितः प्रार्थयन्ते । इति एकत्रिंशत्तमगाथार्थः ॥ ३१ ॥ हे० वि०-साम्प्रतं भगवदुक्तक्रियादुष्करताकथनेन स्तवमाह-(लीलाइत्ति) हे नाथ! लीलया-हेलया नयन्ति-प्रापयन्ति मोक्ष-शिवं अन्ये-हरिहरादिसम्बधिनस्तीर्थिकाः, तथा न त्वं, कष्टसाध्यत्वात् त्वक्रियानुष्ठानस्य । यद्यप्येवं तथापि तव मार्गलग्ना-भवन्मार्गस्थिताः मृगयन्ति-निभालयन्ति बुधा-अवगततत्त्वाः । कानीत्याहशिवसौख्यानि-मोक्षकल्याणानि । किमुक्तं भवति? ये बालिशास्ते तत्र लग्नाः नावगततत्त्वाः । निन्दाद्वारेण स्तुतिरियम् ॥ इति गाथार्थः ॥ ३१॥ શબ્દાથે लीलाइ ( लीलया )=ीसापूर्व, मनायासे. तुह (तव)-तारा. निति (नयन्ति) नय छे. मग्ग (मार्ग )=भाग, २स्तो. मुक्खं (मोक्ष)-मोक्षे. लग्ग (लग्न) दादा, डायस, अन्ने (अन्ये )=मीन. मग्गलग्गामार्ग बागेसा. जह (यथा)-म. तिथिआ (तीर्थिकाः )-तार्थिी, शनारी. मग्गंति (मृगयन्ते ) गवेषे छ, शोधे छे. तहा (तथा )=तम. बुहा (बुधाः) वियक्ष नो, या माणुसो. न (न)-नलि. सिव (शिव) मोक्ष. सुमं (त्वं )-तुं. सुह (सुख)-सुभ. तहवि (तथापि )=तोप. सिवसुहाई-मोक्षनां सुमोन. . 'मातृमुखा' इति पाठान्तरम् । २ 'भावार्थः' इति पाठान्तरम् । Page #129 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, પાર્થ જૈન દર્શનનું ગૌરવ— જેમ અન્ય ( બૌદ્ધાદિક )દર્શનકારા લીલાપૂર્વક ( જીવેાને ) મેક્ષે લઇ જાય છે, તેમ તું કરતા નથી, તાપણ ( યથાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ) તારા માર્ગમાં લાગેલા વિચક્ષણ જના મેાક્ષનાં સુખાને શોધે છે.”—૩૧ સ્પષ્ટીકરણ મેાક્ષ-પ્રાપ્તિનું સાધન એ તો આમાલગોપાલ પ્રસિદ્ધ વાત છે કે પરિશ્રમ કર્યા વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી.' તેમાં પણ વળી જેટલી ઇષ્ટ વસ્તુની વિશિષ્ટતા તેટલે અંશે પરિશ્રમની પણ વિશેષતા રહેલી છે. જેમકે મૅટ્રિક્યુલેશન (સ્કૂલ-લિવિંગ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં જેટલા પ્રયાસની આવશ્યકતા રહેલી છે તેથી વિશેષ પ્રયાસની જરૂરિયાત એથી ઉત્તરોત્તર પરીક્ષામાં ફત્તેહમંદ થવા માટે સંભવે છે. આથી એમ. એ. ની અંતિમ પરીક્ષા પસાર કરવામાં સૌથી વધારે પરિશ્રમની અપેક્ષા રહેતી હોય તો તે સ્વાભાવિક છે. [ શ્રીધનવાRs આ ઉપરથી સમજી શકાય છે કે જે સત્-ચિત્-આનન્દમય હોય, જ્યાં અજ્ઞાન કે દુ:ખને માટે જરા પણ અવકાશ ન હોય, તેમજ જે પ્રાપ્ત કર્યા પછી તેને ગુમાવી બેસવાનું કદાપિ મનનારજ નહિ હોય તેમજ જે પ્રાપ્ત થતાં અન્ય કોઇ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી ન હોય એવી મુક્તિ મેળવવી એ કંઇ જેવી તેવી વાત નથી. આવી મુક્તિ પરિશ્રમ વિના પ્રાપ્ત થાય ખરી? શું આહાર-વિહારમાં અનિયમિત રહેનાર તથા ભોગોપભોગમાં રચી પચી રહેનારી વ્યક્તિ મુક્તિ મેળવી શકે ? નહિજ. એ તો જે કાયાને કસી શકે, મનને મારી શકે, ત્યાગ—માર્ગને ગ્રહણ કરી શકે તેજ મુક્તિ રમણીને વરી શકે. આવી પરિસ્થિતિમાં ૧ આથી વિપરીત હકીકત કવચિત્ આ સંસારમાં નજરે પડે છે, જેમકે ભરત ચક્રવર્તીએ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને મરૂધ્રુવી માતાએ તો હાથી ઉપર બેઠા બેઠા લીલામાત્રમાં કેવલજ્ઞાન અને તત્ક્ષણ મોક્ષ પ્રાપ્ત કર્યાં હતાં. ઉપલેક દૃષ્ટિએ વિચારતાં એમ લાગે કે આવી અપૂર્વ વસ્તુઓ પણ વિના પ્રયાસે મળી શકે છે. પરંતુ વિશેષ વિચાર કરવામાં આવે તો માલૂમ પડશે કે આ તો પૂર્વ ભવમાં કરેલા વિશિષ્ટ પ્રયાસની પૂર્ણાહુતિરૂપજ છે અર્થાત્ કોઇ પણ ભવમાં મુક્તિને માટે મહેનત કર્યાં વિના તે કોઇને પણ મળી હોય કે મળનાર હોય એવો ઉલ્લેખ શાસ્ત્રમાં કોઇ પણ સ્થળે નજરે પડતો નથી. ૨ વિદ્યાની ક સામ્યતા માટે વિચારો— મૅટ્રિકે માંદા પડ્યા, ખી. એ.ના મેહાલ, એમ. એ. મરણ પથારીએ, એ વિદ્યાના હાલ. ૩ આ સંસારમાં અનેક પ્રકારના ધાર્મિક સંપ્રદાયો નજરે પડે છે. તે પૈકી એક સંપ્રદાયની એવી માન્યતા છે કે મનને જરા પણ મારવું નહિ, પરંતુ જે જે ઇચ્છા ઉદ્ભવે-પછી ભલે તે સારી હોય કે નારી–તે તે તૃપ્ત કરવી. આમ કરવાથી મન શાંત થાય છે અને તેથી મુક્તિ-માર્ગ મોકળો થાય છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી જણાય છે, કેમકે તૃષ્ણાનું ક્ષેત્ર મર્યાદિત નથી. એ તો જેમ અગ્નિમાં ઘી પડતું જાય તેમ તે વધારેને વધારે પ્રદીપ્ત થતો જાય, તેમ ઇચ્છારૂપ અગ્નિ પણ તેને તૃપ્ત કરવાના પ્રયત કરવાથી તો વધારેને વધારે પ્રજ્વલિત થતો જાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ હs ऋषभपश्चाशिका. નિસ-લિખિત કથન રૂચિકર બને ખરું? "मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रौ, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ॥"-शालिनी અર્થાત્ (શયનાર્થે) પોચી પોચી શય્યા, સવારે (ઉઠીને પાન કરવા માટે) ચોખાની કાંજી, બપોરના ભોજન માટે) ભાત, પાછળે પહોરે પાન અને અડધી રાતે દ્રાક્ષાને ખડ અને સાકર (ખાવાં એમ કરવા છતાં) અન્ત શાક્યસિંહે (બ) મોક્ષ જોયો છે. આ કથન પણ ગળે ઉતરે તેમ ન હોય તો શાક્ત ધર્મની તો વાત જ શી કરવી? એ ધર્મમાં તો પરદારાગમન, માંસનું ભોજન અને મદિરાનું પાન એ ત્રણે નિન્ય વસ્તુનો પણ નિષેધ કરવામાં આવ્યો નથી. આ વાત શ્રી જયશેખરસૂરિકૃત પ્રબોધચિંતામણિના ચતુર્થ અધિકારના નિગ્ન-લિખિત ૧૦૩ મા શ્લોક ઉપરથી જોઈ શકાય છે – "रण्डा चण्डादीक्षिता धर्मदारा, मांसं मद्यं भुज्यते पीयते च । भिक्षामोज्यं चर्मखण्डं च शय्या, कौलो धर्मः कस्य नो भाति रम्यः ? ॥"-शालिनी અર્થાત્ વિધવા અને ક્રોધથી દીક્ષિત એવી વનિતાઓને પત્રી તરીકે ઉપભોગ કરવો, માંસ ખાવું અને મદિરા પીવી, ભિક્ષા માંગીને ભોજન કરવું અને ચર્મના ખણ્ડનો શય્યા તરીકે ઉપયોગ કરવો એવો કૌલ ધર્મ કોને મનોહર ન લાગે? સાંખ્ય-દર્શન તરફ નજર કરીશું તો તેમાં એવી માન્યતા જોવામાં આવે છે કે ક્રિયાઓ ગમે તેવી હોય, કિન્તુ જો પચ્ચીસ તત્વોનું જ્ઞાન થયું હોય તો મુક્તિ અવશ્ય મળે છે. આ હકીકત માઠરભાષ્યના પ્રાન્ત ભાગમાં આપેલા નિમ્નલિખિત પદ્યમાં પ્રતિબિસ્મિત થાય છે – "हस पिब लल खाद मोद नित्यं, भुव च भोगान् यथाऽभिकामम् ।। यदि विदितं ते कपिलमतं तत्, प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ॥१॥" અર્થાત હસ, (યથેષ્ટ) પાન કર, વિલાસ કર, (ઈચ્છામાં આવે તે) ખા, મોજ માન અને સર્વદા યથારૂચિ ભોગ ભોગવ. આમ કરવા છતાં પણ જે કપિલ (મહર્ષિ)ને મત તારા જાણવામાં આવ્યો છે, તો તું થોડા વખતમાં મોક્ષ-સુખ પામીશ. આ કથન પણ વિચારણય છેકેમકે તત્વ-જ્ઞાન જ મોક્ષનું કારણ નથી, પરંતુ યથાર્થ જ્ઞાન તેમજ કિયા એ બંનેનો સહયોગ મોક્ષનું કારણ છે. વળી યથાર્થ જ્ઞાનનું ફળ પણ વિરતિજ હોઈ શકે એ નિર્વિવાદ વાત છે. આ સંબંધમાં દશવૈકાલિક સૂત્રના ષડજીવનિકાય નામના ચતુર્થ અધ્યયનનો નિમ્ન-લિખિત શ્લોક મનન કરવા જેવો છે. “કાં રે કર્થ દ્દેિ, મારે કાં તો जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंधइ ॥ ८॥" ૧ સરખાવો "विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्त्रवनिरोधः॥" –પ્રશમરતિ લો. ૭૨ ૨ છાયા यतं चरेत् यतं तिष्ठेत् यतमासीत यतं स्वपेत् । यतं भुजानः (यत) भाषमाणः पापं कर्म न बनाति ।। ઋષભ૦ ૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ બષભપંચાશિકા. [श्रीधनपाल' અર્થાત્ (જે જીવ) ઈસમિતિરૂપ ઉપયોગ પૂર્વક ચાલે, ઉપયોગ પૂર્વક ઊઠે, ઉપયોગ પૂર્વક બેસે, ઉપયોગ પૂર્વક સૂવે અર્થાત્ કામોદ્દીપક શય્યાને ત્યાગ કરે, યતના પૂર્વક ભોજન કરે (નહિ કે માદક પદાર્થો ખાય) અને સંભાળ પૂર્વક બોલે, તો તે પાપ-કર્મ બાંધતો નથી એટલે કે તે સત્વર મોક્ષ પ્રાપ્ત કરે છે. एवं तावद् भगवन्मार्गानुगमनेन शिवसुखान्वेषिणां क्रमेण तद्योग्यताभिहिता । साम्प्रतं भगवदर्शनमात्रेणैव यद् भवति तदाह सारि व बंधवहमरणभाइणो जिण! न हुंति पइं दिट्टे । अक्खेहिं वि हीरंता, जीवा संसारफलयम्मि ॥ ३२ ॥ [शारय इव बन्ध-वध-मरणभागिनो जिन! न भवन्ति त्वयि दृष्टे । अक्षैरपि हियमाणा जीवाः संसारफलके ॥] प्र०वृ०-सारि बत्ति । हे जिन! रागादिजयनशील! स्वामिन् ! अमी जीवाः त्वयि दृष्टे बन्धवधमरणभागिनो न भवन्ति। तत्र बन्धो रज्वादिभिः, वधो लकुटादिभिः, मरणं-प्राणच्यावः, बन्धश्च वधश्च मरणं चेत्यादि द्वन्द्वः। एतद्भाजनं जीवा न भवन्ति । क सति? त्वयि (दृष्टे, त्वयि) देवत्वबुद्धावारोपितायामित्यर्थः। किंविशिष्टा जीवा? 'अक्खेहिं वि हीरन्ता' अक्षैः-इन्द्रियैः, अपिशब्दस्य भिन्नक्रमत्वात् हियमाणा अपि-कृष्यमाणा अपि । क? 'संसारफलयम्मि' संसार एव चतुरन्तत्वात् फलक इव फलकस्तस्मिन् । इह च बन्धवधमरणानि यद्यपि मनुष्यजातावपि सम्भवन्ति तथापि तिर्यगादियोनिसम्बन्धीन्येव गृह्यन्ते । इतरग्रहणे को दोष इति चेत् , उच्यते-अत्रैव पूर्वापरविरोधः स्यात् । कथमिति चेदुच्यते-पश्य च । इह किल भाविभद्राणां भव्यप्राणिनां भगवति विशुद्धा देवत्वबुद्धिः परमार्थतो भगवदर्शनमभिधीयते सैव च सम्यक्त्वम् । तन्मात्रेण च नरकतिर्यग्गती परं निरुध्येते, न तु देवमनुष्यगती अपि । तथा च गाथोत्तरार्धे अक्षैः-इन्द्रियैः संसारफलके हियमाणा अपि-मनुष्यदेवादिगतिषु भ्राम्यमाणा अपीत्युक्तम् । अतः कथं सम्यक्त्वाङ्गीकारेण मनुष्यदेवादिगतिसम्बन्धिवधबन्धादिनिरासः? तियेनरकगतिसम्बन्धिनां तु वधबन्धादीनामङ्गीकृतसम्यक्त्वानामयुक्तता एव । तथा च धर्मदासगणिः "सम्मत्तम्मि उ लद्धे, ठइयाई नरयतिरिअदाराई। दिवाणि माणुसाणि य, मुक्खसुहाई सहीणाई ॥१॥"-आर्या -(उपदेशमालायां गा० २७०) १छाया सम्यक्त्वे तु लब्धे स्थगितानि नरकतिर्यग्द्वाराणि । दिव्यानि मानुषाणि च मोक्षसुखानि स्वाधीनानि । Page #132 -------------------------------------------------------------------------- ________________ विरचिता ऋषभपञ्चाशिका. . सम्यक्त्वे लब्धे तुशब्दादबद्धायुष्काणामवान्तसम्यक्त्वानां च जीवानां तिर्यग्नरकगतिद्वाराणि स्थगितानि, देवमनुष्यसम्बन्धीनि सुखानि स्वाधीनान्येवेति । अत्रोपमामाह । जीवाः का इव ? 'सारि व' शारय इव । यथा शारयः काष्ठादिमय्यो-दुरोदरोपकरणानि ताः अक्षः-पाशकैः प्रतीतैरेव फलके-शारिक्रीडाफलके ह्रियमाणाः-सञ्चार्यमाणा बन्धवधमरणानि कितवप्रतीतानि भजन्ते-प्राप्नुवन्ति तथा जीवाः त्वयि दृष्टे बन्धवधादीनां भाजनं न भवन्ति । इति द्वात्रिंशत्तमगाथार्थः ॥ ३२ ॥ हे० वि०-साम्प्रतं भगवदर्शनमाहात्म्यद्वारेण स्तुतिमाह-(सारि व त्ति)। हे जिन! त्वयि दृष्टे-सम्यगवलोकिते जीवाः संसारफलके वैधबन्धमरणभाजो न भवन्तीति सम्बन्धः । किंविशिष्टाः? येऽपि ह्रियमाणा अपि । कैरित्याह-अक्षैः-इन्द्रियैः । के इव? सा(शा)रा इव । कोऽभिप्रायः? यथा सा(शा)राः अक्षैः-पाशैः फलके-द्यूतफलके प्रतीते ह्रियमाणाः वैधवन्धमरणभाजो भवन्ति तथा जीवाः संसारे त्वयि दृष्टे वैधबन्धमरणभाजो न भवन्तीति सण्टङ्कः ॥ ३२॥ | શબ્દાર્થ सारी ( शारयः)-(शेतन सोगटामानi) भो. पई (त्वयि ) तु. व (इव )= रेभ. दिटे ( दृष्टे) नेवाय. बंध (बन्ध)-मंध, मंधन. अक्खेहिं (अक्षैः)=(१) पासामो 43; (२) धन्द्रियो 43. वह (वध)-१५, नाश. वि (अपि) मिन्न भ सूय म०यय. मरण (मरण )=२९, मृत्यु. भाइ (भागिन् )-मा. हीरंता (ह्रियमाणाः )-रायेदा, भेयायेता. बंधवहमरणभाइणोध, १५ भने सराना माजी. जीवा (जीवाः)ो , प्रमो. जिण!(जिन!) तीर्थ४२! संसार ( संसार ) संसार. न (न)-नहि. फलय (फलक )=३८४, शेतगर्नु पारियु, हुंति (भवन्ति )=थाय छे. संसारफलयम्मि-संसा२३५। ५५४ने वि. પધાર્થે પ્રભુ-દર્શનને પ્રભાવ– “જેમ પાસાઓ વડે ખેંચાયેલાં (ચલાવાતાં) મહોરાં બંધ, વધ અને મરણના ભાજન બને છે, તેમ હે તીર્થંકર ! (આ) સંસારરૂપી ફલકમાં ઇન્દ્રિય(રૂપ મહેરાં) વડે (જન્મમરણને વશ થઈ અન્યાન્ય દુર્ગતિમાં) ભ્રમણ કરતા છે જયારે તને (યથાર્થ બુદ્ધિ વડે) જુએ છે, ત્યારે તેઓ ( તિર્યંચ અને નરક ગતિ સંબંધી) બંધ, વધ અને મરણના ભાગી થતા नथी."-3२ १-३ 'बन्धवधमरण.' इति प्रतिभाति । Page #133 -------------------------------------------------------------------------- ________________ १०० ઋષભપંચાશિકા. [श्रीधनपालये त्वव्यवहारिकराशिमध्यगतत्वेन सर्वथैव मार्गमात्रस्याप्यनभिज्ञा निगोदजीवास्तेषां स्वरूपमाह अवहीरिआ तए पहु!, निंति निओगिकसंखलाबद्धा । कालमणंतं सत्ता, समं कयाहारनीहारा ॥ ३३ ॥ [अवधीरितास्त्वया प्रभो! नयन्ति निगोदैकशृङ्खलाबद्धाः। कालमनन्तं सत्त्वाः समं कृताहारनीहाराः ॥] प्र. वृ०-अवहीरअ त्ति। हे प्रभो!-भुवनस्वामिन् ! त्वदवधीरिताः सत्त्वा अनन्तकालं प्रस्तावात् निगोदेषु नयन्तीति सण्टङ्कः । तत्रावधीरिताः-अवगणिताः। केन? त्वया । भगवदवधीरणा च तेषां सामग्रीसाकल्येनैव धर्मोपदेशादिप्रसाददानस्य कदाचिदप्यविषयीकृतत्वम्(त्वात् ?) । किंविशिष्टाः सन्तः? निओगिकत्ति । निगोदैकशृङ्खलाबद्धाः निगोदरूपिणी या एका-संलग्ना शृङ्खला तया निबद्धा-निबिडनियन्त्रिताः। निगोदाः-आगमप्रसिद्धाश्चतुर्दशरज्वात्मकलोकवर्तिनोऽसङ्ख्येया अनन्तजन्त्वाधाराः शरीरविशेषा एव तद्वर्तिनो जन्तवः परमसूक्ष्माः परस्परं सुश्लिष्टा निशातैरपि शस्त्रैश्छेदयितुं, विपुलैरपि सलिलैः प्लावयितुं, प्रहुते(दीप्ते)नापि हुतभुजा भस्मीकर्तुं अशक्याः तथा स्वाभाव्यादेवोच्छासनिःश्वासमात्रकालान्तराले साधिकसप्तदशभवग्रहणप्रवणाः, केवलं केवलिदृश्या एव स्युः । पुनः किंविशिष्टाः? समं कयत्ति । तथा स्थितिसद्भावात् समम्-एककालं वा कृतावाहारानीहारौ यैस्ते तथा । उच्छासनिःश्वासयोरुपलक्षणं चैतत् । एवं च ते कियन्तं कालम् ? अनन्तं, अनन्तान् पुद्गलपरावतोनित्यर्थः । तथाविधाश्च ते कथं भगवदुपदेशयोग्याः? अवधीरणाऽप्यत एव तेषाम् । अथवा अन्येऽपि ये नियोगिप्रमुखाः प्रभुणा राज्ञा तथाविधापराधवशादवगणिता भवन्ति तेऽपि परापरापराधिसंघट्टसण्टङ्केष्वपि निगोदप्रायेषु गुप्तिगृहेषु पतितास्तथाविधाऽयोमयैकशृङ्खलानिबिडनिगडिताः समकालकृताहारनीहाराश्च प्रभूतं कालं गमयन्ति । इति त्रयस्त्रिंशत्तमगाथार्थः ॥ ३३ ॥ हे० वि०-अधुना भगवदनादरदुःखकथनमुखेन स्तुतिमाह-(अवहीरिअ त्ति)। हे प्रभो!-स्वामिन् ! त्वया-भवता अवधीरिता-अवज्ञाताः सत्त्वाः-प्राणिनो नयन्तिगमयन्ति । कम्? कालम् । कियन्तम्-अनन्तम् । किंविधाः सन्तः? 'निगोदैकशृङ्खलाबद्धाः' निगोदानामेका चासौ शृङ्खला च निगोदैकशृङ्खला तया बद्धाः-क्रोडीकृताः, यद्वा त एव शृङ्खला तया बद्धाः । पुनः किंविधाः ? समम्-एककालं कृतौ आहारनीहारौ यैस्ते तथाविधाः । ननु भगवतः किं समस्त्यवज्ञाकरणं सत्त्वेषु येनेदमुच्यते? नैव, परं ये पुलकितगात्रा भगवन्तं नावलोकयन्ति ते भगवतावधीरिता भण्यन्ते ॥ इति तात्पर्यार्थः॥३३॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ વિરવિતા ] અવદીરિયા ( અવધીીિતા: )=અવગણના પામેલા, તિરસ્કાર કરાયેલા. તપ ( ચચા )તારાથી. પટ્ટુ ! ( મો! )=હે નાથ ! નિતિ (નયન્તિ )=પસાર કરે છે. નિયો (નિયોર્ )=નિગોદ. નિઓન ( નિયોલ ) નિયોગ. KK ( I )=એક. સંલજા (હા )=શૃંખલા, સાંકળ. યદ ( ૬ )=બંધાયેલ. ऋषभपञ्चाशिका. શબ્દાર્થ | નોનિલવટાવ દ્વા=નિગોદરૂપ એક શૃંખલાથી અંધાયેલા. નારું ( હ્રા ં )=કાળને. અનંત ( અનન્ત )=અનન્ત. સત્તા (સરવાઃ )=જીવો. સમં ( સમં )=સાથે. જ્ય ( શ્રૃત )=કરેલ. આહાર ( બહાર )=આહાર. નીદાર ( નીહારી )=નીહાર. જ્યાદાનીદાળ=કર્યો છે આહાર અને નીહાર જેમણે એવા. પાર્થ ૧૦૧ પ્રભુના અનાદરનું ફળ— 66 (જેમ કેટલાક અમલદારા રાજાની અવગણના થતાં નિગેાદ જેવા કારાગૃહમાં લેખુંડની સાંકળ વડે જકડાઇ જઇ અન્ય કેદીઓની સાથે સમકાલે આહાર અને નીહારની ક્રિયા કરતાં ઘણુંા કાળ ગુમાવે છે, તેમ ) હે નાથ ! ( અવ્યવહાર રાશિને પ્રાપ્ત થયેલા હાવાથી સાધનના અભાવે ધર્મોપદેશથી વંચિત હાવાને લીધે) આપના વડે અવગણના કરાયેલા છવેા નિાદરૂપ એક (જ) શૃંખલા વડે બંધાઇ એકી સાથે આહાર–નીહાર કરતા અનંત કાળ ગુમાવે છે. ”—૩૩ સ્પષ્ટીકરણ નિગઢ-વિચાર આ પદ્યમાં સૂચવ્યા મુજબ આ જીવો એક બીજાની સાથે સમકાળે આહાર–નીહાર કરે છે એટલુંજ નહિ, પરંતુ તેમની ઉચ્છ્વાસ અને નિઃશ્વાસરૂપ ક્રિયાઓના તેમજ શરીર-નિષ્પત્તિ તથા વ્યુત્કાન્તિના સંબંધમાં પણુ તેમજ સમજવું જોઇએ. આ વાતની પ્રજ્ઞાપના-સૂત્રની નિસ્રલિખિત ગાથાઓ સાક્ષી પૂરે છેઃ— “સમાં વધતાળ, સમાં તેયિ નિત્તી । समगं आहारगहणं, समगं उस्सासनिस्सासा ॥ [ समकं व्युत्क्रान्तानां समकं तेषां शरीरनिष्पत्तिः । समकमाहारग्रहणं समकमुच्छ्वासनिःश्वासौ ॥] साहारणमाहारो, साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं, साहारणलक्खणं एयं ॥" [ साधारण आहारः साधारणमानप्राणग्रहणं च । साधारणजीवानां साधारणलक्षणमेतत् ॥ ] Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અષભપંચાશિકા, [ શીષનreહવે આ જીવોના પણ વ્યાવહારિક અને વ્યાવહારિક એમ જે બે ભેદો પડે છે તે તરફ દષ્ટિપાત કરીએ, કેમકે તેમ કર્યા વિના પ્રથમ ટીકાને આશય સ્પષ્ટ રીતે સમજાય તેમ નથી. જે જીવો આ અનાદિ-સૂક્ષમ–નિગદમાંથી એક વાર પણ બહાર નીકળી અર્થત મરીને પૃથ્વીકાયાદિકરૂપે ઉત્પન્ન થયા છે તે વ્યાવહારિક કહેવાય છે. આ જીવો કર્મવશાત્ ફરીથી સૂમ નિગોદમાં ઉત્પન્ન થાય તો પણ તેમને વ્યાવહારિક કહેવામાં આવે છે, કારણ કે તેઓ એક વાર વ્યવહાર–રાશિમાં આવી ગયા છે અને ફરીથી તેમ થનાર છે એ નક્કી છે. જે જીવો વ્યવહાર–રાશિમાં આવ્યા નથી તે અવ્યાવહારિક છે એ દેખીતું છે. વળી એવા પણ અનંત જીવો છે કે જેઓ અત્યાર સુધી વ્યવહાર-રાશિમાં આવ્યા પણ નથી અને આવશે પણ નહિ (આ જીવોને “જાતિ–ભવ્ય” કહેવામાં આવે છે). વિશેષણુવતીમાં પણ કહ્યું છે કે "अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो। ते वि अणंताणंता, निगोअवासं अणुहवंति ॥" બહ-સંગ્રહણીમાં ૩૦૨ મી ગાથા તરીકે આ નજરે પડે છે. આ સંબંધમાં એ પણ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જેટલા જીવો વ્યવહાર–રાશિમાં મુક્તિ-પદને પામે છે, તેટલાજ જીવ અનાદિ નિગોદમાંથી બહાર નીકળે છે અર્થાત્ અવ્યવહાર–રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ વાતની પ્રજ્ઞાપના-વૃત્તિ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે __ "सिझंति जत्तिया किर, इह संववहाररॉसिमझाओ। इंति अणाइवणस्सइ-मज्झाओ तत्तिआ तम्मि ॥" વળી અત્ર લક્ષ્યમાં જેવી હકીક્ત તો એ છે કે અનન્ત કાળે પણ જેટલા જીવો મોક્ષે ગયા હશે, તેની સંખ્યા એક નિગોદના અનંતમે ભાગે છે. કહ્યું પણ છે કે – “હા ય દો પુછ, લિriા મમિ ૩૪ તથા આ इकस्स निगोअस्स य, अणंतभागो उ सिद्धिगओ॥" ૧ પ્રથમ ટકામાં નિવેદન કર્યા મુજબ આગમ–પ્રસિદ્ધ, ચૌદ રજજુ પ્રમાણુક લોકમાં વર્તનારા તેમજ અનન્ત જંતુઓના આધારરૂપ એવાં અસંખ્યય શરીરો “નિગોદ’ કહેવાય છે. સૂફમ સાધારણ વનસ્પતિકાયના જીવોના શરીરને ઉદ્દેશીને અત્ર નિગોદ શબ્દને વ્યવહાર કરવામાં આવ્યો છે. બાકી બાદર સાધારણ વનસ્પતિકાયના જીવોના શરીરને પણ “નિગોદ' કહેવામાં આવે છે. ૨ અવ્યવહાર-રાશિમાંથી જે અભવ્ય બહાર આવે તે કાલાન્તરે વ્યવહાર-રાશિ અભવ્યમય બની જાય એમ કેટલાક માને છે. ૩-૪ છાયા सन्ति अनन्ता जीवा यन प्राप्तस्त्रसादिपरिणामः । तेऽपि अनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ सिद्धयन्ति यावन्तः किल इह संव्यवहारराशिमध्यतः । आयान्ति अनादिवनस्पतिमध्यतस्तावन्तस्तस्मिन् ॥ ૫ વીઘાણી' પ્રતિ પટાતરા ૬ “તારી' રિ પાટા ૭ છાયા पदा च भवति पृच्छा जिनानां मार्गे उत्तरं तदा । एकस्य निगोदस्य चानन्तभागस्तु सिद्धिं गतः ॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ऋषभपञ्चाशिका. ૧૦૩ આ ગાથામાં એક નિગોદ એમ જે કહેવામાં આવ્યું છે તે ઉપરથી નિગોદની કોઇક સંખ્યા હોવી જોઇએ એમ જે અનુમાન થાય છે તે વાસ્તવિક છે, કેમકે તેની સંખ્યા અસંખ્યેય છે. વળી અસંખ્યેય નિગોદથી એક ગોળો અને છે અને આવા ગોળા પણ ત્રૈલોક્યમાં અસંખ્યેય છે. આ વાતની સંગ્રહિણીની નિશ્ન-લિખિત ૩૦૧ મી ગાથા સાક્ષી પૂરે છેઃ— गोज साउवा लेवी माहाश-प्रदेशोनी रथना ! नेने गोजा (सं. गोलक ) हेवामां आवे છે તે પૂર્ણ તેમજ અપૂર્ણ એમ અને પ્રકારે સંભવે છે. કેમકે જ્યાં ઉપર નીચે તેમજ પૂર્વાદિક ચારે દિશાઓમાં લોક છે, ત્યાં પૂર્ણ ગોળા ઉત્પન્ન થાય છે. પરંતુ લોકના અન્તમાં જ્યાં ખૂણા (सं. निष्कूट) नीपुणेसा होय छे तेवा स्थानभां ऋतु हिशामे असो! छे अने भावा स्थानमा કે જ્યાં ત્રણ દિશાથીજ આહાર મળી શકે છે ત્યાં તેમજ ચાર અને પાંચ દિશામાંથી પણ જ્યાં આહારનો સદ્ભાવ છે તેવા સ્થાનમાં પણ પૂર્ણ ગોળા ઉત્પન્ન થઇ શકતા નથી, પરંતુ ખંડ ગોળા ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં લાપ્રકાશના દ્રવ્યલોકના નામથી ઓળખાતા પ્રથમ વિભાગના ચતુર્થ સર્ગમાં તેમજ નિગેદષત્રિંશિકામાં પણ બહુ સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રન્થ-ગૌરવના ભયથી તે અત્ર આપવામાં આવતું નથી, તેના જિજ્ઞાસુએ ઉપર્યુક્ત ગ્રન્થ જોવા એવી વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. "गोला य असंखिजा असंखनिगोय गोलओ भणिओ । saaस्मि निगोए अनंतजीवा मुणेयवा ॥" 30 弦 法 ॐ सामग्रीविशेषे सर्वासु अवस्थासु भगवतः सेव्यत्वमाह जेहिं तविआणं तव - निहि ! जायइ परमा तुमम्मि पडिवत्ती । दुखाई ताई मन्ने, न हुंति कम्मं अहम्मस्स ॥ ३४ ॥ [ यैस्तापितानां तपोनिधे ! जायते परमा त्वयि प्रतिपत्तिः । दुःखानि तानि मन्ये न भवति कर्माधर्मस्य ॥ ] I प्र० वृ० – जेहिंति । हे तपोनिधे ! - दुस्तपतपोनिलय ! किलेदं सकलदर्शनसम्मतमेतत् यत् पापमूलानि दुःखानीति । अहं त्वेवं मन्ये - यत् तानि दुःखानि अधर्मस्य - पाप्मनः कर्म-कृतिर्न भवन्ति । अत्र दुःखकर्मपदयोर्न विशेषणविशेष्यभावः अपि तु अनुवाद्यविधेयभावस्तेन कर्तृकर्मणोः भेदकत्वेन एकवचनं न विरुद्धम् । न तान्यधर्मकर्तृकाणीति सम्ब न्धः। यैः किंविशिष्टैरित्याह-जेहिन्ति । यैर्दुःखैस्तापितानाम् - अत्यर्थं कदर्थितानां । 'जायइ' ति त्वयि विषये परमा - सर्वोत्कृष्टा प्रतिपत्तिः - आन्तरा प्रीतिर्जायते - प्रादुर्भवति । किलास्ति अयं ९ छाया गोलाश्चासङ्ख्याता असङ्ख्य निगोदो गोलको भणितः । एकैकस्मिन् निगोदेऽनन्ता जीवा ज्ञातव्याः ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઋષભપંચાશિકા. [ श्रीधनपाल लोकवादः यदार्ता देवानां भक्ता भवन्ति, अतो यैर्दुःखैरत्यन्तमुद्वेजिताः प्राणिनः त्वयि अभङ्गुरां भक्तिं दधति कहं कथं तानि पापमूलानीति मन्ये ? | यदि च तानि पापमूलान्येव स्युः तदा नियतं कारणानुरूपं हि कार्यमुत्पद्यत इति न्यायात् स्वानुरूपानुबन्धिनीमेव धियमुत्पादयेयुः । इदमत्र हृदयम् - तथाविधपुराकृतदुष्कृतवशादवश्यं दुःस्थामवस्थां तावत् प्राणिनः प्राप्नुवन्ति । तस्यां चापतितायामविवेकिनामार्तरौद्रवासनैव प्रायशः सान्निध्यमध्यास्ते । ये तु विकस्वरविवेकास्तस्यामप्यवस्थायामेवं मनसि दधति-यतः नूनमधन्यैरस्माभिरन्यजन्मन्यपि न तावत् सर्वज्ञसेवाहेवाकः कृतः; कथमन्यथा दुरवस्थेयम् ? तदधुनायस्माकं भगवानेव शरणं गतिर्मतिरिति । तस्मात् सुखानुबन्धित्वेन दुःखान्यपि अमूनि कथमधर्मकर्तृकाणि? प्रत्युत स्पृहणीयानि । इति चतुस्त्रिंशत्तमगाथार्थः ॥ ३४ ॥ हे० बि०—–सम्प्रति दुःखान्यपि शुभकारणानि भगवद्दर्शने भवन्तीति दर्शयन्नाह— ( जेहिंति ) । हे तपोनिधे ! यैर्दुः खैस्तप्तानां देहिनामिति गम्यते । जायते - उत्पद्यते । काऽसावित्याह-प्रतिपत्तिः - शुभभावना । क्व ? त्वयि - भवति । किंरूपा ? परमा - प्रधाना । तानि दुःखानि अहमेवं शङ्के न भवन्त्येव । किं तत् ? कर्म - फलम् । कत्य ? अधर्मस्य - पापस्य । धर्मफलमेव इति भावार्थः ॥ ३४ ॥ શબ્દાર્થ (:)=-1120. पडिवत्ती ( प्रतिपत्तिः ) = आन्तरि प्रीति. तविआणं ( तापितानां )=संताय पाभेलाना, हु:भी दुक्खाई ( दुःखानि ) = हु:भो. थयेसाना. ताई (तानि) = d. तव (तपस् ) =तथ, तपश्चर्या. निहि (निधि) = निधि, भंडार. तवनिहि ! = तपोनिधि ! जायइ ( जायते ) = (त्पन्न थाय छे. परमा (परमा) = 1⁄2ष्ट, अत्यंत. तुमम्मि ( त्वयि ) = तारे विषे. मन्ने (मन्ये )=हुं भानुं धुं. न ( न ) = नहि. हुंति ( भवन्ति ) =डोय छे. | कम्मं (कर्म) = 3. अहम्मस्स (अधर्मस्य )=अधर्मनुं, पापनुं. પાર્થ संट-सभये प्रभु-सेवा ઢે તપાનિધિ! જે દુઃખાથી પીડિત થયેલા (જીવે )ને તારે વિષે અયન્ત અન્તરિક પ્રીતિ ઉદ્ભવે છે, તે દુઃખા અધર્મના કર્મરૂપ નથી (પરંતુ પુણ્યાનુબંધી હાવાથી ઉલટા प्रशंसनीय छे ) . " ३४ સ્પષ્ટીકરણ यद्य-निष्टर्ष જે જે જીવ દુ:ખી હોય છે તે તે જીવ પોતાનો સમય અશુભ ધ્યાનમાં ગાળી અધર્મને પંથે ચડે છે એવી માન્યતામાં કેટલી સત્યતા છે તેનો અત્ર વિચાર કરવામાં આવે છે. મોટે Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपश्चाशिका. ૧૦૫ ભાગે આવા જીવો પુણ્ય ન કરતાં પાપ બાંધે છે પરંતુ યાદ રાખવું જોઇએ કે “સુખમાં સોની દુઃખમાં રામ” એ કથન મુજખ કેટલાક જીવો તો વિપત્તિના સમયે ઇશ્વરના નામનું સ્મરણ કરે છે, કેમકે તેઓ સમજે છે કે પૂર્વે ઈશ્વરની ભક્તિ ન કરી તેનું તો આ અનિષ્ટ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ અને આનાથી ખચવાનો માર્ગ એ છે કે આ દુઃખથી કંટાળી ન જતાં તેને ધૈર્યપૂર્વક સહન કરી યથેષ્ટ સમય ઈશ્વરના ગુણુ-ગ્રામ ગાવામાં ગાળવો જોઇએ. આ પ્રમાણે જે કર્થિત મનુષ્યો કષ્ટના સમયમાં ઈશ્વર-ભક્તિ કરવા ખરા અંતઃકરણથી પ્રેરાય છે, તેમનાં કષ્ટોને કે દુઃખને પાપના હેતુ નજ ગણી શકાય એ દેખીતી વાત છે અર્થાત્ તે પુણ્યાનુબંધી પાપ છે, નહિ કે પાયાનુબંધી પાપ. 1 30. होही मोहुच्छेओ, तुह सेवाए ध्रुव त्ति नंदामि । जं पुण न वंदिअवो, तत्थ तुमं तेण झिज्जामि ॥ ३५ ॥ [ भविष्यति मोहोच्छेदस्तव सेवया ध्रुव इति नन्दामि । यत् पुनर्नवन्दितव्यस्तत्र त्वं तेन क्षीये ॥ ] ૩૦ ગૢ૦-હોદ્દીતિ । હૈ મોહોદ્દારિન્! મવન્! અર્ફે નન્વામિ। ‘દુનવિ(૩) સમૃદ્રો’ (सिद्ध० धा० ) धातुः ततो हर्ष समृद्धिबन्धुरो भवामि इति गाथापूर्वार्धसम्बन्धः । साम्प्रतं हर्ष हेतुमाह - यद्वशाद् देहिनः चतुरन्तदुरन्तसंसृतिसङ्गताः सकलैहिकामुष्मिककायिकवाचिकमानसिका सङ्ख्य दुःखलक्षाणि अनुभवन्ति तस्य मोहस्य - मोहनीयकर्मणः उत्- प्राबल्येन छेदः - समुच्छित्तिर्भविष्यति ध्रुवो - निश्चित इति - अस्माद्धेतोर्नन्दामि | केनोपायेन पुनस्तदुच्छेदस्तदाह - तुह सेवाए त्ति । तव सम्बन्धिनी या पर्युपास्तिस्तया, त्रिकरणशुद्ध्या त्वदाज्ञाप्रतिपालनेनेत्यर्थः । युक्तियुक्तं चैतत् । यतः सच्छीलस्तच्छीलाः प्रकृतयस्तस्य, अतस्तव समूलोन्मूलितमोहस्य सन्निहित सेवकानां मोहोच्छेदः समुचित एव । साम्प्रतं हर्षे सत्यपि ૧ જૈન શાસ્ત્રમાં જેમ પુણ્યના પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એમ બે પ્રકારો પાડેલા છે, તેમ પાપના પણ આવા પ્રકારો પાડેલા છે. પૂર્વ જન્મમાં જે દુષ્કૃત્ય કર્યાં હોય તેનું અનિષ્ટ ફળ આ જન્મમાં ભોગવતાં જતાં સાથે સાથે પુણ્ય બંધાતું જાય તે પુણ્યાનુબંધી પાપ છે, જ્યારે એવું અનિષ્ટ ફળ ભોગવતી વેળાએ જો પાપ બંધાતું જાય તો તે પાપાનુબંધી પાપ છે. એવીજ રીતે પૂર્વ જન્મમાં જે સુકૃત કર્યા હોય તેના ફળ તરીકે સુખ ભોગવતી વેળાએ જો પુણ્ય ખૂંધાતું જાય અર્થાત્ સારાં કાર્યો થતાં જાય તો તે પુણ્ય પુણ્યાનુબંધી છે. એથી વિપરીત પુણ્ય તે પાપાનુબંધી છે. આ પ્રકારના પુણ્ય અને પાપના પ્રકારો ધ્યાનમાં લેતાં ધર્મીને ઘેર ધાડ કેમ આવે છે તે પણ સમજી શકાય છે, કેમકે આ તો પુણ્યાનુબંધી પાપનું ફળ તે ભોગવે છે, ભવિષ્યમાં જરૂર તેને સુખ મળશેજ. એવી રીતે ખોટે માર્ગે જનારો પણ ફાવી જતો દેખાય છે તે પાપાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. પૂર્વ જન્મમાં તેણે જે પુણ્ય કર્યું હતું તેનું તે અત્યારે ઇષ્ટ ફળ ભોગવે છે. આકી હવે પછી તો પોતાનાં દુષ્કૃત્ય બદલ તે જરૂર દુઃખી થશે. २ ' यच्छीलो नृपस्तच्छीलाः' इति प्रतिभाति । ઋષભ ૧૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઋષભપંચાશિકા [ श्रीधनपाल पुनरेकं विषादहेतुमाह - जं पुण त्ति । हे नाथ! तेन कारणेनाहं पुनः पुनरपि झिजामिक्षीण भवामीति गाथोत्तरार्ध सम्बन्धः । क्षीणत्वे हेतुमाह - यद् - यस्माद्धेतोः तत्र - तस्मिन् मोहोच्छेदे सञ्जाते सति त्वं तादृगुपकारकोऽपि स प्रभुर्मया न वन्दिअवो - पञ्चाङ्गप्रणामेन सद्भूतगुणस्तुत्या च न वन्दनीयः । अनया चिन्तयाऽऽचान्तचित्तस्य समुचितं क्षीणत्वम् । इयमत्र भावना - त्वया मां सन्निहित सेवकं मोहोच्छेदेनात्मनः समानपदवीमारोपयिष्यताकरिष्यता सुस्वामिधर्मः । मम पुनः प्रणाममात्रेणापि तत्र वाञ्छितस्य कथं भृत्यधर्मनिर्वाह इत्यो मम कृत (नता) । क्षीणमोहः केवली केवलिनं न नमस्करोति ( इति नियमः ) ॥ इति पञ्चत्रिंशत्तमगाथार्थः ॥ ३५ ॥ हे० वि० - भगवत्सेवा फलमाह - ( होहीति ) । स्वामिन्! भविष्यति - सम्पत्स्यते । कोऽसौ ? मोहोच्छेदः - मोहविनाशः तव सेवया - भवतः पर्युपासनया ध्रुवो- निश्चित इति नन्दामि - हर्षमनुभवामि । यत् पुनर्न वन्दितव्योन वन्दनीयः तत्रेति मोहोच्छेदे त्वं भवान् तेन कारणेन झिज्झा ( जा ) मि - खेदं गच्छामि । किमुक्तं भवति ? कविर्धनपालनामा आत्मनो भक्त्यतिशयमाचष्टे इति गुरूपदेशः ||३५|| होही ( भविष्यति ) - डोशे, थशे. मोह = भो. उच्छेअ (उच्छेद ) = नाश. मोहुच्छेओ=भोडनो नाश तुह (तव ) = तारी. सेवाए (सेवया ) = सेवाथी, लतिथी. ध्रुव ( ध्रुवः ) = ०४३२, नी. त्ति (इति) मेथी ने. नंदासि (नन्दामि ) = खुशी था धुं. શબ્દાર્થ जं (यत्) = भाटे. gor (ga:)=qull. (a)=4R. वंदिअवो ( वन्दितव्यः ) = पंधन २वा योग्य. तत्थ (तत्र ) = त्यां. तुमं (त्वं ) = d. तेण ( तेन ) = तेथी ने. | झिजामि (क्षीये )= क्षीण थाउ छु. પાર્થ કવિરાજની ભક્તિની અતિશયતા— " ( से नाथ ! ) तारी सेवाथी ४३२ (भारा) मोहनो नाश थशे मे ( वात ) थी हुं खानપાસું છું પરંતુ ( મેાહના ઉચ્છેદ થતાં મને કેવલજ્ઞાન પ્રાપ્ત થશે અને કેવલજ્ઞાની કેવલજ્ઞાનીને નમન ન કરે એવા નિયમ હેાવાથી મારા ઉપર અનુપમ ઉપકાર કરનારા એવા) તને (પણ હું ) વાંદી નહિ શકું તેથી કરીને હું ક્ષીણુ થાઉં છું...હું શાકાતુર થાઉં છું.”—૩૫ સ્પષ્ટીકરણ देवलज्ञान— એ તો દેખીતી વાત છે કે સરાગની સોબતથી સરાગતા પ્રાપ્ત થાય અને વીતરાગની સેવાથી વીતરાગતા પ્રાપ્ત થાય. આ ન્યાય મુજબ જિન-તીર્થંકર—સંપૂર્ણ વીતરાગની ભક્તિ કર Page #140 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. ૧૦૭ વાથી મોહરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન થયેલી ઉન્મત્તતા સર્વથા નષ્ટ થાય એટલે કે અજ્ઞાનરૂપી અંધકારને આત્યંતિક અંત આવે અને સર્વજ્ઞતારૂપી આત્મ-જ્યોતિ સદાને માટે પ્રકટે. અત્ર કોઈને એ શંકા થાય કે સર્વજ્ઞતા તો જ્ઞાનાવરણીય કર્મનો ઉચ્છેદ થવાથી પ્રાપ્ત થાય છે. તો પછી મોહનીય કર્મનો નાશ થતાં તે પ્રાપ્ત થાય છે એમ કેમ કહ્યું છે? આનું સમાધાન એ છે કે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયા બાદજ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને તે પણ વળી અંતર્મુહૂર્તમાં જ થાય છે. વળી સાથે સાથે દર્શનાવરણીય અને અન્તરાય કર્મરૂપી જંજીરા પણ આત્મ-પ્રદેશથી જૂદી પડી જાય છે. કવીશ્વરને પ્રભુ પ્રતિ અપ્રતિમ પ્રેમ છે એવું સૂચન કરનારા આ પદ્યમાં શોકનું કારણ બતાવતાં કેવલી કેવલીને ન વન્દન કરે એ સૂચવવામાં આવ્યું છે તેમાં અપૂર્વ મહત્ત્વ રહેલું હોય એમ લાગે છે. इदानीं स्तुतिकृद् भगवति दृढानुरागरञ्जितत्वेन सकलैहिकसुखशाखिवीजभूताः सम्पदोऽपि तृणवदवगणयन्नाह जा तुह सेवाविमुह-स्स हुंतु मा ताउ मह समिद्धीओ। अहिआरसंपया इव, परंतविडंबणफलाओ ॥ ३६॥ [यास्तव सेवाविमुखस्य भवंतु मा ता मम समृद्धयः। अधिकारसंपद इव पर्यन्तविडम्बनफलाः ॥] प्र. वृ०-जा तुह त्ति । हे सकलसम्पनिलय! स्वामिन् ! ताः समृद्धयोऽपि मम मा भूवनिति योगः । कास्ताः सम्पद इत्याह-जा तुहेत्यादि । याः त्वत्सेवाविमुखस्य-त्वच्चरणसरोजपर्युपास्तिपराङ्मुखस्य, सर्वथा जिनधर्मबाह्यत्वेन प्रथमगुणस्थानकस्थितस्येत्यर्थः, एवंविधस्य मम समृद्धयः, ताभिः पर्याप्तम् ॥ ननु भगवदाराधनां विनाकृता अनन्ताः सम्पदः स्वसाध्यसाधने (किं) वन्ध्यतां दधति येन न प्रार्थ्यन्त इत्याशङ्कय अप्रार्थने हेतुमाह-पेरंतत्ति।पेरंतेपर्यन्ते विडम्बनै(नमे?)व फलं यासां तास्तथा । कथमेतदिति ? उच्यते-यद्यपि ताः श्रियः स्वोपभोक्तृणां तथाविधैहिकक्लेशावेशाविलसुखलवसम्पादनपरास्तथापि तेषां तस्मात् कुपात्रदानैश्वान्धितधियां जिनधर्मपराङ्मुखत्वेनैवापरपुरन्ध्रिपापर्द्धिमदिरादुरोदेराधिव्यसनसन्तणपरायणानां ता एव पर्यन्ते दुरन्तदुर्गतिपातहेतुत्वेन कथं न विडम्बनमात्रफलाः स्युः? । साम्प्रतं पर्यन्तविडम्बनमात्रफलत्वे एवोपमामाह-ताः का इव? अहिआरत्ति । अधिकारो -राजनियोगः तस्मात् सम्पदोऽधिकारसम्पदस्ता इव । यथा ताः पर्यन्ते विडम्बनफला भवन्ति । नियोगिनो हि पूर्व नरपतिप्रसाददुर्ललिताः स्वलीलयैव सर्वत्र व्यवहृत्य तैरेवापहृतसर्वस्वाः तथाविधहीनजनेभ्योऽपि कां कां विडम्बनां न प्राप्नुवन्ति । अत एवोक्तम् १ 'कृताः सम्पदः' इति प्रत्यन्तरे। २'दारादिव्य' इति पाठान्तरम् । Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઋષભપંચાશિકા. "अधिका धियोऽधिकाराः कारा एवाग्रतः प्रवर्तन्ते । प्रथमं न बन्धनं बन्धनं ततो नृपनियोगजुषाम् ॥ १ ॥” तस्मात् त्वत्सेवापरायणभृत्यत्वमात्रमपि वरं, न तु त्वच्छासनं विनाकृतस्य स्वामित्व - मपि । यदुक्तम् — 1 इति षटूत्रिंशत्तमगाथार्थः ॥ ३६ ॥ "जिनधर्मविहीनोऽपि, मा भूवं चक्रवर्त्यपि । स्टोsपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ॥ १ ॥ " हे० वि० - अधुना भगवत्सेवाविमुखसम्पदां दुःख ( हेतुता ) प्रतिपादनमुखेन स्तवमाह - ( जा तुह त्ति ) | हे भगवन् ! याः तव सेवाविमुखस्य - भवत्पर्युपासनापराङ्मुखस्य भवन्तु सम्पद्यन्तां माता मम समृद्धयः- सम्पद इति । यतोऽधिकारसम्पद इव - नियोगलक्ष्म्य इव पर्यन्तविडबनफलाः, विडम्बनमेव फलं यासां ताः तथाविधाः, अवसानदुःखदाः ॥ इति गाथा - क्षरार्थः ॥ ३६ ॥ जा (याः ) . तुह (तव ). सेवा (सेवा) = सेवा, लति विमुह ( विमुख ) = विभुष सेवाविमुहस्स = सेवाथी विभुखनी. डुंतु (भवन्तु ) = डोले. मा (मा). ताउ (ताः ) =ते. मह (मम) = भारी. समिद्धीओ (समृद्धयः )=समृद्धिखो, संपत्तिमो. [ श्रीधनपाल શબ્દાર્થ | अहिआर (अधिकार) = अधिकार. | संपया ( सम्पद् ) = संपत्ति. | अहिगार संपया = अधि अरनी संपत्तियो |इव ( इव ) = भ. परंत ( पर्यन्त ) = अन्त. विडंबन ( विडम्बन ) = विडंगना. फल (फल) = ३१. | परंतविडंबणफलाओ = अन्तभां विडंगना३प ३ छे જેમનું એવી. પાર્થ પ્રભુ-સેવાથી વિમુખની સંપત્તિની હેયતા—— “ અન્તમાં વિડંબનારૂપ ફળવાળી છે એવી ( રાજ્ય− )અધિકારની સંપત્તિએના नेवी ने संपत्तियो (हे नाथ ! ) तारी सेवाथी विभुष्य ( अर्थात् सर्वथा जिनधर्भथी रहितપ્રથમ ગુણસ્થાને રહેલા એવા મનુષ્યા )ને હાય, તે સંપત્તિએ મને ન હાજો.”—૩૬ સ્પષ્ટીકરણ સાચી સંપત્તિ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનેક પ્રકારની સંપત્તિઓ પણ વિપત્તિઓની જેમ મળે છે. પરંતુ તેમાં ખરેખરી સંપત્તિ કઇ છે એ જાણવું જોઇએ. શું આપણને લાડી, વાડી Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિજ્ઞા] ऋषभपश्चाशिका. કે ગાડીરૂપ સંપત્તિ મળે, તો તે શું સાચી સંપત્તિ છે? અથવા તો એકાદેક ગ્રામનો ગરાસ મળે કે કેટલાંક નગરોનું કે દેશનું આધિપત્ય મળે કે સમગ્ર વિશ્વનું સામ્રાજ્ય મળે અને તેમ થતાં અનેક જ ઉપર હકુમત ચલાવવાનો અધિકાર મળે એ સાચી સંપત્તિ છે? કે સ્વર્ગનું સુખ અને અપ્સરાઓનો સમાગમ એ સાચી સંપત્તિ છે? આનો ઉત્તર એજ હોય શકે કે જે સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી વિપત્તિને પ્રસંગે ઉપસ્થિત થાય જ નહિ, જે સંપત્તિનો અનુભવ કરતાં સુખ જ મળે, દુખને માટે સ્થાન રહેજ નહિ, જે સંપત્તિ જોઈને અન્યને પણ તેજ મેળવવા રૂચિ ઉત્પન્ન થાય, જે સંપત્તિના સ્વામીને પરમ ઐશ્વર્યવાળો પરમેશ્વર કહી સંબોધી શકાય, તેજ સંપત્તિ એ સાચી સંપત્તિ છે. આવી શાશ્વતી સંપત્તિ તો પરમાનંદ પદને પામેલા પરમેશ્વરની પૂર્ણ પ્રેમ ભક્તિ કરવાથી જ મળી શકે છે; એ સિવાય અન્ય કોઈ સાધન નથી. પ્રથમ ગુણસ્થાનકના નામની સાર્થકતા આ ગાથાની શ્રીપ્રભાનન્દસૂરિકૃત વૃત્તિમાં “સર્વથા વિનયવાહ્યત્વેન પ્રથમ પુસ્થાનચિતજી એવો જે ઉલ્લેખ છે એ ઉપરથી સમજી શકાય છે કે પ્રથમ ગુણસ્થાનના અધિકારી જિન-ધર્મથી વિમુખ-મિથ્યાદષ્ટિ છે. પરંતુ મિથ્યાષ્ટિમાં ગુણસ્થાન કેમ માનવામાં આવ્યું છે એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કહેવાનો મતલબ એ છે કે ઉન્નતિ દશામાંજ ગુણસ્થાનનો પ્રયોગ યોગ્ય છે, કેમકે ગુણસ્થાન શબ્દજ સૂચવે છે તેમ ગુણોના વિકાસ વિના ગુણસ્થાન ઘટી શકે નહિ. એક અપેક્ષાએ આ વાત સાચી છે. આને લક્ષ્યમાં રાખીને તો ગુણસ્થાનકમારેહ (લોટ ૬-૭)માં શ્રીરલશેખરસૂરિ કથે છે કે – વાપુર્વધર્મપુ, વારેવ-ગુર-ધર્મથી.. तन्मिथ्यात्वं भवेद् व्यक्त-मव्यक्तं मोहलक्षणम् ॥ अनाद्यव्यक्तमिथ्यात्वं, जीवेऽस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति-र्गुणस्थानतयोच्यते ॥" અથતુ–કુદેવ, કુગુરૂ અને ધર્મને વિષે (સુ)દેવ, (સુ)ગુરૂ અને (સુ)ધર્મની મતિ તે વ્યક્ત મિથ્યાત્વ છે, જ્યારે મહારૂપ લક્ષણવાળું અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યકત મિથ્યાત્વ અનાદિ કાળથી જીવમાં છે જ, પરંતુ તેમાંથી નીકળી) વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે (પ્રથમ) ગુણસ્થાન કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે અવ્યક્ત મિથ્યાત્વ એ તદ્દન અજ્ઞાન-દશા છે. એમાં સુપદાર્થને કુપદાર્થ કે કુપદાર્થને સુપદાર્થ એવી વિપરીત સમજણની પણ યોગ્યતાને અભાવ છે. એ તો ઘોર અંધકાર જેવી અવસ્થા છે. આવી અવસ્થામાંથી બહાર નીકળી વિપરીત સમજણ જેટલી પણ યોગ્યતા પ્રાપ્ત કરવી તે વ્યક્તિ મિથ્યાત્વ છે અને આને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્વદ-ધુરંધર શ્રીહરિભદ્રસૂરિ તો ત્યાં સુધી કહે છે કે પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ મિત્રા–દષ્ટિના ગુણોને આધાર ઉપર માનવી જોઈએ. આ વાતની તેમની ગષ્ટિસમુચ્ચય નામની કૃતિનો નિસ-લિખિત ૪૦મો શ્લોક સાક્ષી પૂરે છે– Page #143 -------------------------------------------------------------------------- ________________ ne. ગષભપંચાશિકા, [ આપન"प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, मुख्यमन्वर्थयोगतः ॥" અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે જેમ અવ્યક્ત મિથ્યાત્વી મટીને વ્યક્ત મિથ્યાત્વી થવું એ એક અપેક્ષાએ ઉન્નત દશા છે, તેમ બીજી અપેક્ષાએ એમ પણ ઉલ્લેખ કરી શકાય કે અવ્યક્ત મિથ્યાત્વ એ રૌદ્ર પરિણામવાળા વ્યક્ત મિથ્યાત્વ કરતાં સારું છે, કેમકે વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની ઉગ્ર દશામાં જેવો કિલષ્ટ કર્મને બંધ થાય છે, તેવો અવ્યક્ત મિથ્યાત્વથી થતો નથી. આથી કરીને જે વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખાવવી ઘટે છે તે વિશિષ્ટ પ્રકારની અર્થાત્ મિત્રા દૃષ્ટિની સ્થિતિવાળી હોવી જોઈએ. આ વાતનું ન્યાયાચાર્ય શ્રીયશવિજયગણિકત ૨૧ મી દ્વાáિશિકાનો નિગ્ન-લિખિત ૨૫ મો શ્લોક અને તેની ટીકા સમર્થન કરે છે. "व्यक्तमिथ्यात्वधीप्राप्ति-रप्यन्यत्रेयमुच्यते । घने मले विशेषस्तु, व्यक्ताव्यक्तधियोर्नु कः ? ॥" टीका-"अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्तिः मिथ्यात्वगुणस्थानकपदप्रवृत्तिनिमित्तत्वेन इयं मित्रादृष्टिरेवोच्यते, व्यक्तत्वेन तत्र अस्या एव ग्रहणत्वात् । घने-तीने मले तु सति, नु इति वितर्के, व्यक्ताव्यक्तधियोः को विशेषः ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युत अतिदुष्टत्वात् न कथञ्चिद् गुणस्थानत्वनिबन्धनत्वम् ॥" આ પ્રમાણે ગુણસ્થાનકની વ્યાખ્યા વિચારતાં જરૂર એવી શંકા ઉદ્દભવે છે કે સિદ્ધાન્તોમાં –આગામોમાં પ્રથમ મિથ્યાષ્ટિ ગુણસ્થાન તો તમામ નીચી હદના જીવોમાં-સૂક્ષ્મ નિગોદ જેવા જંતુઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે તે શું અયોગ્ય છે? આનું સમાધાન એ છે કે આ હકીકત તો સામાન્ય અપેક્ષાએ છે. અને તે વળી એજ કે સૂફલ્મમાં સૂક્ષમ જંતુમાં પણ– સૂફમ નિગોદના જીવમાં પણ થોડીક પણ ચૈતન્ય-માત્રા છેજ. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એવા જીવોમાં પ્રથમ ગુણસ્થાન સિદ્ધાન્તકારોએ સ્વીકાર્યું છે. વિશિષ્ટ અપેક્ષા ઉદ્દેશીને તો જે ઉદ્દગારો અન્યાન્ય આચાયોએ કાઢ્યા છે તેની સ્થૂળ રૂપરેખા ઉપર મુજબ છે. अधुना सर्वाद्भुतनिधेर्भगवत एवाद्भुतचरित्रतामभिधित्सुराह भित्तूण तमं दीवो, देव ! पयत्थे जणस्स पयडेइ । तुह पुण विवरीयमिणं, जइक्कदीवस्स निवडिअं ॥ ३७॥ [भित्त्वा तमो दीपो देव! पदार्थान् जनस्य प्रकटयति। तव पुनर्विपरीतमिदं जगदेकदीपस्य निष्पन्नम् ॥] v૦ કૃમિજૂળ રિા દે રે! નાવિચાહુતિ! માવ! જે હિરીપર Page #144 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૧૧ पदार्थान् प्रकटयतीति सण्टङ्कः । तत्र 'दीपः' प्रकटयति गृहैकदेशानिति दीपः । पयत्थे-पदार्थान् घट-पटादीन् । किं कृत्वेत्याह-भित्तूण तमं ति। तमः-अन्धकारं भित्त्वा-विदार्य, निर. स्येत्यर्थः। तदनन्तरं जनस्य घटाद्यर्थिनो लोकस्य तान् घटादीन् प्रकटयति । इदानीं जगगुरोरद्भुतत्वमाह-तुह पुण त्ति । तव पुनर्विमलकेवलालोकप्रकाशकत्वेन जगदेकदीपस्यापि इणं-इदं दीपकार्य विवरीअं-विपरीतं वैपरीत्येन निबडिअं-नियूढम् । अयमाशयःकिल दीपो हि तमो भित्त्वा पदार्थान् व्यञ्जयति, त्वं तु पूर्व स्वोपदेशभाभि विभद्रस्यभव्यजन्तुजातस्य जीवाजीवादीन् पदार्थान् प्रकटयसि-अवबोधयसि, ततस्तस्य तत्त्वावबोधोत्पादनेनैव तमः-अज्ञानं भिनत्सि-दलयसीत्यहो तव सर्वातिशायिचरित्रम् ॥ इति सप्तत्रिंशत्तमगाथार्थः ॥ ३७॥ हे० वि०-इदानीं भगवतोऽपूर्वदीपत्वख्यापनमुखेन वर्णनामाह-(भित्तूण त्ति)। हे देव!-स्वामिन् ! दीपःप्रतीतो भित्त्वा-तिरस्कृत्य तमः-अन्धकार पदार्थान् घटादीन् जनस्य-लोकस्य प्रकटयति-प्रकाशयति । तव पुनर्विपरीतमिदं पूर्वोक्तं निर्घटितं (निवृत्तं?)सञ्जातं यस्मात् प्रथमं पदार्थान् प्रकाश्य पश्चात् तमो भिनत्सि । किंविधस्येत्याह-जगदेकदीपस्य-भुवनाद्वितीयदीपस्य ॥ इति गाथार्थः ॥ ३७॥ શબ્દાર્થ भित्तूण (भित्त्वा) अटीन. | पुण (पुनः)=qvit. तमं (तमः) अंधारने. विवरीयं (विपरीतं ) विपरीत, टुं. दीवो (दीपः ) ही५४, टीवो. इणं ( इदं )-मा. देव! ( देव ! ) हे हे, हे एश्वर! जग (जगत् )गत, दुनिया. पयत्थे (पदार्थान् )=ETर्थोन. इक्क (एक) अद्वितीय, अपूर्व. जणस्स (जनस्य) मनुष्यना. दीव (दीप ) ही५४, होवो. पयडेइ (प्रकटयति)-४८ ४२ छे. जइकदीवस्सलतना अद्वितीय ही५७. तुह (तव)-ताई. निवडिअं ( निष्पन्नम् )=१युं. પધાર્થ પ્રભુરૂપ દીપકની અપૂર્વતા 4 ! (अन्य ) ही संघारने ने मनुष्यने (4 ) पार्थो प्रट रे छ અને જગતના અદ્વિતીય દીપકરૂપ તારું આ (દીપક-કાર્ય) તો વિપરીત છે, કેમકે તું તો પ્રથમ ઉપદેશરૂપ કિરણ દ્વારા ભવ્ય જીવોને જીવાજીવાદિક પદાર્થને બંધ કરાવે છે અને ત્યાર પછી એ પ્રમાણે તેમને યથાર્થ જ્ઞાન કરાવી તેમના અજ્ઞાનરૂપ અંધકારને અંત माएछ)."-3७ Page #145 -------------------------------------------------------------------------- ________________ wભપંચાશિકા, [श्रीधनपालसाम्प्रतं भगवद्वचनस्यैव प्रभावातिशयमाहमिच्छत्तविसपसुत्ता, सचेयणा जिण! न इंति किं जीवा? । कण्णम्मि कमइ जइ कि-त्तिअंपि तुह वयणमन्तस्स ॥ ३८॥ [मिथ्यात्वविषप्रसुप्ताः सचेतना जिन! न भवन्ति किं जीवाः । कर्णयोः कामति यदि कियदपि तव वचनमन्त्रस्य ॥] प्र० वृ०-मिच्छत्तत्ति। हे जिन!-जितरागद्वेष! अमी जीवाः-प्राणिनः सचेतनाः-सचेतसः समस्तहेयोपादेयादिविचारचातुरीधुरीणबुद्धयः किं न भवेयुरिति योगः। अथ कथममी प्रथमचेतसः (सचेतसः) सञ्जातास्तदाह-मिच्छत्तत्ति । तत्र मिथ्याऽवबोधो मिथ्या तस्य भावो मिथ्यात्वं तदेव सम्यग्बोधचैतन्यापहारकारित्वेन विषमिव विषं तेन प्रसुप्ता-विगलितसंवेदनाः यदि किं स्युः अत आह-कण्णम्मि त्ति । यदि तेषां मिथ्यात्वविषप्रसुप्तानां कण्णम्मि-कर्णे कमइ-क्रामति सङ्क्रामति, प्रविशतीति यावत् । किं तत् ? तव प्रवचनं-द्वादशाङ्गीप्रवचनं तदेव रागादिगरलबलदलनकलितत्वेन मन्त्र इव मन्त्रस्तस्य कित्तिअंपि-कियन्मात्रमपि, पदमात्रमपीत्यर्थः । इयमत्र भावना-तावदेव देहिनो मिथ्यावासनावासितचेतसः कृत्याकृत्यविचारे विपरीयन्ति यावद् भगवदुपदेशमन्त्रस्य लेशोऽपि श्रुतियुगले न स्खलितः। प्रविष्टे तु श्रुतिपदं पदमात्रेऽपि भगवत्प्रवचनस्य कस्य नाम चिलातीतनयस्येव भृशं (दुष्ट)चरित्रस्यापि । तस्यापि न सावधवासनाविगमेनोपशमरसः स्फुरति ?। अथवाऽन्येऽपि विषवेगमूर्च्छया प्रसुप्ता भवन्ति तेषां कर्णे यदि गारुडशास्त्रप्रणीतसंस्फुरन्मन्त्रपदानां द्वित्राण्यक्षराणि प्रविशन्ति तदा तदैव ते सचेतनाः-चलनस्पन्दनादिचेष्टावन्तः के न सम्पद्यन्ते । अपि तु भवन्त्येव ॥ इति अष्टत्रिंशत्तमगाथार्थः ॥ ३८॥ हे० वि०-साम्प्रतं भगवद्वाचो मन्त्रशक्तिविधानेन स्तवमाह-(मिच्छत्त त्ति)। गमनिका हे जिन ! मिथ्यात्वविषप्रसुप्ताः-विपरीतार्थश्रद्धानगराघाताः सचेतनाःचैतन्ययुक्ताः किं न भवन्ति ?-न सम्पद्यन्ते ? । अपि तु भवन्त्येवेत्यभिप्रायः। यदि किम् ? यदि कामति-प्रविशति । किम् ? यदपि स्तोकमपि-किमपि। कस्य सम्बन्धि ? त्वद्धचनमन्त्रस्य । किमुक्तं भवति ? यथा विषेण व्याप्तोऽपि कश्चिजीवो विशिष्टमन्त्रेण निर्विषो भवति, तथा मिथ्यात्वव्याप्तोऽपि जीवो भगवद्वचनेन मिथ्यात्वरहितो भवति । इति परमार्थः॥ ३८॥ १ 'कन्नम्मि' इति पाठान्तरम् । २ 'कथं ममाप्रथमचेतसः सजा.' इत्यपि पाठः । Page #146 -------------------------------------------------------------------------- ________________ રવિતા ] ऋषभपञ्चाशिका. શબ્દાર્થ નેઋત્ત (મિથ્યાય )=મિથ્યાત્વ. વેલ ( વિષ )=વિષ, ઝેર. રઘુત્ત (સુપ્ત )=સૂઇ ગયેલ, મૂર્છા પામેલ. મેઇત્તવિજ્ઞપન્નુત્તા મિથ્યાત્વરૂપ પામેલા. લગ્નેયળ (સચેતનાઃ )=સચેતન, ચૈતન્યથી યુક્ત, નિ ! ( ઊન ! )=હે તીર્થંકર ! ન ( 7 )=નહિ. કુંત્તિ (મતિ)=થાય છે. ત્રિ ( fÇ )=શું. વિષથી મૂર્છા લીવા ( ગીયા: )=જીવો. રશ્મિ ( વર્ષે )=કર્ણમાં, કાનમાં મર્ ( હ્રામતિ )=પ્રવેશ કરે. નTM ( ચાવ )=જો. શિત્તિળ (યિત )=કેટલુંક. વિ (અપિ )=પણ. તુ૬ (તય )=તારા. વચળ ( વચન )=વચન, બોલ. મંત ( મન્ત્ર )=મન્ત્ર. વચળમંતત-વચનરૂપ મન્ત્રનું. પદ્યાર્થ પ્રભુના વચનને પ્રભાવ~ જો મિથ્યાત્વરૂપ વિષથી સૂચ્છિત થયેલા જીવાના કર્ણમાં હે વીતરાગ ! તારા વચનરૂપ મન્ત્રના કંઇક અંશ પણ પ્રવેશ કરે, તેા ( તેવા) જીવા ( પણ રાહિણીય ચાર તથા ચિલાતીપુત્રની જેમ) શું સચેતન ન થાય ? ''—૩૮ સ્પષ્ટીકરણ ૧૧૩ પદ્મનું તાત્પર્ય એ તો સુપ્રસિદ્ધ વાત છે કે સર્પનું ઝેર ચડવાથી મૂર્છા પામેલા મનુષ્યાની મૂર્છા તેમના કર્ણમાં ગાડિક-મન્ત્રના બે ત્રણ અક્ષર પડતાં જતી રહે છે અર્થાત્ તેઓ સચેતન ઞને છે. તો તેવીજ રીતે પ્રભુના વચનરૂપ અપૂર્વ ગારૂડિક-મન્ત્રના બે ત્રણ અક્ષરો કે પદો કર્ણગોચર થતાં અનાદિ કાળના મિથ્યાત્વરૂપ વિષથી વિવેકરૂપ ચૈતન્યથી ભ્રષ્ટ થયેલા જીવો પોતાનું અસલ ચૈતન્ય મેળવવા ભાગ્યશાળી થાય તેમાં કહેવુંજ શું? A અન્ય દર્શનીયોની જેમ જૈનો પણ મન્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે એ વાતનું જૈનાચાર્યોએ રચેલા અનુભવસિદ્ધમંત્રદ્વાત્રિંશિકા, ચોગશાસ્ત્ર ઇત્યાદિ ગ્રન્થો સમર્થન કરે છે. મન્ત્રને માનનારા તેમજ નહિ માનનારા એવા બંને વર્ગો આધુનિક સમયમાં અસ્તિત્વ ધરાવે છે. મન્ત્ર એટલે અમુક અક્ષરોની અમુક પ્રકારની સંકલના. આવી સંકલનાથી વાતાવરણ ઉપર કોઈ વિશિષ્ટ અસર થાય છે, એવો એનો અર્થ કેટલાક કરે છે. મન્ત્રને માનનારા મનુષ્યો પોતાના પક્ષના પ્રત્યક્ષ સમર્થનાર્થે ગાડિક મન્ત્રનું ઉદાહરણ રજી કરે છે અને તેઓ કહે છે કે આ મન્ત્રનો એવો પ્રભાવ છે કે કરડીને નાસી ગયેલો સર્પ પણ મન્ત્રથી આકર્ષાઇને ગારૂડિકને તાબે થાય છે. ૧ રહિય ચોરના જીવન વૃત્તાન્તની અંગ્રેજીમાં મેં આલેખેલી સ્થૂલ રૂપરેખા માટે જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ૦ ૧૦૫). ઋષભ ૧૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઋષભપંચાશિકા, [ શ્રીધનપટ્ટજેમ આકર્ષણશીલ (negative) વિદ્યુત અને પ્રેરક (positive) વિદ્યુના સમાગમથી તણખો (spark) ઉત્પન્ન થાય છે તેમ જૂદા જૂદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય રીતે સંકલનાગુંથણી કરવાથી કોઈ અપૂર્વ શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. એ તો જાણીતી વાત છે કે મહાપુરૂષોએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું છે, તો પછી અમુક ઉદેશપૂર્વક વિશિષ્ટ વર્ગોની સંકલનથી યોજેલા પદોના સામર્થ્યની તો વાત જ શી ? વળી આવા પદોનામન્ન-પદોના રચયિતા જેટલે અંશે સંયમ અને સત્યના પાલક હોય તેટલે અંશે તેમાં વિશિછતા સંભવે છે. આથી કરીને મન્નની ભાષામાં પરિવર્તન કરવામાં આવે અર્થાત્ તગત અર્થ અન્ય ભાષા દ્વારા રજુ કરવામાં આવે તો તે પરિવર્તન મન્ટની ગરજ સારી શકે નહિ. આ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવાનું આ સ્થળ નહિ હોવાથી આ વિષય આટલેથી પડતો મૂકવામાં આવે તે પૂર્વે એટલું તો નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે જૈન શાસ્ત્રમાં પણ ૩૪–પ્રણવ બીજ, અને અન્ એ બેને વિશેષતઃ સત્કાર કરવામાં આવ્યો છે. ૩૪ એને મન્ત્રશાસ્ત્રમાં પ્રણવ તરીકે ઓળખાવવામાં આવે છે. સર્વ મમાં પ્રથમ પદ ભોગવનારો આ પ્રણવ સમસ્ત દાર્શનીક અને તાન્ત્રિક શાસ્ત્રોમાં સમાનભાવે વ્યાપક છે. સર્વ વર્ણોની ઉત્પત્તિરૂપ, શબ્દ-સૃષ્ટિના બીજરૂપ અને અનાદ્યન્ત ગુણયુક્ત સ્વરૂપવાળો એવો આ પ્રણવ સકામ ભક્તોને કામિત ફળ અર્પણ કરે છે, જ્યારે નિષ્કામ ઉપાસકોને તો મોક્ષ સમર્પ છે. પરમેષ્ઠીને વાચક. પરબ્રહ્મનો ઘાતક, અનાહત નાદનો પ્રતિઘોષ, અને જ્ઞાનરૂપ જ્યોતિના કેન્દ્ર-સ્થાનરૂપ આ પ્રણવ યોગિ-જનોનો આરાધ્ય વિભુ છે. કહ્યું પણ છે કે વિહંગુ, નિાં ગારિત નિઃ. कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥" આ સંબંધમાં વિશેષ ઊહાપોહ જેન સાહિત્ય સંશોધક (ખંડ ૩, અંક ૧ પૃ૦ ૧૦૧૨) માં કરવામાં આવ્યો છે, વાસ્તે એના જિજ્ઞાસુએ તે દિશામાં પ્રયાણ કરવું. સાથે સાથે આ ગ્રન્થમાં અમ્ ના સંબંધમાં પણ વિચાર કરવામાં આવ્યો છે. સર્વ ને મંત્રાધિરાજ તરીકે ઓળખાવવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ પ્રાયઃ પોતાની પ્રત્યેક કૃતિના પ્રારંભમાં આદ્ય મંગળ તરીકે આનું સ્મરણ કરે છે. પ્રણવની જેમ આ મન્ઝાધિરાજ પણ પરમેષ્ટીનો વાચક છે; કેમકે એમાં પરમેષ્ટીનું પરમ તત્ત્વ સમાયેલું છે. વળી આ પદમાંના અ, અને એ ત્રણ અક્ષરે વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવના પણ વાચક છે. એ વાતની નિગ્ન-લિખિત પદ્ય સાક્ષી પૂરે છે – “ગવાળોચતે વિષ્ણુ, જે ગ્રહ એરિથતિઃ | દુકાળ દૂર કો-સ્તત્તે પરમ પમ ” સકળ શાસ્ત્રોના સારરૂપ પ્રણવ અને મન્નાધિરાજની જેમ બીજા પણ મન્ચાક્ષર જૈન શાસ્ત્રમાં દષ્ટિ–ગોચર થાય છે. જેમકે શું એ માયા-બીજ, સ્યા એ પવન–બીજ, ફુ એ આકાશ–બીજ છે, પરંતુ આ સંબંધમાં અત્ર વિચાર કરવો ઈષ્ટ નહિ હોવાથી આ પ્રકરણ આટલેથી પૂર્ણ કરવામાં આવે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ऋषभपञ्चाशिका. ૧૧૫ अधुना भगवत्समयस्यैव परसमयेभ्यो भङ्ग्यन्तरेण गुरुतरं गौरवं आपादयन्नाह - आयन्निआ खणद्धं, पि परं थिरं ते करंति अणुरायं । परसमया तहवि मणं, तुहसमयन्नूण न हरति ॥ ३९ ॥ [ आकर्णिताः क्षणार्धमपि त्वयि स्थिरं ते कुर्वन्त्यनुरागम् । परसमयास्तथापि मनस्त्वत्समयज्ञानां न हरन्ति ॥ ] प्र० वृ० - आयन्नि त्ति । हे सकलश्रुतनिलय ! भगवन् ! परसमयास्तथापि त्वत्समयज्ञानां मनो न हरन्तीति योगः । तत्र परे - कपिल-दक्ष- कणभक्षा ऽक्षपाद - जैमिनिप्रभृतयस्तेषां समयाः - सिद्धान्ताः परसमयाः । ते तव समयम् - आगमं जानन्ति-अवबुध्यन्ते ते त्वत्समयज्ञास्तेषां मनः- चेतो न हरन्ति-न प्रीणन्ति, नावर्जयन्तीति यावत् । यदि पुनस्ते त्वत्समयज्ञाः दे (दै ) वतेषु प्रतिकूलभाषिणो भविष्यन्तीत्यत आह-आयन्निआ इत्यादि । ये परसमयाः क्षणः - कालविशेषस्तस्यार्धं तन्मात्रमपि कालमाकर्णिताः - श्रुतिपथमवतारिताः परं त्वयि विषये थिरं - स्थिरं अनुयायिनं (रायं?) अनुरागम् - अन्तःप्रीतिविशेषं करंतिकुर्वन्ति तव - तथापि एवं सत्यपि ते त्वत्समयज्ञानां मनो न हरन्ति ॥ ननु यस्यैव दर्शनस्य समयः श्रूयते तदे ( है ) वते एव तच्छ्रोतुर्मनोऽनुरज्यते । इह तु जैमिनि प्रमुखाणामागमाः श्रूयन्ते, मनस्तु वीतरागे दृढानुरागं भवति तत् कथमेतद् ? । उच्यते-यदि तेषु तदागमेषु किमपि क्षोदक्षममुपश्रूयते तदा तत्प्रयोक्तृदे ( दै) वतेषु श्रोतुश्वेतोऽवतरति । न च ते तथाविधाः यतः श्रुतिमूलानि तावत् जैमिनिप्रभृतीनां शास्त्राणि, श्रुतिगिरश्च ताभिरसमञ्जसभणितिभङ्गिभिर्वातूलप्रलपितान्यपि गलहस्तयन्ति । तथाहि" स्पर्शोऽमेध्यभुजां गवामघहरो वन्द्या विसंज्ञा द्रुमाः स्वर्ग छागवधाद् धिनोति च पितृन् विप्रोपभुक्ताशनम् । आप्ताश्छद्मपराः सुराः शिखिहुतं प्रीणाति देवान् हविः स्फीतं फल्गु च वल्गु च श्रुतिगिरां को वेत्ति लीलायितम् ? ॥ १ ॥” किञ्च तेषां कुकविनिबद्धनाटकानामिवान्यत् मुखेऽन्यन्निर्वहणसन्धौ । तथाहि एकैर्देवतानुरक्चैरेकसमयमार्गानुयायिभिस्तस्य सुकृतिभिः स्वेषु स्वेषु शास्त्रेष्वन्यदन्यदभिहितं तत् तावत् क्वचिदेकत्र प्राणिप्राणपरित्राणमूलं धर्ममुपदिशता केनचिदेवमभ्यधायि येदुत" यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ! | तावद्वर्षसहस्राणि, कुम्भीपाकेषु पच्यते ॥ १ ॥” - मनुस्मृती ( अ० ५, श्लो० ३८ ) १ 'तुह' इति पृथक् पदं वा । २ 'तदुक्तम्' इति पाठश्चिन्तनीयः । Page #149 -------------------------------------------------------------------------- ________________ ११६ ગણપંચાશિકા, [ श्रीधनपालपुनरन्येन केनचित् तदागमविप्लावितेनैव स्वाभिप्रायेण वापीदमभिहितं, यदुत "यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयम्भुवा। यज्ञोऽस्य भूत्यै सर्वस्य, तस्माद् यज्ञे वधोऽवधः॥१॥" -मनुस्मृतौ (अ० ५, श्लो० ३९) तथा केनचित् क्वापि मांसाशनमपवदता दयालुनैवेदमुदीरितमभूत् "मां स खादयिताऽमुत्र, यस्य मांसमिहाझ्यहम् । एतन्मांसस्य मांसत्वे, निरुक्तं मुनिरब्रवीत् ॥ १॥” । तथा पुनः केनचित् तदुक्तं युक्तमसूययैवापहस्तयता तत्समयप्रवीणेन कापि प्रोक्तम्"क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य, परोपहृतमेव वा" -मनुस्मृतौ (अ० ५, श्लो० ३२) तदेवं प्रयोक्तृणां स्वैरपलापितया परस्परेण पौर्वापर्येण विरुद्धाः परसमयाः यथा यथा श्रूयन्ते तथा तथा स्थानेऽवस्थितार्थप्रयोक्तरि त्वयि वीतरागेऽनुरागवृद्धिं जनयन्तीत्येवंविधाश्च ते कथं स्याच्छब्दलाञ्छितानेकान्तात्मकत्वन्मतप्रवलप्रतिभानां मनो हरन्ति । इति एकोनचत्वारिंशत्तमगाथार्थः ॥ ३९ ॥ हे० वि०-अधुना भगवत्समयस्थितिचित्तदृढताप्रतिपादनद्वारेण स्तवमाह-(आयनिअत्ति)। आकर्णिताः-श्रुताः क्षणार्धमपि-स्तोककालमपि त्वयि स्थिरं-निश्चलं कुर्वन्ति-विदधत्यनुरागं-बहुमानं ये परसमयाः-बौद्धादिसिद्धान्तास्तथापि मनः-चित्तं न हरन्ति-नाहादयन्ति । केषामित्याह-त्वत्समयज्ञानां-भवसिद्धान्तवेदिनाम् । किमिति ? निश्चलचित्तत्वात् तेषाम् ॥ इति गाथार्थः ॥ ३९॥ १ मनुस्मृतौ (अ० ५, श्लो० ५५) तु यथा "मांस भक्षयिताऽमुत्र, यस्य मांसमिहादयहम् । एतन्मांसस्य मांसत्वं, प्रवदन्ति मनीषिणः॥" २ 'भक्षयिता' इति पाठः हारिभद्रीयाष्टके योगशास्त्र(प्र० ३, श्लो० २६)स्वोपज्ञवृत्तौ च । ३ 'मनुरबबीत्' इति पाठो योगशास्त्र(प्र० ३, श्लो० २६)स्त्रोपज्ञवृत्तौ । ४ उत्तरार्धं तु यथा - "देवान् पितॄन् समभ्यर्च्य खादन् मांसं न दुष्यति ।" सम्पूर्णः श्लोको दृश्यते योगशास्त्र(प्र० ३, श्लो०३३)स्वोपज्ञवृत्तौ । Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિતા] કાયar (માતા)=સાંભળેલા. gr (ફળ)=ક્ષણ, પળ. ૩૮ (મધ)=અડધી. ઉર્દૂઅડધી ક્ષણ. જિ ( )=પણ. ઘરું (ચિ)=તારે વિષે. થિ (થ)=સ્થિર, દૃઢ. જે (તે)=તેઓ. જાતિ (કુતિ)=કરે છે. પુરાણં (અનુરા)= અનુરાગને પ્રેમને. (ર) અન્ય. ऋषभपश्चाशिका. શબ્દાર્થ રસમય (સમચ=સિદ્ધાન્ત, આગમ. vસમા=અન્યના આગમે. તરિ (તો) તો પણ. મi (મન )=મનને. સુરુ (a)=દ્વિતીય પુરૂષનું એકવચન. સુ (શ)=જાણકાર. સ્વરમગ્નr=તારા સિદ્ધાન્તને જાણનારાના. તુટુ (તા)-તારા. રામચલૂળ (સમયાન) સિદ્ધાન્તને જાણનારાઓના. ન ()=નહિ. દતિ (દૃતિ)=હરે છે. પધાર્થ જિન-સિદ્ધાન્તનું ગૌરવ “અન્ય (વૈશેષિક, નૈયાયિક, જૈમિનીય, સાંખ્ય, સૌગત પ્રમુખ)ના આગમો અડધી ક્ષણ સાંભળ્યા છતાં પણ તારે વિષેને અનુરાગ સ્થિર કરે છે અને તેમ થવાથી તારા સિદ્ધાન્તના જાણકારોનું ચિત્ત તે હરી (શકતા) નથી (તે ગ્યજ છે).”—૩૯ સ્પષ્ટીકરણ સારાંશ આ પદ્યમાંથી એવો વિનિ નીકળે છે કે જૈન દર્શનના રહસ્યનો જાણકાર જૈમિનીય પ્રમુખ આગ અડથી ક્ષણ તો શું પણ કલાકોના કલાકો અને દિવસોના દિવસો સુધી એકાગ્ર ચિત્તથી સાંભળે તો પણ તેનો જૈન શાસન પ્રત્યેનો પ્રેમ અપાશે પણ ઓછો થાય તેમ નથી. કેમકે અન્ય દર્શનના સિદ્ધાન્તોમાં પરસ્પર વિરૂદ્ધતાદિક અનેક દોષો તેની નજરે પડતાં તેના ઉપર તેની પ્રીતિ થાયજ કેમ? वाईहिं परिग्गहिआ, करंति विमुहं खणेण पडिवक्खं । तुज्झ नया नाह! महागय व अन्नुन्नसंलग्गा ॥ ४० ॥ [वादिभिः परिगृहीताः कुर्वन्ति विमुखं क्षणेन प्रतिपक्षम् । तव नया नाथ! महागजा इवान्योन्यसंलग्नाः ॥] प्र० वृ०-वाईहिं ति । हे विहितदुर्दान्तकुतीर्थिसार्थपुमर्थ ! नाथ! तव सम्बन्धिनो સુગંતિ’ રિત પાક વૃત્તિશામા ર “રાશિ તિ અર્થાન્તરે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ષભપંચાશિકા [श्रीधनपालनयाः क्षणेन विपक्षं विमुखं करंति-कुर्वन्तीति योगः। तेन नीयते-गम्यते प्रमाणप्रतिपन्नस्य वस्तुनो घटादेविषयीक्रियते तदितरांशानपेक्षेण येन परामर्शविशेषेण प्रतिपत्तुरभिप्रायविशेषेणांशः सदादिमयः स च व्यासतोऽनेकविकल्पः, समासतो द्वेधा-द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । द्रव्यमेव वस्तु, न पर्यायाः, तेषां तन्मतेनावस्तुत्वात् । अत एव द्रव्याण्यर्थोsस्येति द्रव्यार्थिकोऽयमुच्यते । पर्यायनयस्य तु पर्याया एव वस्तु, न द्रव्यं, तस्य तन्मतेनावस्तुत्वात् । अत एव पर्याया अर्थोऽस्येति पर्यायार्थिकोऽसावुच्यते । यदाहुः परमर्षयः "तित्थयरवयणसंगहसविसेसपत्थारमूलवायरणी। दवढिओ अ पजवणओ असेसा विगप्पा सिं ॥१॥" -सम्मतितके (गा० ३) तत्र द्रव्यार्थिकस्त्रिधा-नैगमः, सङ्ग्रहो, व्यवहारश्च । तत्र नैके गमा-अवबोधमार्गा यस्य स निपातनान्नैगमः । तथा अशेषविशेषरहितं सत्त्वद्रव्यत्वादिकं सामान्यमानं यः सङ्गहाति स सङ्ग्रहः । तथा सहीतान् सत्त्वद्रव्यादीनान् विधाय न तु निषिध्य यः परामर्शविशेषस्तानेव विभजते स व्यवहारः। द्वितीयः पर्यायार्थिकः पुनश्चतुर्धा-ऋजुसूत्रः, शब्दः, समभिरूढः, एवम्भूतश्च । तत्र ऋजु-अतीतानागतकालक्षणकौटिल्यवैकल्यात् प्राञ्जलं सूत्रयति योऽभिप्रायः स ऋजुसूत्रः । तथा काल-कारक-लिङ्ग सङ्ख्या-पुरुषो-पसर्गभेदेन ध्वनेरर्थभेदो यः प्रतिपद्यते स शब्दः । तथा पर्यायशब्देषु व्युत्पत्तिभेदेन भिन्नमर्थं यः समभिरोहति स समभिरूढः । तथा यः शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थ (शब्द) वाऽनन्यत्वेनाभ्युपगच्छति स एवम्भूतः। एवममी सर्वेऽपि समुदिता नैगमादयः सप्त महानया येषामेकैकस्यैकैकं शतमनुगामिनां नयानाम् । इह वचननिर्णयप्रस्तावे बहु वक्तव्यं तच्च ग्रन्थगौरवभीरुभिर्नादृतम् । तत एते त्वत्प्रवचनान्तःपातिनो नयाः क्षणात् विपक्षवैमुख्यमारचयन्ति । किंविशिष्टाः सन्तः ? वाईहिं ति-वादिभिः परिगृहीताः सहजनिजप्रज्ञाऽवज्ञातवाचस्पतिमतिविभवैस्तथाविधाद्भुतवादलब्धिसम्पन्नादिभिः परिगृहीताः स्वपक्षाविपक्ष स्थापनेन परपक्ष विपक्ष] विक्षेपाय प्रयुक्ताः । एवंविधाश्च ते किं कुर्वन्तीति अत आह-कुणंति विमुहं ति प्रतिपक्षं साङ्ख्य-सौगतादिकुतीथिसार्थ क्षणेन-अक्षेपेण विमुहं-विमुखं विगलितप्रतिभाप्रागभारत्वेन वादकथापराअखं कुणंति-कुर्वन्ति । पुनः किंविशिष्टास्ते नयाः ? अनुन्नसंलग्गा-अन्योन्यसंलग्नाः, परस्परं कार्यकरणप्रवीणाः । अन्योन्यनिरपेक्षत्वे तु तेषां दुर्नयत्वमेव स्यात् । यदुक्तं परमर्षिभिः १ आचार्यवर्यश्रीसिद्धसेनदिवाकराः। २ छाया तीर्थकरवचनसाहसविशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यास्तिकश्च पर्यवनयश्च अशेषा विकल्पाः॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. "दोहि वि नएहि नीअं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अन्नुन्ननिरविक्खं ॥१॥” ति __ -विशेषावश्यके (गा० २१९५) अत्रोपमामाह-नयाः क इव ? महागय व-महागजा इव भद्रजातीयत्वेन मदमन्थरगमनाः सांयुगीनाः प्रधानदन्तिन इव, तथा विधत्ते विपक्षप्रतिपन्थिनामनीकमेकहेलया प्रवृत्ताः क्षणेन हतविग्रहमेव पश्चान्मुखं विक्षिपन्ति । किंविशिष्टाः सन्तः ? वाईहिं ति वाजिभिः-तुरङ्गमैः परिगृहीताः-कृतपरिक्षेपाः । विधीयते हि समितिभूमिषु मंत्तानां गजानां तथाविधातिगूढाभिमर्मर(?)प्रहारपरिहारतुरङ्गमपूरैः परिक्षेपः । इति चत्वारिंशत्तमगाथार्थः ॥ ४०॥ हे० वि०-इदानीं नयप्रभावप्रतिपादनद्वारेण स्तवमाह-(वाईहिं ति)। हे नाथ! तव नयाः नैगमसङ्ग्रहरव्यवहार३ऋजुसूत्र४शब्द५समभिरूढ६एवम्भूत७रूपाः क्षणेन-स्तोककालेन कुर्वन्ति विमुखं-परामुखं प्रतिपक्ष-विपक्षं, नयवादाम्भोधेदुरवगाहत्वात् । क इवेत्याह-महागजा इव-प्रधानद्विपा इव । किंविधा नयाः? किंविधा महागजाः इति श्लेषमाह-वादिभिः-वचनकुशलैः परिगृहीताः-परिवारिताः, महाग. जास्तु वाजिभिः-तुरङ्गमैः, तथाऽन्योन्यसंलग्नाः-परस्परं मिलिताः, मिथः सापेक्षा इत्यर्थः । अयमत्र भावार्थः-कैश्चित् कुवासनाग्रहग्रस्तैरयःशलाकाकल्पा नया अभ्युपगताः । जैनैश्च पुनः सर्वनयसमूहमयं जिनमतमिति प्रतिपन्नम् । तस्मात् युक्तमन्योन्यसंलग्ना इति विशेषणमिति । साम्प्रतं प्रसङ्गागतमिति सङ्क्षिप्तरुचिविनेयानुग्रहाय लेशतो नयस्वरूपमुपवर्णयामः। तत्रानन्तधर्मात्मकं वस्तु स्वमतविशिष्टं नयन्ति-गोचरयन्ति संवेदनं समारोपयन्ति इति नयाः, वस्त्वेकदेशपरामर्शा इत्यर्थः । तथा चोक्तं (श्रीसिद्धसेनदिवाकरैः)“एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मतः” -न्यायावतारे (श्लो० २९) इति । ते च अनन्तधर्माध्यासितत्वात् वस्तुनोऽनन्ताः। तथापि सर्वत्र प्रसिद्धत्वात् सप्त भेदा वर्ण्यन्ते, अन्येषां तेष्वेवान्तर्भावात् । तत्रापि चत्वारोऽर्थसमर्थकाः त्रयश्च शब्दद्वारकाः इति । साम्प्रतं एकैकमतमुपवर्णयामि(मः) । नैगमास्तावत् विचार्यन्ते । निगम्यन्ते-विविक्तं परिच्छिद्यन्ते इति निगमाः घटादयोऽर्थास्तेषु भवो नैगम इति । अयं हि सत्तालक्षणमाह १ छाया द्वाभ्यामपि नयाभ्यां नीतं शास्त्रमुलूकेन तथापि मिथ्यात्वम् । यत् स्वविषयप्रधानत्वेन अन्योन्यनिरपेक्षम् ॥ २ मतङ्गजानां' इत्यपि पाठः। Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રષભ પંચાશિકા. [श्रोधनपालसामान्यमवान्तरसामान्यानि च द्रव्यत्व-गुणत्व-कर्मत्वादीनि । तथा अन्त्यविशेषानसाधारणरूपलक्षणानवान्तरविशेषांश्च घटादीन् अभिप्रेतीति नैगमयति ॥ छ । अधुना सङ्ग्रहाकूतमुपवर्णयामि-तत्र सङ्गह्णातीति समस्तविशेषप्रतिक्षेपद्वारेण सामान्यरूपतया सकलं वस्त्विति सङ्ग्रहः । अयं हि सत्तालक्षणं महासामान्यं समर्थयति, न स्तम्भेभकुम्भाम्भोरुहादीन् विशेषानिति सङ्ग्रहः ॥ छ॥ साम्प्रतं व्यवहाराभिप्राय उच्यते-व्यवह्रियते लौकिकैरनेनाभिप्रायेणेति व्यवहारः। अयं तु मन्यते यदेव लोकव्यवहारपथमवतरति जलाद्याहरणसमर्थ घटादिकं तदेव पारमार्थिकं वस्तु, न सामान्यं अन्त्यविशेषा वा पारमार्थिका इति व्यवहारः॥ छ । साम्प्रतं ऋजुसूत्राभिप्रायः कथ्यते-तत्र अतीतस्य विनष्टत्वात् अनागतस्य अलब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽवशिष्यमाणतया नार्थक्रियानिवर्तनक्षमत्वमर्थक्रियाक्षमं च वस्तु तदभावात् तयोर्न वस्तुत्वं (इति) ऋजुसूत्रः । तदिदमर्थस्वरूपनिरूपण निपुणानां मतमुपवर्णितम् । अधुना शब्दद्वारकाणां मतमुपवर्ण्यते । इदं साधारणमाकूतं यदुत शब्द एव परमार्थः, नार्थः, तस्य तत्प्रतीतौ प्रतीयमानत्वात् स्वरूपवदिति ॥ छ । साम्प्रतं प्रत्येकमतं कथ्यते-तत्र शब्द्यते-आहूयते अनेनाभिप्रायेणार्थः इति शब्दः। अयं हि मन्यते रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते यथा इन्द्र-शक-पुरन्दरादयस्तेषामपि एकोऽर्थो वाच्य इति ॥ छ । साम्प्रतं समभिरूढमतमुच्यते-सम्-एकीभावेन ह्युत्पत्तिनिमित्तमास्कन्दयति शब्दप्रवृत्तौ योऽभिप्रायः स समभिरूढः । अयं हि पर्यायशब्दानां प्रतिविभक्तमेवार्थमभिगम्यते। तद्यथा-इन्दनादिन्द्रः, शकनात् शक्रः, पूर्दारयतीति पुरन्दरः॥ छ । साम्प्रतं एवम्भूताभिप्रायः प्रतिपाद्यते । तत्र एवंशब्दः प्रकारवचनः, ततश्चैवम्-यथा व्युत्पादितस्तं प्रकारं भूतः-प्राप्तो योऽभिप्रायः स एवम्भूतः । अयं हि यस्मिन्नर्थे शब्दो व्युत्पाद्यते स व्युत्पत्तिनिमित्तमर्थो यदैव विवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथोदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावानेव घटोऽभिधीयते, न शेषः, घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात् पटादिवदिति ॥ छ । ___एतावभिप्रेत्य धर्म समर्थयन्तः। शेषधर्मस्वीकारतिरस्कारपरिहारद्वारेण प्रवर्तमाना नया भण्यन्ते । यदा तु सावधारणाः सन्तः वस्तु समर्थयन्ति तदा दुर्णयतां भजन्ते । दुर्णयत्वं च यथा भवति तथा ग्रन्थगौरवभयादस्माभिर्नोच्यते ग्रन्थान्तराद् विज्ञेयमिति कृतं विस्तरेण । प्रकृतं प्रस्तुमः ॥ ४०॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ऋषभपञ्चाशिका. ૧૨૧ વિરચિતા ] શબ્દાર્થ વારિ (ાહિમિ =વાદીઓથી. | ના!(ના!)=હે નાથ! વા િ(રાશિમિ ) ઘોડાઓથી. મા (મ)=મોટો. રિદિા (fપૃહીતા )=સ્વીકારાયેલા. વાર (TEહાથી. પતિ (યુનિ=કરે છે. માર=મોટા હાથીઓ. લિમુ (વિમુi)=વિમુખ. ar (નિ)=ક્ષણમાં, પળમાં. ()=જેમ. વહિવé (પ્રતિપક્ષ)-પ્રતિપક્ષને, શત્રુને. | = (અન્ય)=પરસ્પર. rss (તર)-તારા. સંદ (8)=જોડાયેલ. કથા (નવા)=નયો. સિહં પરસ્પર જોડાયેલા. પધાથ જૈન નની પ્રભુતા હે નાથ ! ઘડાઓથી વીંટળાયેલા તથા પરસ્પર મળી ગયેલા એવા મોટા હાથીઓ જેમ (શત્રુના સૈન્યને રણક્ષેત્રમાંથી પાછું હઠાવે છે તેમ અતિશય ચતુર અને વળી વાદલબ્ધિથી અલંકૃત એવા) વાદીઓએ પોતાના પક્ષના મડનને માટે અને પ્રતિપક્ષના ખડનને માટે) સ્વીકારેલા તેમજ 'પરસ્પર સંગત એવા તારા નો પ્રતિપક્ષને એક ક્ષણમાં (વાદવિવાદના ક્ષેત્રથી વિમુખ કરે છે.”-૪૦ ૧ આ વિશેષણથી વિશિષ્ટ નોજ “સુનય છે એમ સૂચન કરવામાં આવ્યું છે; નહિ તે જે નો પિતાના મર્યાદા-ક્ષેત્રની બહાર જઈ એક બીજાને ઉતારી પાડવા પ્રયત્ન કરે તો તે દર્નય” બની જાય છે. કહેવાનો મતલબ એ છે કે પરસ્પર સાપેક્ષ નો “સુનય' છે, જ્યારે પરસ્પર નિરપેક્ષ નો તે “દુર્નય' છે. આ વાતનું શ્રીરત્રપ્રભસૂરિકૃત સ્તુતિ-દ્વાશિકાનું નિગ્ન-લિખિત પદ્ય સમર્થન કરે છે "अहो चित्रं चित्रं तव चरितमेतन्मुनिपते ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां विपक्षक्षेप्तणां पुनरिह विभो! दुष्टनयताम् ॥" પંચાશતમાંનો નિગ્ન-લિખિત ક પણ આ વાતની સાક્ષી પૂરે છે – "निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां । वस्तूनां नियमांशकल्पनपराः सप्त श्रुता भङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नया श्वेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः॥" પરંતુ આ ઉપરથી નય અને દુર્નય એ બે હોય એવું સૂચન થાય છે. વસ્તુ-સ્થિતિ આ પ્રકારની હોય એમ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિના નીચે મુજબના ઉદ્દગાર ઉપરથી જણાય છે એટલું જ નહિ પણ ન્યાયાચાર્ય શ્રીયશવિજયગણિ પણ એને પ્રમાણરૂપે સ્વીકારે છે – __ "सदेव सत् स्यात् सदिति विधाऽर्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः" –અન્યોગવ્યવછેદિક દ્વત્રિશિકા લો૦ ૨૮ આથી કરીને શ્રીમલયગિરિસૂરિ “નવો ટુર્નાઃ કુનદ્ઘતિ તવરા થવસ્થા, ન સમાજ, નટુર્નાતથવિરો” ઈત્યાદિ જે ઉલ્લેખ કરે છે તે કઈ અપેક્ષા અનુસાર ઘટે છે તે વિદ્વાનોએ વિચારી જોવા જેવું છે. ઋષભ૦ ૧૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઋષભપંચાશિકા સ્પષ્ટીકરણ નય-પર્યાલાચન પ્રત્યેક પ્રવૃત્તિમાં નિર્ણાયક શક્તિ અને ગ્રાહક શક્તિની મુખ્યતા રહેલી છે. નિર્ણાયક શક્તિ પદાર્થના નિર્ણયો તરફ ધ્યાન આપે છે, જ્યારે ગ્રાહક શક્તિ એ નિર્ણયોને ક્રમશઃ વ્યવહારરૂપ આપવામાં પ્રવૃત્ત થાય છે. આ શક્તિઓને શાસ્ત્રકારો અનુક્રમે પ્રમાણ' અને ‘નય’ એવા નામથી સંબોધે છે. આ બંને જ્ઞાનનાં એક જાતનાં રૂપાંતરો છે, છતાં એ બંનેમાં ભિન્નતા છે. જેમકે પ્રમાણુ નિરપેક્ષ છે, જ્યારે નય સાપેક્ષ છે; અર્થાત્ પ્રમાણ પોતાના સામર્થ્યથી પોતાનું રક્ષણ કરી શકે છે, જ્યારે નયને તો પોતાના બચાવ માટે પ્રમાણનો આશ્રય લેવો પડે છે. કહેવાની મતલબ એ છે કે પ્રમાણ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરે છે, જ્યારે નય તો પ્રમાણે કરેલા નિર્ણય ઉપર જીવે છે. એનું કારણ એ છે કે નયરૂપે ગણાવા લાયક કોઈ પણ આશય– અભિપ્રાય–વિચાર પ્રત્યક્ષ, અનુમાન કે અન્ય કોઇ પ્રમાણથી માધિત નજ હોવો જોઇએ. અમુક વિચાર અભ્રાન્ત છે, અસંદિગ્ધ છે, નિર્દોષ છે એવી પ્રતીતિ પ્રમાણુ દ્વારા થાય ત્યાર પછીજ તે વિચાર નયસમિતિનો સભ્ય બની શકે છે. આ પ્રમાણે નયસમિતિના સભ્ય અનેલા વિચારે પોતાનાથી ભિન્ન કે વિરૂદ્ધ વિચાર સાથે ઝપાઝપી ન કરવી જોઇએ, તેના તરફ ઉદાસીન રહી પોતાનું કાર્ય અજાવવું જોઇએ. આ પ્રમાણેનું વર્તન નહિ રાખે તો તેને નયસમિતિ પોતાના સંઘ બહાર મૂકે છે અને તેને ‘નયાભાસ' એવા નામથી ઓળખાવે છે. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે અનન્ત ધર્મવાળી વસ્તુમાંના કોઇ અમુક ધર્મને ઉદ્દેશીને જે યથાર્થ અભિપ્રાય આપવામાં આવે તે નય કહેવાય છે, જ્યારે અન્ય ધર્મો તરફ ઉદાસીનતા ધારણ ન કરતાં તેનું ખણ્ડન કરવા પ્રવૃત્ત થતો અભિપ્રાય તે ‘નયાભાસ' છે. આથી પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે પોતાની મહત્તા ગુમાવી બેસે, એ દેખીતી વાત છે. નય–જ્ઞાન એ દ્રવ્યાનુયોગની કુંચી છે. અન્ય શબ્દોમાં કહીએ તો દ્રવ્યાનુયોગનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરનારી એ ખારાખડી છે, કેમકે એની સહાયતાથી વિકટમાં વિકટ પ્રશ્ન પણ સુન્દર અને સચોટ રીતે ઉકેલી શકાય છે. આનાથી જગના સમસ્ત વિચારો તેમજ તેની પ્રવૃત્તિઓ અરે સમાજ કે વ્યક્તિગત બંધારણના પાયાઓનો પણ વાસ્તવિક ોધ થાય છે. આથી તો નયને ઉદ્દેશીને અન્યાન્ય જૈનાચાર્યોએ અનેક પ્રૌઢ ગ્રન્થો રચ્યા છે. મેં પણ યથામતિ એની સ્થૂળ રૂપરેખા ન્યાયકુસુમાંજલિના સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૬૫-૧૭૨,૨૨૪-૨૨૮) માં આલેખી છે. આ વિષયના ગૌરવ તરફ લક્ષ્ય આપતાં તેમજ ટીકાકારનો આશય થોડે ઘણે અંશે સમા જાવવા માટે કરેલો પ્રયાસ અનાવશ્યક નહિ ગણાય એમ માની નીચે મુજબની હકીકત રજી કરવામાં આવે છે: ૧ છાયા આપણે ઉપર જોઇ ગયા તેમ નય એ અભિપ્રાય-વિશેષ યાને એક પ્રકારનું અપેક્ષાજ્ઞાન હોવાથી એની સંખ્યા અગણિત હોવી જોઇએ એવો સહજ ભાસ થાય છે. ખરેખર વસ્તુ-સ્થિતિ પણ તેમજ છે, કેમકે એ વાતની સમ્મતિ-તર્કના તૃતીય કાડની નિગ્ન-લિખિત ૪૭મી ગાથા સાક્ષી પૂરે છેઃ~~~ "जावइया वयणपहा तावइया चेव हुंति नयवाया" [ શ્રીધનવાઃ यावन्तो वचनपथाः तावन्तः चैव भवन्ति नयवादाः ॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. અર્થાત્ જેટલા વચન–માર્ગ છે તેટલા નય–વાદો છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવા છતાં પણુ કુશાગ્રમતિ જૈનાચાર્યોએ આ ગણનાતીત નયોના સમૂહને માત્ર સાત નયોમાંજ વિભક્ત કર્યો છે. આ વહેંચણી પણ વળી એવી અનુપમ રીતે કરી છે કે જગતના કોઇ પણ વિચારનો આમાં સમાવેશ થવો બાકી રહેતો નથી. અત્ર એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે કે શબ્દ-સમુદાયની વિશાળતાને લઈને શબ્દ-જ્ઞાન પણ થવું મુશ્કેલ છે તો અપેક્ષા-જ્ઞાનની વાતજ શી ? આનું સમાધાન એ છે કે એક તો વૈયાકરણોએ આ શબ્દ–સમુદાયના નામ, સર્વનામ ઈત્યાદિ ભેદો પાડી સરલતા કરી આપી છે અને ખીજું અભ્યાસ-પરિચય દ્વારા તે શબ્દ-જ્ઞાન પણ સહેલાઇથી પ્રાપ્ત થાય છે. તો એવી રીતે સુયોગ્ય અભ્યાસ-મનન કરવાથી કયો અભિપ્રાય ક્યા નયને અવલંખીને આપવામાં આવ્યો છે તે જાણવામાં ધારવા જેટલી મુશ્કેલી નથી. ૧૨૩ પ્રાપ્ત કરવું, લઈ જવું એ અર્થ સૂચક ની ધાતુ ઉપરથી નય' શબ્દ અનેલો છે. એનાં પ્રાપક, રકારક સાધક, નિવર્તક, “નિર્ભ્રાસક, ‘ઉપલંભક, વ્યંજક ઇત્યાદિ ‘નામાંતર છે એ વાત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ૦ ૧, સૂ૦ ૩૫)ના ભાષ્ય ઉપરથી જોઇ શકાય છે. આ પ્રાપક વિગેરેનાં લક્ષણોના સંબંધમાં વિશેષ વિવેચન ન કરતાં તેના જિજ્ઞાસુને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશેાવિજયગણિકૃત નયરહસ્ય-પ્રકરણ જોવા ભલામણ કરવામાં આવે છે. નયના જે મુખ્ય સાત ભેદો પાડવામાં આવે છે તે તરફ હવે ઉડતી નજર ફેંકીએ. (૧) નૈગમ નય વસ્તુગત સામાન્ય તેમજ વિશેષ ધર્મો ઉપર પ્રકાશ પાડે છે. આના જાદી જૂદી રીતે ત્રણ ત્રણ ભેદો પડે છે. (જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું ૨૦ મું પૃષ્ઠ) આ નય તરફ નૈયાયિક અને વૈશેષિક દર્શનની અનુચિત પ્રીતિ છે અર્થાત્ આ નયની સુવ્યવસ્થિત મર્યાદાનું તે દર્શનમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એવું જૈન શાસ્ત્રકારોનું કથન છે. (૨) સંગ્રહ નય વસ્તુમાં રહેલી વિશેષતા તરફ ઉદાસીન રહી તદ્ભુત સામાન્યતા તરફ ષ્ટિપાત કરે છે. સાંખ્ય દર્શન તેમજ અદ્વૈતવાદની ઉત્પત્તિ આ નય તરફના અઘટિત મોહને આભારી છે. ૧ પદાર્થને પ્રાપ્ત કરાવનાર–મેળવી આપનાર. ૨ જ્ઞાન પદાર્થનો બોધ કરાવનાર. ૩ પદાર્થના નિર્ણયને સાધનાર. ૪ પદાર્થગત ોધનો નિષ્પાદક. ૫ પદાર્થનો ભાસ કરાવનાર. ૬ પદાર્થની ઉપલબ્ધિપ્રાપ્તિ કરાવનાર. છ પદાર્થને વ્યક્ત-સ્ફુટ કરનાર. ૮ નયના સ્વભાવને અનુરૂપ-અર્થસૂચક અન્વર્થ એવાં આ નામો છે. ૯-૧૦ સામાન્યગ્રાહી સંગ્રહ નયમાંથી તૈયાયિક દર્શન અને વિશેષગ્રાહી વ્યવહાર નયમાંથી વૈશેષિક દર્શન ઉદ્ભવ્યાં છે, એમ મતાન્તર છે. શુદ્ધ સંગ્રહ નયમાંથી બ્રહ્મવાદિ દર્શન અને અશુદ્ધ વ્યવહારનયમાંથી સંખ્યદર્શન ઉત્પન્ન થયાં છે એવો એક મત છે, જ્યારે શ્રીભાડુસ્વામિષ્કૃત નમસ્કાર-નિર્યુક્તિમાં તો નૈગમ નયમાંથી સાંખ્યદર્શનની પ્રવૃત્તિ થઇ છે એમ કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં (નયરહસ્ય, નયપ્રદીપ, જૈનતર્કભાષા વગેરેના કર્તા) ન્યાયાચાર્ય શ્રીયોાવિયગણના ઉદ્ગારો મનન કરવા જેવા છે. તેઓ નચેાપદેશમાં કથે છે કે "जातं द्रव्यास्तिकाच्छुद्धाद्, दर्शनं ब्रह्मवादिनाम् । तत्रैके शब्दसम्मानं, चित्सम्मानं परे जगुः ॥ १०९ ॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કષભપંચાશિકા [ श्रीधनपाल(૩) વ્યવહાર નય વિશેષતા તરફ લક્ષ્ય રાખે છે. લોક વ્યવહાર આ નયનું કાર્યક્ષેત્ર છે. એના અયથાર્થ સેવનથી ચાર્વાક દર્શન ઉદ્ભવ્યું છે. (૪) કાજુસૂત્ર નય વર્તમાન કાલ સાથે સંબંધ ધરાવે છે. આ પર્યાયો તરફ ધ્યાન આપે છે. આની સત્તાના દુરૂપયોગરૂપ 'સૌત્રાન્તિક બૌદ્ધ દર્શન છે. (૫) શબ્દ નય પ્રવૃત્તિ લૌકિક સંકેતો ઉપર નિર્ભર છે. એ પર્યાયોની ભિન્નતા તરફ ધ્યાન આપતો નથી. અન્યાન્ય શબ્દો વડે સૂચ વાતા વાચ્યાર્થને એકજ પદાર્થરૂપે તે સ્વીકારે છે. આનું અનુચિત સેવન વિભાષિક દર્શનમાં નજરે પડે છે. अशुद्धाद् व्यवहाराख्यात् , ततोऽभूत् साङ्ख्यदर्शनम् । चेतनाचेतनद्रव्या-नन्तपर्यायदर्शकम् ॥ ११०॥ यद्यप्येतन्मतेऽप्यात्मा, निर्लेपो निर्गुणो विभुः। अध्यासाद् व्यवहारश्च, ब्रह्मवादेऽपि सम्मतः ॥ १११॥ प्रत्युतात्मनि कर्तृत्वं, साङ्ख्यानां प्रातिभासिकम् । वेदान्तिनां त्वनिर्वाच्य, मतं तद् व्यावहारिकम् ॥ ११२॥ अनुत्पन्नत्वपक्षश्च, निर्युक्तौ नैगमे श्रुतः। नेति वेदान्तिसाङ्ख्योक्त्योः, सङ्ग्रहव्यवहारता ॥ १३॥ तथाप्युपनिषष्टिः, सृष्टिवादात्मिका परा। सस्यां स्वनोपमे विश्वे, व्यवहारलवोऽपि न ॥११॥ साङ्ख्यशास्त्रे च तन्मात्म-व्यवस्था व्यवहारकृत् । इत्येतावत् पुरस्कृत्य, विवेकः सम्मतावयम् ॥ ११५ ॥ हेतुर्मतस्य कस्यापि, शुद्धोऽशुद्धो न नैगमः। अन्तर्भावो यतस्तस्य, सङ्ग्रह-व्यवहारयोः ॥ ११६॥ द्वाभ्यां नयाभ्यामुन्नीत-मपि शास्त्रं कणाशिना । भन्योन्यनिरपेक्षत्वान-मिथ्यात्वं स्वमताग्रहात् ॥ ११७॥ स्वतन्त्रव्यक्तिसामान्य-ग्रहा येऽत्र तु नैगमे । औलूक्यसमयोत्पत्तिं ब्रूमहे, तत एव हि ॥ ११८॥" ૧ સૌત્રાન્તિક એ બૌદ્ધ સંપ્રદાયના ચાર ફિરકાઓ પૈકી એક છે. એનું તેમજ બીજા ત્રણ ફિરકા ઓનું સ્થૂળ સ્વરૂપ નિમ્નલિખિત પદ્યમાં દ્રષ્ટિ–ગોચર થાય છેઃ "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौन्त्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छा परां संविदम् ॥" આ પદ્ય નોપદેશની શ્રીભાવપ્રભસૂરિકૃત અવસૂરિમાં છે એટલું જ નહિ, પરંતુ શ્રીહરિભદ્રસૂરિ પદર્શનસમુચ્ચયની શ્રીગુણરત્રસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની વૃત્તિના પ્રથમ અધિકારના અન્તમાં પણ છે; પરંતુ તેના મૂળ કર્તા કોણ છે તે મારા જાણવામાં નથી. ૨ આ તેમજ હવે પછીના ત્રણ ઉલ્લેખો નોપદેશના નિમ્નલિખિત લોકના આધારે કરવા આવ્યા છે "ऋजुत्रादितः सौत्रान्तिक-वैभाषिको क्रमात् । भभूवन् सौगता योगाचार-माध्यमिकाविति ॥ ११९॥" Page #158 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ऋषभपञ्चाशिका. ૧૧૫ (૬) સમલઢ નય પર્યાયની ભિન્નતાથી અર્થમાં ભિન્નતા માને છે. કેમકે એ લૌકિક સંકેતો ઉપરાંત વ્યુત્પત્તિ તરફ પણ લક્ષ્ય આપે છે. અર્થાત્ આ નય શબ્દો દ્વારા અર્થોનો બોધ મેળવતી વેળા લોકિક સંકેત અને શબ્દ વાચ્યભાવ એ બંને તરફ નજર રાખે છે. આના તરફ અયોગ્ય મોહ ધરાવનારા દર્શન તરીકે યોગાચારને ઓળખાવી શકાય. (૭) એવંભૂત નય સ્વકીય કાર્યને કરનારી વસ્તુનેજ વસ્તુરૂપે માને છે. આ નય પણ લૌકિક સંકેતનો આશ્રય લે છે તો પણ તેનું મુખ્ય ધ્યેય તો શબ્દના વ્યુત્પત્તિ જન્ય ભાવ સાથે અર્થના સામ્ય તરફજ હોય છે. આ નય લાક્ષણિક કે ઔપચારિક શબ્દો તરફ જરા પણ ધ્યાન આપતો નથી. કહેણી અને રહેણીની સમાનતાને પુષ્ટિ આપવામાં આ નય એક્કો છે, અર્થાત્ શબ્દનો ભાવ એક દિશામાં હોય અને અર્થનો મીજી દિશામાં હોય તે વાત આને સંમત નથી. માધ્યમિક દર્શનની આ તરફ અઘટિત પ્રીતિ છે. એક એકથી વધારે વિશુદ્ધ એવા આ સાત નયો પૈકી પ્રત્યેકના સો સો ભેદો પડે છે. સુભાગ્યે આનું સ્વરૂપ નયચક્રવાલમાં તેના કર્તા શ્રીમહ્વવાદીએ આલેખ્યું છે એટલુંજ નહિ, પરંતુ તેના ઉપર સુવિસ્તૃત ટીકા રચી પોતાની પરોપકાર-વૃત્તિ શ્રીસિષિ મુનિવર્યે પ્રકટ કરી છે. આનો આદર્શ તૈયાર કરવામાં ન્યા ન્યા॰ શ્રીયશવિજય મહેાપાધ્યાયે અપૂર્વ પરિ શ્રમ સેવ્યો છે. આ અનુપમ ગ્રન્થ જેમ બને તેમ જલદી છપાવીને બહાર પાડવામાં આવે તેમ વધારે હિતકર છે. એ પ્રકટ થતાં તેના જિજ્ઞાસુને ઘણું જાણવાનું મળશે. ઉપર્યુક્ત સાત નયો પૈકી કેટલા નયોને દ્રવ્યાર્થિક ગણવા એ સંબંધમાં મત-ભેદ છે. શ્વેતામ્બર સમ્પ્રદાયમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સૈદ્ધાન્તિકો પ્રથમના ચારને દ્રવ્યાર્થિક માને છે, જ્યારે શ્રીસિસૈનદિવાકર પ્રમુખ તાર્કિકો પ્રથમના ત્રણને દ્રવ્યાયિક માને છે. નચેાપદેશમાં કહ્યું પણ છે કે— "तार्किकाणां त्रयो भेदा, आद्या द्रव्यार्थिनो मताः । સૈદ્ધાન્તિાનાં વવા, પાયાર્થતાઃ રે || ૬૮ દિગમ્બર-સમ્પ્રદાય તરફ નજર કરતાં શ્રીવિદ્યાનન્દસ્વામી તાર્કિકોને મળતા છે, માલૂમ પડે છે કે તત્ત્વાર્થશ્યાવાર્તિકના કર્તા કેમકે તેમણે આ ગ્રન્થ (પૃ૦ ૨૬૮)માં કહ્યું છે કે— “સ પામ્ ઢૌ વિશેષેળ, દ્રવ્યપર્યાયોષૌ । द्रव्यार्थो व्यवहारान्तः, પાર્થસતોઽપરઃ ॥ ૨ ॥” અર્થ—નય અને શબ્દ–નયમાં ક્યા ક્યા નયોનો અન્તર્ભાવ થાય છે તે સંબંધમાં તો મતભિન્નતા જણાતી નથી. સૈદ્ધાન્તિકો તેમજ તાર્કકો નૈગમથી ઋજુસૂત્ર પર્યંતના ચાર નયોને અર્થ-નય માને છે, જ્યારે બાકીના નયોને શબ્દ–નય તરીકે ઓળખાવે છે. આ વિષયમાં તો શ્વેતાંખર અને દિગમ્બર સમ્પ્રદાયોનું પણ ઐક્ય જોવાય છે; કેમકે તત્ત્વાર્થસ્લેકવાર્તિક (પૃ૦ ૨૭૪)માં કહ્યું છે કે— Page #159 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, “તત્ર સૂત્રપર્યન્તા-શ્રૃત્વાÒડર્થના મતાઃ । ત્રય: રાયા: શેષા:, રાજ્યર્થનોવઃ ॥ ૮॥” નયનો વિષય જાણવા લાયક છે, પરંતુ તે એટલો ગહન તેમજ વિસ્તૃત છે કે એના સંબંધમાં જેટલો ઊહાપોહ કરવામાં આવે તેટલો ઓછો છે. તેથી આખો એક નવીન ગ્રન્થ રચી શકાય એવા આ વિષયને લગતી બે ત્રણ હકીકતોનો ઉલ્લેખ કરી આને પૂર્ણ કરવામાં આવે તો અનુચિત નહિ લેખાય. ૧૨૬ [ શ્રીધનપાન ઉપર ગણાવી ગયેલા સાત નયો પૈકી નૈગમાદિક ત્રણ નયો મતિ, શ્રુત અવધિ, મન:પર્યય અને કેવલ એ પાંચે જ્ઞાનોને તેમજ મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ ત્રણ અજ્ઞાનોને માને છે. ઋજુસૂત્ર નય તો શ્રુત-જ્ઞાન અને શ્રુત-અજ્ઞાનને સાહાય્ય કરનાર હોવાથી મતિ–જ્ઞાન અને મતિ–અજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનોને અને એ અજ્ઞાનોને માને છે. શબ્દ નય મતિ અવધિ અને મન:પર્યય એ ત્રણ શ્રુતના સહાયક હોવાથી શ્રુત-જ્ઞાન અને કેવલ–જ્ઞાન એ એનેજ માને છે. આ નયની અપેક્ષાએ કોઇ અજ્ઞાની કે મિથ્યાષ્ટિ નથી (જુઓ તત્ત્વાર્થોધિગમસૂત્ર અ૦ ૧, સૂ૦ ૩૫ ના ભાષ્યનો અંતિમ ભાગ ). અત્ર એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે જૈન તત્ત્વજ્ઞાનના ભંડારની કુંચીરૂપ નયનો પ્રમાણ અને *સ્યાદ્વાદ સાથે શો સંબંધ છે એ જ્યાં સુધી બરાબર ધ્યાનમાં ન આવે ત્યાં સુધી નયનું મહત્ત્વ પૂરેપૂરું આંકી શકાય નહિ, આ સંબંધને વ્યક્ત કરનારાં એ પદ્યો તાર્કિકશિરોમણિ આચાર્ય શ્રીસિમેન દિવાકરે પોતાની કૃતિ ન્યાયાવતારમાં રચ્યાં છે. તે નીચે મુજમ છેઃ ૧ ગહન કહેવું વાસ્તવિક છે કે નહિ તે તો શુદ્ધાદિક એવા જે દ્રાર્થિક નયના ભેદાનું સ્વરૂપ દ્રવ્યાનુયાગતકામાં આપ્યું છે તે જોવાથી પ્રતીતિ થશે. ૨ વિપરીત અવધિ–જ્ઞાનને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. અવધિ–અજ્ઞાન એવો પ્રયોગ કરવામાં આવતો નથી. ૩ પ્રમાણનું કિચિત્ સ્વરૂપ મૈં ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયકૃત ન્યાયકુસુમાંજલિના તૃતીય સ્તઞકના સ્પષ્ટીકરણમાં વિચારેલું હોવાથી એના જિજ્ઞાસુને તે જોવા હું ભલામણ કરૂં છું. ૪ સ્યાદ્વાદના સંબંધમાં શ્રીશાલન મુનિરાજકૃત સ્તુતિ-ચતુર્વિંશતિકાના સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૧૨૧૧૫) માં થોડો ઘણો ઊહાપોહ કરવામાં આવ્યો છે, એટલે અહીં એ સંબંધમાં વિશેષ ઉલ્લેખ ન કરતાં એટલોજ ઇસારો કરવો અસ થશે કે સ્યાદ્વાદ એ પરમત-અસહિષ્ણુતારૂપ બીજને પલ્લવિત કરનારા નયાભાસરૂપ મેઘને વિખેરી નાંખનાર પવન છે. એની મદદથી સ્યાદ્વાદી સર્વ ઉપર સમાન ભાવ રાખી શકે છે. આથી તો તે પોતાને ખીજાની સ્થિતિમાં પોતાની કલ્પના શક્તિ વડે–નયાંતરથી મૂકી શકે છે અને તેથીજ તે ખીજા માનવની સ્થિતિ સમજી તેના તરફ ‘સ્યાત્' શબ્દ દ્વારા દયા-દિલસોજી-સહાનુભૂતિ દર્શાવી શકે છે. આ પ્રમાણે સ્યાદ્વાદ આત્માના સમભાવરૂપ પદ્મને વિકસિત કરી તેને મુક્તિ રમણીના મંદિરમાં દારી લઇ જાય છે. સંબધ સિત્તરીના આરંભમાં તેના કર્તા શ્રીરતશેખરસૂરિએ કહ્યું પણ છે કે "सेयंबरो य आसंबरो य बुद्धो व अहव अन्नो वा । समभावभाविभप्पा लहह मुक्खं न संदेहो ॥ १ ॥" અર્થાત્ શ્વેતાંબર હો કે દિગમ્બર હો, બુદ્ધ ો કે અન્ય કોઇ હો. જેનો આત્મા સમભાવને ભરે છે તે મોક્ષ પામે છે. એ નિઃસંદેહ હકીકત છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વિપિતા | ऋषभपञ्चाशिका. ૧૭. "अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मतः ॥ २९ ॥ नयानामेकनिष्ठानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३० ॥" અર્થત—“અનેક ધર્માત્મક વસ્તુ એ સર્વ સંવેદન–પ્રમાણનો વિષય મનાય છે અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયનો વિષય મનાય છે (આ નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનારું પદ્ય છે).-૨૯ એક નિષ્ઠ–એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નયોની પ્રવૃત્તિ કૃતિમાર્ગમાં હોવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય (આ નય અને સ્યાદ્વાદના સંબંધનું સૂચન કરનારું પદ્ય છે).”—૩૦ આનન્દની વાત એ છે કે ન્યાયાવતારના અન્ય પદ્યની જેમ આ બે પઘોનું ગૂર્જર ગિરામાં અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજીએ તૈયાર કરેલું સ્પષ્ટીકરણ જૈન સાહિત્ય સંશોધકના ત્રીજા ખંડના પ્રથમ અંક (પૃ. ૧૪૨-૧૪૬)માં નજરે પડે છે. આ ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવો અભિપ્રાય પ્રદર્શિત કર્યો છે કે “જે સ્પષ્ટીકરણ શ્લોક ૨૯-૩૦ ના વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્યજ્ઞાત જેવું છે.” આવી પરિસ્થિતિમાં હું તે સ્પષ્ટીકરણ અક્ષરશઃ અત્ર આપું તો તે અસ્થાને નહિ લેખાય. “પ્ર. પ્રમાણને વિષય થનારી વસ્તુઓ કરતાં નયને વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હોય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જાદે જૂઠો બતાવી શકાય? ઉ. ના, એક બીજાથી જાદા એવા વસ્તુઓના કોઈ બે વિભાગ નથી કે જેમાંથી એક વિભાગ પ્રમાણનો વિષય બને અને બીજો વિભાગ નયનો વિષય બને. પ્ર. જે પ્રમાણ અને નયનો વિષય થનાર વસ્તુ એક જ હોય તે પછી બનો વિષયભેદ કેવી રીતે? ઉ. વસ્તુ ભલે એક જ હોય પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધમની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છુટો પડી પ્રધાનપણે ભાસે છે ત્યારે તે એક–એશ-વિશિષ્ટ–વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કોઈ એક ઘોડો આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે, પણ તે વખતે એ વિશેષતા ઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘોડો જ ચાક્ષુષ જ્ઞાન વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતી નથી કે ઘોડારૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રાષભપંચાશિકા, [ષનાણા આખો ઘોડો જ અખંડિતપણે આંખનો વિષય બને છે. એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘોડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દ દ્વારા કરાવવું હોય ત્યારે તે ઘોડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં બુદ્ધિ દ્વારા છૂટી પાડી વક્તા કહે છે કે–આ ઘોડો લાલ છે, ઊંચો છે કે અમુક આકારનો છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનકિયામાં ઘડો ભાસમાન છતાં તે માત્ર ગણ હોય છે, અને તેની વિશેષતાઓ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે, તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનનો વિષય બનતો ઘોડો અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ નયનો વિષય થવાની રીત છે. આ વક્તવ્યને બીજા શબ્દોમાં–ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે–ભાનમાં અમુક વિશેષતાઓની પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણનો વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગ પૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયનો વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં તેનો વિષયભેદ સ્પષ્ટ છે. પ્ર. પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તો બેમાં તફાવત શો? ઉ. ઈન્દ્રિયોની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનદિ , વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય અને એનો પુરોગામી ચેતના-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે નયજ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહ રૂપે છે. કારણ કે પ્રમાણવ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રકટે છે. પ્ર. પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરો. ઉ. પ્ર+માન=(જે જ્ઞાન વડે પ્ર–અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ. ની+અ–(ની–પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રેતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાનો માનસિક વ્યાપાર તે) નય. પ્ર. જૈન ન્યાય ગ્રન્થોની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થોમાં નય વિષે મીમાંસા છે કે નહિ? ઉ. નથી. જો કે જૈન અને જૈનેતર બના તર્કગ્રન્થોમાં મીમાંસા છે છતાં નયને પ્રમાણથી છૂટો પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તો માત્ર જૈનોએ જ કરી છે.” આ પ્રમાણેનું રમા પદ્યનું સ્પષ્ટીકરણ છે. નય અને સ્યાદ્વાદ વચ્ચેનો સંબંધ તથા બન્નેનું અંતર એવા શીર્ષક પૂર્વક ત્રિીસમું પદ્ય તેમજ તેનો ઉપર્યુક્ત અર્થ આપ્યા બાદ તેનું સ્પષ્ટીકરણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – Page #162 -------------------------------------------------------------------------- ________________ विरचिता ऋषभपञ्चाशिका. ૧૨ પ્ર. શ્રુત એટલે શું? ઉ. આગમજ્ઞાન તે શ્રત. પ્ર. શું બધું શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવો ખાસ ભેદ છે? ઉ. ભેદ છે. પ્ર. તે કયો? ઉ. શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય એક તો અંગ્રાહી–વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર; અને જે સમગ્રગ્રાહી–વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નય શ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કોઈ એક તત્વનું પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખો વિચાર તે તે તવ પૂરતું સ્યાદ્વાદશ્રુત; અને તેમાંના તે તત્વને લગતા જૂદા જૂદા અંશો ઉપરના ખંડ વિચારો તે પ્રત્યેક નયશ્રુત. આ વિચારો એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયકૃત અને તે બધાનું પ્રસ્તુત તત્ત્વ પર એકીકરણ તે સ્યાદ્વાદશ્રુત. કોઈ એક તત્ત્વ પર નય અને સ્યાદ્વાદશ્રુતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય. પ્ર. દાખલો આપી સમજાવો. ઉ. સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરોગ્ય તત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે, પણ આરોગ્ય તત્વને લગતાં, આદાન, નિદાન, ચિકિત્સા આદિ જૂદા જૂદા અંશો ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશો, એ ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદ્વાદશ્રુતને અંશો હોવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રુત છે. આ રીતે નયશ્રુત તે અંશોનો સરવાળો છે. પ્ર. તય અને સ્યાદ્વાદને જૈનશ્રુતમાં ઘટાવવાં હોય તો કેવી રીતે? ઉ. જેનશ્રુતમાંના કોઈ એકાદ સૂત્રને લ્યો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય તે નય શ્રુત અને એવાં અનેક અભિપ્રાયોનાં સૂચક અનેક સૂત્રે (પછી ભલે તે પરસ્પર વિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રત. દાખલા તરીકે પુજે તે વિસ્ત્ર એ સૂત્ર લ્યો. એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે. એટલે નારકી જીવન ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજાં સૂત્રે લ્યો. પ્ર. ત્યાં અંતે! વા વા gિar? G. गोयमा! जहण्णेणं दस वाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पन्नता" (માવત ૨૨, ૨૦ ૨૩૦ ૨) એ બધાં જ સૂત્રો જુદાં જુદાં નારકી પરત્વે નયવાક્ય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રુત બને છે. પ્ર. ત્યારે એમ થયું કે એક વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદ્વાદ અને જે એમ હોય તો પ્રશ્ન થાય છે કે શું એક જ વાકય સ્યાદ્વાદાત્મક અનેકાન્તઘાતક ન હોઈ શકે? ઉ. હોઈ શકે. પ્ર. કેવી રીતે? કારણકે એક વાક્ય એ કોઈ એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કોઈ એક અંશને સ્પર્શ કરી શકે; બીજા અંશોને સ્પર્શ ન કરી શકે ૧ આ અનુપ્રવાદ પૂર્વની નૈપુણિક વસ્તુનું સૂત્ર છે. હી. ર ઋષભ૦ ૧૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઋષભપંચાશિકા. [ શ્રીપનવાસ તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઇ શકવાથી સ્યાદ્વાદશ્રુત કેવી રીતે કહી શકાય? ઉ. અલબત દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે પણ જ્યારે વક્તા તે વાક્ય વડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતા તે અંશ સિવાયના બીજા અંશોને પણ એક જ સાથે પ્રતિપાદિત કરવા ઇચ્છે ત્યારે તે ઇતર અંશોને પ્રતિપાદનના સૂચક સ્થાત્ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરે છે અથવા તો સ્યાત્ શબ્દનો ઉચ્ચાર કર્યા સિવાય પણ વક્તા તે ખ્વના ભાવને મનમાં રાખ વાક્યને ઉચ્ચારે છે ત્યારે તે વાક્ય સાક્ષાત્ અંશમાત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્વાત શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ જંતર સમગ્ર અંશોના પ્રતિપાદનના ભાવથ ઉચ્ચારાયેલું હોવાને લીધે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. પ્ર. વક્તા સ્થાત્ શબ્દનો પ્રયોગ ન કરે તેમજ તેનો ભાવ પણ મનમાં ન રાખે તો તે જ વાક્ય કઈ કોટિમાં આવે? ઉ. નયશ્રુતની કોટિમાં. પ્ર. જ્યારે વક્તા પોતાને ઇષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતો હોય ત્યારે તે વાક્ય કયા શ્રુતની કોટિમાં આવે? ઉ. દુર્નય અથવા મિથ્યાશ્રુતની કોટિમાં. પ્ર. કારણ શું? ઉ. વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચો ઠરાવવા તે વક્તા આવે શમાં આવી જઈ બીજા સાચા અંશોનો અપલાપ કરે છે તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઇતર અંશોના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુર્નય શ્રુત કહેવાય છે. પ્ર. આવાં અનેક દુર્નય વાકયો મળે તો સ્યાદ્વાદશ્રુત અને ખરૂં? . ના, કારણ કે આવાં વાક્યો પરસ્પર એક ખીજાનો વિરોધ કરતા હોવાથી વ્યાઘાતઅથડામણી પામે છે. તે પોતપોતાની કક્ષામાં રહી વસ્તુના અંશમાત્રનું પ્રતિપાદન કર વાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઇ તેનું મિથ્યાપણું ખતાવવાની મોઘ ક્રિયા કરે છે; તેથી મિથ્યાશ્રુત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહમદ્ધ થઈ કોઇ એક કાર્ય સાધી નથી શકતા; ઉલટું તે એક બીજાના કાર્યના બાધક બને છે, તેમ અનેક દુર્નય વાક્યો એક સાથે મળી કોઇ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તો માજુએ રહી તે એક બીજાના આંશિક અર્થના સત્ય પ્રતિપાદ નને પણ સત્યપણે પ્રકટ થતાં અટકાવે છે. પ્ર. કોઇ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુર્નય, નય અને સ્યાદ્વાદ એ ત્રણે શ્રુત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તો શી રીતે ? ઉ. કોઇએ જગના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે—જગત્ નિત્ય છે, અનિય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આનો ઉત્તર આપનાર વક્તાને જો પ્રમાણથી એવો નિશ્ચય થયો હોય કે જગત્ નિત્ય-અનિત્ય-ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે કે જગત્ નિત્યરૂપેયે છે અને અનિત્યરૂપેયે છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજિતા ] જમપરિ. ૧૩૧ એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદન બે વાક્યો હોવા છતાં તે બંને મળી સ્યાદ્વાદકૃત છે. કારણ કે એ પ્રત્યેક વાક્ય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પોતપોતાની દૃષ્ટિએ પ્રતિપાદિત કરે છે–અર્થાતુ પોતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રકટ કરે છે. છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બંને વાક્યોમાંથી કોઈ એકાદ જ વાક્ય લઈએ તો તે નયશ્રત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાક્યને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે યોજેલું હોવા છતાં વિરોધી બીજા અંશ પર તે માત્ર તટસ્થ કે ઉદાસીન હોય. આથી ઉલટું એ બે વાક્યોમાંથી કોઈ એક વાક્ય દુર્નયકૃત હોઈ શકે પણ તે ત્યારે કે જે વક્તા એ વાક્ય વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રામાણિક અંશનો નિષેધ કરે. જેમકે જગત્ નિત્ય જ છે–અર્થત અનિત્ય નથી. પ્ર. જે વિચારો અનંત હોવાથી વિચારાત્મક ન પણ અનંત હોય તો એને સમજવા એ કઠણ નથી શું? ઉ. છે જ છતાં સમજી શકાય. પ્ર. કેવી રીતે? ઉ. ટૂંકમાં સમજાવવા એ બધા વિચારોને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વિચારો વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનાર હોય છે. કારણ કે વસ્તુનું વિચારમાં આવતું કોઈ પણ સ્વરૂપ લઈએ તો ક્યાં તો તે સામાન્ય હશે અને કયાં તો તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્ર. આ સિવાય બીજું પણ ટૂંકું વગીકરણ થઈ શકે? ઉ. હા, જેમકે અર્થનય અને શબ્દનય, વિચારો ગમે તે અને ગમે તેટલા હોય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે, અને કાં તો મુખ્યપણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતા હશે. અર્થસ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પર્શ તે બધા શબ્દનય. આ સિવાય કિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાર્થનય એવાં અનેક યોગ્ય વર્ગીકરણ થઈ શકે. પ્ર. આનો જરા વિસ્તાર કરવો હોય તો શક્ય છે? ઉ. હા. મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. માત્ર અહિં એ સાતના નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે ૧-૨ ક્રિયાને મુક્તિના સાધનરૂપે સ્વીકારનાર નય તે “ક્રિયા-નય છે, જ્યારે જ્ઞાનને તેવી રીતે માનનારો નય તે “જ્ઞાન-નય છે. હી. , ૩-૪ લોક-પ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરનારો નય વ્યવહાર-નય' કહેવાય છે, જ્યારે પારમાર્થિકતાત્ત્વિક અર્થને ગ્રહણ કરનારો નય તે “પરમાર્થ-નય” યાને નિશ્ચયનય” છે. હી, ૨, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ગષભપંચાશિકા, [ શ્રીનવાવિગત અન્યત્ર ચચીશું. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, () જુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત આ પ્રકરણ પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એટલું કહેવું આવશ્યક સમજાય છે કે નયનું સવિસ્તર જ્ઞાન થવાથી અઘટિત સ્વમત–પ્રશંસા અને પરમત નિન્દાને માટે સ્થાન રહેશે નહિ એટલે પરસ્પર વિરોધ કે વિગ્રહ ઉપસ્થિત કરવાને પ્રસંગ આવશે નહિ, પરંતુ જેમ બને તેમ શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે, મતાંતર સહિષ્ણુતા વધતી જશે અને એથી કરીને અન્ય દર્શનોનો પણ યથાયોગ્ય સત્કાર કરવામાં વિલંબ થશે નહિ, ખડાત્મક શૈલીને બદલે મચ્છનાત્મક–પ્રતિપાદન શૈલીનો વિશેષ પ્રચાર થશે, અન્ય જનોના દૃષ્ટિકોણ સમજાશે અને તેથી અપૂર્વ આનન્દ ઉદ્ભવશે, ઈર્ષ્યા અને શ્રેષનું નિકન્દન જશે, ઈત્યાદિ અનેક લાભનો સંભવ છે. નય-જ્ઞાનને થોડો ઘણે પણ જેમણે સ્વાદ લીધો હોય એવા જે મહર્ષિ થઈ ગયા છે તેમાં શ્રીહરિભદ્રસૂરિ ઉચ્ચ સ્થાન ભોગવે છે. દરેક દર્શનમાં કંઈને કંઈ સત્ય રહેલુંજ છે એ સૂચન કરનારા નથી તેઓ પરિચિત હતા એ તો તેમની શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામનું કૃતિજ કહી આપે છે. આ પૂર્વકાળમાં થઈ ગયેલા મહર્ષિની વાત બાજુએ રાખીએ તપાસ એટલું તો સહર્ષ નિવેદન કરી શકાય તેમ છે કે મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિ, શ્રીવિન યવિજયગણિ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રીમાનવિજય ઉપાધ્યાય પ્રમુખ ધુરંધર વિદ્વાનોના સમકાલીન એટલે કે બસે અઢીસે વર્ષો ઉપર જૈન ગગનાંગણને દીપાવનારા શ્રી આનન્દઘનજી પણ સમભાવી થઈ ગયા છે. આના સમર્થનમાં તેમણે રચેલું શ્રીનમિનાથ પ્રભુનું સ્તવન પ્રમાણરૂપ છે. આ સ્તવન દ્વારા તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે જૈન દર્શન જિનશાસન રૂપ પુરૂષ મસ્તક છે; વેદાંત દર્શન તેનો જમણે હાથ છે, જ્યારે બૌદ્ધ દર્શન એ તેમનો ડાબો હાથ છે; ચગ દર્શન તેનો જમણો પગ છે, જ્યારે સાંખ્ય દર્શન તે તેમને ડાબો પગ છે, અને વળી ચાર્વાક દર્શન (કે જેને નાસ્તિક દર્શન તરીકે વિશેષતઃ ઓળખાવવામાં આવે છે તે તેની કુક્ષિ છે. આ વાત તેમણે કેવી રીતે ઘટાવી છે તે તો એ સ્તવનના દર્શન વિના કેમ સમજાય? અત એવ એનો ઉપયુક્ત ભાગ અક્ષરાર્થે સહિત અત્ર આપું છું. દરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નામ જિનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણ આરાધે રે– ૫૧ જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે–ષ-૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારી રે–ષ-૩ લોકાયતિક “મુખ જિનવરની, અંશ “વિચારી જે કીજે રે, તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે? –ષ-૪ ૧ શ્રીજૈનધર્મપ્રસારક સભા તરફથી સંવત્ ૧૯૬૪માં પ્રસિદ્ધ થયેલ ચૈત્યવંદન ચોવીસીના ૧ર૯ માં તથા ૧૩૦મા પૃષ્ઠમાં ૧૧ કડીનું સંપૂર્ણ સ્તવન નજરે પડે છે. તેના આધારે મેં અત્રે ઉલ્લેખ કર્યો છે, જ્યારે પાઠાન્તરો શ્રીરાયચંદ્ર કાવ્યમાળાના પ્રથમ ગુચ્છકમાંથી મેં આપ્યાં છે. ૨ષદર્શન. ૩ જિનના. ૪ ષડ્રદર્શન. ૫ ષડ. ૬ વખાણ. ૭ સુગત. ૮ ફૂખ. ૯ વિચાર. ૧૦ કરે નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ treat ] ऋषभपञ्चाशिका. જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ અહિરંગે રે અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે-ષટ્કપ 'જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભુજના રે સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજના રે”—ષ ્ટ્–È અર્થાત્—જો તીર્થંકરની આકૃતિમાં છ અંગોને વિષે છ દર્શનની સ્થાપના સાધવામાં આવે, તો છએ દર્શનોને તીર્થંકરનાં અંગો કહેવાં. એકવીસમા તીર્થંકર શ્રીનમિનાથના ચરણની સેવા કરનારા (ખરા જૈનો) આ છ દર્શનને આરાધો.”-૧ સાંખ્ય અને યોગ એ એ ભેદપૂર્વક જિનરૂપ કલ્પવૃક્ષના પાય (મૂળીઆં રૂપે એ પગ) વખાણું, કેમકે આ બંને દર્શનો આત્મ-સત્તા સ્વીકારે છે. કવિરાજ પોતાની મતાંતરસહિષ્ણુતા દર્શાવે છે એટલુંજ નહિ, પરંતુ પાઠક-વર્ગને પણ ભલામણ કરે છે કે આ હકીકત ખેદ કર્યા વિના માનો.—ર ભેદવાદી અને અભેદવાદી અથવા ભગવાન સુગત (મુદ્ધ પ્રણીત બૌદ્ધ દર્શન અને જૈમિનિ મુનિવરકૃત પૂર્વમીમાંસા તથા વ્યાસ મુનિરાજપ્રણીત ઉત્તરમીમાંસા (વેદાન્ત) એ સંપૂર્ણ મીમાંસા દર્શન-જિનેશ્વરના બે મોટા હાથ છે. ગુરૂગમથી નિશ્ચય કરીને લોકાલોક અવલંબનને ભજીએ.—૩ (જગત્નો કર્યાં ઈશ્વર નથી, જગમાં વસ્તુ-સ્વભાવાનુસાર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સંભવે છે એ ) અંશ ધ્યાનમાં લેવામાં આવે તો ચાર્વાક દર્શનને જિનેશ્વરની કૃખ તરીકે ઓળ ખાવી શકાય. તત્ત્વના વિચારરૂપ અમૃતરસની ધારાનું પાન ગુરૂગમ વિતા કેમ થાય?——૪ અંદરથી તેમજ બહારથી જૈન દર્શન એ જિનેશ્વરના ઉત્તમાંગ યાને મસ્તકરૂપ છે. અક્ષય સિદ્ધાન્ત (સ્યાદ્વાદ)ની સ્થાપનારૂપ ધરાની આરાધના કરનાર સંગ ધારણ કરી તેને આરાધે. પ જિનદર્શનમાં સમગ્ર દર્શનો છે, પરંતુ અન્ય દર્શનમાં જૈન દર્શનની ભજના છે. જેમકે સમુદ્રમાં સમસ્ત સરિતાએ છે ખરી, પરંતુ સરિતામાં સાગરની ભજના છે.——૬ અન્તમાં હું એટલુંજ ઉમેરીશ કે આવી રીતે અન્યાન્ય દર્શનોનો સમન્વય કરનારા ગ્રન્થો વિસ્તૃત વિવેચન પૂર્વક રચાય તો જગત્માંથી ફ્લેશ ઓછો થાય અને તુલનાત્મક દૃષ્ટિએ દર્શનોનો અભ્યાસ કરનારાને અહુ લાભ થાય. હવે પછી આવું કાર્ય કરનારા મહાનુભાવોને અંગે તો ભૂતકાળમાં ભવિષ્ય કાળના ઉપચાર પૂર્વકનો નિશ્ન-લિખિત શ્લોક નિવેદન કરવા લલચાઉં છું. પ્રાણિત નનાનાં ફૈ-મૈતે સર્વનયાશ્રિતમ્ । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमो नमः ॥" —જ્ઞાનસાર અ૦ ૩૨, શ્લો ક્રુ ૧ ઉત્તમ અંગ રંગ અહિરંગે રે. ૨ સરખાવો શ્રસિદ્ધસેન દિવાકરષ્કૃત ચતુર્થે દ્વાત્રિંશિકાનો નિગ્ન-લિખિત વૈતાલીય છં માં રચાયેલો પંદરમો શ્લોકઃ— "उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥” ૧૩૩ ૩ ભરત-ભૂમિમાં તત્ત્વજ્ઞાન બુદ્ધિના વિનોદાર્થે કે કુતૂહલની તૃપ્તિને માટે નથી કિન્તુ તેનું અન્વેષણ અને સેવન મુક્તિરૂપ સર્વોત્તમ સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુરૂપ છે. આથી કરીને અન્યાન્ય દર્શનોનો સમન્વય કરનારાં સૂક્તો નજરે પડે તો તેમાં આશ્ચર્ય નથી. આવી એક સૂક્તિ નીચે મુજબ ટ્ટગોચર થાય છેઃ— “શ્રોતન્યઃ સૌળતો ધર્મ, તેથ્યઃ પુનરા{તઃ । નૈતિકો વ તો, થાતથ્યઃ મઃ શિવઃ ॥ ૧ ॥” Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઋષભપંચાશિકા, [श्रीधनपालअधुना पुनर्भगवत्समयस्यैव दृष्टान्तद्वयद्वारेण परसमयेभ्यो गुरुतरं गौरवमाविकसति पावंति जसं असमं-जसा वि वयणेहिं जेहिं परसमया । तुहसमयमहोअहिणो, ते मंदा बिंदुनिस्संदा ॥ ४ ॥ [प्राप्नुवन्ति यशोऽसमञ्जसा अपि वचनैः परसमयाः। त्वत्समयमहोदधेस्तानि मन्दा बिन्दुनिस्यन्दाः ॥] प्र. वृ०- पार्वति त्ति । हे सर्वातिशयसंश्रय ! स्वामिन् ! तानि वचनानि त्वत्समयम होदधेबिन्दुनिस्यन्दा इवेति सण्टङ्कः । तत्र त्वदुपज्ञः समयः त्वत्समयः स एव दुरवगाह गभीरत्वेन परतीर्थिकैरलब्धमध्यत्वात् महोदधिरिव महोदधिस्तस्य ते-तानि सूत्रे प्राकृत त्वात् पुंल्लिङ्गनिर्देशः । वचनानि किंविशिष्टानि? "मंदा' मन्दानि-अल्पविषयत्वेन स्तोकप्र काशकराणि । अत एव तव श्रुतमहोदधेनिजलविद्युषां सीकराणीव । यैः किं स्यादित्याहजेहिं वयणेहिं परसमया जसं पावंति । यैग्रहचारवचनैः चन्द्रसूर्योपरागादिपरिज्ञानलक्षणैः परसमयाः-परसिद्धान्तास्तथाविधबुधजने यशः-श्लाघारूपं प्राप्नुवन्ति । यदि पुनः तदितरै रपि गुणैः प्राप्तप्रतिष्ठा भविष्यन्त्यत आह-'असमंजसा वि' विसंस्थुलालापचापलेन जनिर विद्वजनोत्प्रासा अपि । तानि चैवंविधानि वचनानि त्वदागमसमुद्रस्य बिन्दुनिस्यन्दा इव इदमत्र हृदयम्-यस्य त्वत्समयस्य पारावारस्येवापारस्य निरन्तरं परिशीलनात् पारगामिन श्रुतकेवलिनः प्राणिनामतीतानागतानसङ्ख्येयानपि भवान् (विदन्ति) लीलयैव चोपरि शन्ति । तस्य पुरस्ताद्गणितमात्रपरिज्ञेयस्य ग्रहोपरागादिज्ञानस्य प्रकाशनं यत्किञ्चिदेतत् अत एव तव श्रुतं बहुविषयत्वेन महोदधिरिव। तानि वचनानि कदाचिद् गुरोविंगलिता तद्विन्दुनिस्यन्दा एव, भवन्ति च समुद्रोपकण्ठभूमिषु मृदुपवनप्रेढोलनतरङ्गतरङ्गाच्छीव रासारसम्पातजनिता निस्यन्दाः । इत्येक चत्वारिंशत्तमगाथार्थः ॥ ४१॥ हे० वि०-साम्प्रतं भगवत्सिद्धान्तमहोदधेः परसिद्धान्तानां(न्तेषु?) विभुत्वं प्रतिप दयन् स्तुतिमाह-(पावंति त्ति)। यैः कैश्चित् वचनैः-वचोभिः परसमयाः-परसिद्धान्ताः यशः-कीर्ति प्राप्नुवन्ति । किंविध अपि ? असमञ्जसा अपि-अघटमानका अपि । ते किम् ? त्वत्समयमहोदधेः-भवत्सिद्धान्त जलधेर्मन्दा-अप्रकृष्टाः बिन्दुनिस्यन्दाः-बिन्दुलवा इत्यर्थः । किमुक्तं भवति ? न जिनमर व्यतिरेकेण अन्यत् किञ्चिदस्ति ज्ञानमिति गर्भार्थः ॥ ४१॥ 1 'माविष्करोति' इति प्रतिभाति । Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિરચિતા ] ऋषभपञ्चाशिका. શબ્દાર્થ પતિ (ગ્રામવનિત)= પામે છે. | મ (મ)=મોટા. કર (કરા)=કીર્તિને. કરિ (૩ીિ)=સમુદ્ર. મંગલા ()=મુક્તિથી રહિત. તુમ મોળો તારા સિદ્ધાન્તરૂપ મહાસાગવિ ( ર )=પણ. રના. વોર્દિ (વ)વચનો વડે, તે (તાનિ)=dઓ. હિં (ચૈઃ)=જે. ge (૧૨)=અન્ય. મંડ્યા (મા)=મદ. સમજ (સમય) સિદ્ધાન્ત. વિંદુ (હિન્દુ)=બિન્દુ, ટીપું. vસમા=અન્ય સિદ્ધાન્તો. નિણંદ્ર (નિચ ) ટપકું. 0 (47)=દ્વિતીયપુરૂષવાચક સર્વનામ. દુિનિકર્તા=બિન્દુઓનાં ટપકાં. પદ્યાર્થ અજૈન દર્શનના ગેરવનું કારણ– “અન્ય (દર્શનીના) યુક્તિ-વિકલ એવા પણ સિદ્ધાન્તો (સૂર્ય-ચન્દ્રના પ્રહણાદિ જ્ઞાનરૂપ) જે વચને વડે કીર્તિ પામે છે, તે વચને તારા સિદ્ધાન્તરૂપ મહાસાગરનાં મન્દ બિન્દુઓનાં ટપકાં છે.”—૪૧ સ્પષ્ટીકરણ પદ્ય-નિષ્કર્ષ આ પદ્યમાં જૈન સિદ્ધાન્તને મહાસાગરની ઉપમા આપવામાં આવી છે (કેમકે તેનો સહલાઈથી પાર પામી શકાય તેમ નથી એટલું જ નહિ, પણ તે પરતીર્થિકોને દુર્ગમ્ય છે તેમજ વળી તે અનેક પદાર્થના અવધનરૂપ રતોનો ભંડાર છે), જ્યારે અન્ય દર્શનીયોના સિદ્ધાન્તોને જળના બિન્દુઓનાં ટપકાંની ઉપમા આપવામાં આવી છે (કેમકે તે ઘણી થોડી વસ્તુઓ ઉપર પ્રકાશ પાડી શકે છે.) કવીશ્વર ધનપાલે જે ભાવ આ પદ્ય દ્વારા સૂચવ્યો છે તેવા ઉદ્દગારો તાર્કિકચકચડામણિ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરના મુખારવિંદમાંથી ઘણાં વર્ષો પૂર્વે ઉદ્ભવ્યા હતા એ વાતની તેમણે રચેલી પ્રથમ દ્રાવિંશિકાનો નિશ્વ-લિખિત ૩૦ મો શ્લોક સાક્ષી પૂરે છે – "सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिन ! वाक्यविग्रुषः ॥”-वंशस्थविलम् અર્થ-અન્ય દર્શનોની યુક્તિઓમાં જે કંઈ સુભાષિત-સમ્યગૂ વચનની સંપત્તિઓ સ્લરે છે તે તારાજે પૂર્વ(ના જ્ઞાનરૂપ) મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલા વચન–બિંદુઓ ઈ જગતને પ્રમાણરૂપ થયા છે, એમ અમારો તો સુનિશ્ચય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ષભપંચાશિકા. [श्रीधनपालઆવા વનિવાળે એક શ્લોક ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશવિજયગણિ त मध्यात्मसार (५० ६, दो० १८८) भां ५५ गोयर थाय छे. २मा रह्यो ते दो:-- पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसै. स्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभू भूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥" इदानीमनादिनिधनभैरवभवगहने निरन्तरं परिभ्रमन्तः कथञ्चित् युगसमिस न्यायेन प्राप्यापि पुण्यप्राग्भारलभ्यं भगवन्तं पुनर्दुष्कर्मनिमन्थितवीर्या ये परिहरन्ति तेषा गतिमाह पइ मुक्के पोअम्मि व, जीवेहिं भवन्नवम्मि पत्ताओ। अणुवेलमावयामुहपडिएहि विडंबणा विविहा ॥ ४२ ॥ [त्वयि मुक्ते पोत इव जीवैर्भवार्णवे प्राप्ताः। अनुवेलमापदामुखपतितैर्विडम्बना विविधाः ॥] प्र०वृ०-पइ त्ति । हे विश्वजनीन! भगवन् ! अमीभिर्जीवैर्भवार्णवे विविधा विडम्बनाप्राप्ता इति योगः। तंत्र भव एव जन्मजरामरणरोगशोकादिसलिलसम्भृतत्वेन समुल्ललत्तत्त दुदग्रकुग्राहग्रामसङ्कुलत्वेन प्रसृमरोल्बणकषायवडवानलकरालान्तरालत्वेन चार्णव इवा र्णवस्तस्मिन् पत्ताओ-प्राप्ताः। काः प्राप्ता इत्याह-विडम्बणा-विडम्बनाः वक्ष्यमाणलक्षणाः चतुष्टयगतिसम्बन्धिन्यः। किंविशिष्टाः? 'विविहा' विविधाः-नानाविधा विविधप्रकारा इतियावत् । अथ कथम् ? 'अणुवेलं' अनुवेलं-प्रतिक्षणम् । कैः? जीवैः । किंविशिष्टैरत आह-आवय त्ति आपन्मुखं पतितैः । तत्रापदो जल-ज्वलन-चौरनरपतिजनितास्तन्मु खपतितैः । व सतीत्याह-पइ मुक्के-त्वयि मुक्ते सति । अयमाशयः-न खलु भगवदङ्गी कारेण सम्यगासेवितधर्ममार्गाणामापदः परापतन्ति । साम्प्रतमुपमामाह-त्वयि कस्मिन्निव विमुक्त ? इत्याह-पोअम्मि व' पोत इव-यानपात्रे इव । यथा केनचिदात्मवैरिणस्तथाविधागाधजलधिमध्यमध्यासीनाः पोतं परित्यजन्ति । परित्यक्ते च तस्मिन् तैर्विविधा, नानारूपाः विडम्बना-यातनाः मजनोन्मजनक्रूरमकरादिजलचरकरालदंष्ट्राक्रकचदारणा दिकाः प्राप्यन्ते । किंविशिष्टैस्तैस्तदाह-आवया०आपगामुखपतितैः-तरङ्गिणीप्रवेशप्रदें। शगतैः। तरङ्गिण्यो हि दुरापातघातवेगास्तरङ्गिणीनाथमापतन्त्यः प्रत्यासन्नवर्तिनं क्षिति धरशिखरमपि जर्जरयन्ति, किं पुनर्मानवादीन् ? । इति द्वाचत्वारिंशत्तमगाथार्थः ॥ ४२ ॥ , 'पगामुख०' इति पक्षान्तरे। २ 'सच' इत्यपि पाठः । Page #170 -------------------------------------------------------------------------- ________________ वेता ऋषभपञ्चाशिका. ૧૩૭ हे० वि०-साम्प्रतं पोतदृष्टान्तेन भगवति विमुक्ते विडम्बनाप्रतिपादनद्वारेण घामाह-(पइ त्ति) हे नाथ! त्वयि मुक्ते पोत इव जीवैः-प्राणिभिः भवार्णवे-संसारसमुद्रे प्राप्ताः । का ह-विडम्बनाः-कदर्थनाः विविधा-दारिद्यादिनानाप्रकाराः । किंविधैः जीवैः? न्मुखपतितैः-व्यसनवदनगतैः, अन्यत्रापगामुखपतितैः-नदीप्रवेशवर्तिभिः । कथम्? नुवेलं' एकत्र वेलाकल्लोलमाश्रित्य, अन्यत्र वारंवारम् । कोऽत्र भावार्थः ? यथा कश्चित् पोते मुक्ते आपगामुखपतितोऽनुवेलं विडम्बनाः प्राप्नोति तथा जीवैरपि संसारे त्वयि प्राप्ताः । इत्यर्थः ॥ ४२॥ શબ્દાર્થ ( त्वयि)-तुं. अणुवेलं (अनुवेल)-(१) पारंवार, प्रतिक्षा (मुक्ते )=त्य शीघो. (२) प्रत्ये भरतीना मोबने श्रीने. म्मि (पोते)-नौ, पडए. आवया (आपदा) विपत्ति, . इव) . आवया (आपगा)-नही. हिं (जीवैः) पोथी, प्राणीमोथी. मुह (मुख)-भुम. पडिअ (पतित)=43. (भव )-संसा२. आवयामुहपडिपहि-(१) मायत्तिना भुममा ५४८; व (अर्णव )-समुद्र. (२) नहीना भुममा ५३. नवम्मि-संसा२३५ समुद्रमा. विडंबणा ( विडम्बनाः ) विमनामो, भुश्ली-मो. ओ (प्राप्ताः) भेगवाया. | विविहा (विविधाः )=विविध, जूही लूटी ord-l. પધાર્થ પ્રભુને ત્યાગ કરનારાની વિડંબના (જેમ નદીના મુખમાં પડેલા જીવો વહાણના અભાવે નિમજજન, દુષ્ટ જળચર Sીઓના હાથે મરણ ઇત્યાદિ વિવિધ વિપત્તિઓ ભરતીના કલોલ કલોલે ભેગવે છે તેમ છે વ!) નૌકા સમાન તારે જે જીવોએ ત્યાગ કર્યો, તે આપત્તિના મુખમાં પડેલા જીવો ॥२-समुद्रमा विवि५ विमना वारंवार पाभे छ.”–४२ साम्प्रतं भगवदवगणनाकृतामेव प्राणिनां पूर्वोद्दिष्टाः गतिचतुष्टयसम्बन्धिनीविडम्बनाः तिकृत् स्वोद्देशेन क्रमेणाभिधित्सुः आदावेव सर्वोत्तरदुरन्तदुःखक्षितिधवराजधान्यां कगतौ तावदाह वुच्छं अपत्थिआगय-मच्छभवंतो मुहुत्त वसिएण। छावट्टी अयराइं, निरंतरं अप्पइटाणे ॥ ४३ ॥ [उषितमप्रार्थितागतमत्स्यभवान्तर्भुहर्तमुषितेन । षट्षष्टिः अतराणि (सागरोपमानि) निरन्तरमप्रतिष्ठाने ॥] १ श्रीहेमचन्द्रगणिमते भवंतोमुहुत्त इति पाठः । स एव आदरणीय इति मां भाति, तन्दुलमत्स्यस्य अन्ततमात्रायुषः। ઋષભ૦ ૧૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વૃષભપંચાશિકા, [श्रीधनपाल-- प्र० ०-वुच्छ ति । हे दुरन्तदुःखार्तसत्त्वशरण्य! स्वामिन्! परेषां का कथा? मयैव तावत् तमतमाभिधानमय्यां सप्तमनरकपृथिव्यां चतुर्दिशं नरकावासचतुष्टयसंयुते लक्षयोजनप्रमाणमाने अप्रतिष्ठानाभिधाने मध्यवर्तिनि नरकावासे वुच्छ-उषितमिति सण्टङ्कः। अथ कियन्तं कालमित्याह-छावठि त्ति । षट्षष्टिरतराणि-सागरोपमानि । कथम्? निरन्तरम्अविच्छिन्नम् । नन्वायुःकर्मणस्त्रयस्त्रिंशत् सागरोपमान्येव सर्वोत्कृष्टा स्थितिः, तत् कथमि. दमुपपन्नमित्याह-अपत्थिअ त्ति । किंविशिष्टेन मया ? अप्रार्थितागतः-अचिन्तितोपनतो योऽसौ मत्स्यभवस्तस्यान्तर-मध्ये मुहूर्तमानं कालमुषितेन । यद्वा अप्रार्थितोपनते मत्स्यभवे अन्तर्मुहूर्तमात्रमुषितेन । यद्वा त्रयस्त्रिंशत्सागरोपमान्यप्रतिष्ठाने पूर्वमुषितं, ततस्तदन्तराल. वर्तिनि मत्स्यभवेऽतमुहूर्तमुषितं, पुनरप्रतिष्ठाने त्रयस्त्रिंशत् सागरोपमानीति । एवं मत्स्यभवोऽन्तर्मुहूर्तप्रमाणः अप्रतिष्ठानायुरतराणि षट्षष्टिसागरोपमानि भवन्ति । इति त्रिच. त्वारिंशत्तमगाथार्थः ॥ ४३ ॥ हे० वि०-साम्प्रतं सूत्रकारस्ता विडम्बनाः चतुर्गतिसंसारे यथाऽनुभूतास्तथा गाथाचतुष्टयेन दर्शयन्नाह उषितं-वासः कृतः।क्क? अप्रतिष्ठाने-सप्तमनरकपृथिव्यां मध्यवर्तिनि नरकावासे । मयेति गम्यते । किंविधेनेत्याह-अल्पस्थितिकागतमत्स्यभवस्तत्रान्तर्मुहूर्त-किञ्चिन्यूनघटिकाद्वयं उषितः स्थौल्यस्थितिकागतमत्स्यभवान्तर्मुहूर्तोषितस्तेन । कियन्तं कालम् ? षट्षष्टिसागरोपमानि । सागरोपमं दशकोटाकोटिपल्योपमजनितं समयवेदितव्यम् । कथमुषितम् ? निर. न्तरं-व्यवधानरहितं यथा भवति । तच्च व्यवधानं तथोक्तमेवान्तर्मुहूर्तमानं मध्यभवः । इति गाथार्थः॥४३॥ શબ્દાર્થ वुच्छं ( उषितं )-२वायुं. | अपत्थिआगयमच्छभवंतोमुहुत्त-मांज्या विना प्रात अपत्थिअ (अप्रार्थित ) प्रार्थना विनानो, म माग्यो. सुधा थयेमा मत्स्यनाममा मुहूर्त अथवा अंतर्मुहूर्त. आगय (आगत)-मावेल. वसिपण (उषितेन)-२ वाथी. मच्छ (मत्स्य) मत्स्य, भा७. छावट्ठी (षट्षष्टिः )-913. भव (भव) , सन्म. अयराइं (अन्तराणि) सागरोपमो. अंतो ( अन्तर् ) मध्ये, पथ्ये. निरंतरं (निरन्तरं )-२-तर, मन्त२ विना अनि मुहुत्त (मुहूर्त ) मुहूर्त, ये घडी. छिन्नपा. अंतोमुहुत्त ( अन्तर्मुहूर्त ) मंतर्मुहूर्त. अप्पइट्ठाणे ( अप्रतिष्ठाने )-प्रतिष्ठानमा. ૧ અંતર્મુહૂર્તને અર્થ લોકપ્રકાશના દ્રવ્યલોકના તૃતીય સર્ગના નિમ્નલિખિત "समयेभ्यो नवभ्यः स्यात् , प्रभृत्यन्तर्मुहूर्तकम् । समयोनमुहूतान्त-मसङ्ख्यातविधं यथा ॥" –૩૪ મા પદ ઉપરથી જોઈ શકાય છે તેમ એ છે કે નવ સમયથી માંડીને મુહૂર્તમાં એક સમય ન્યૂન એટલા કાળને “અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. આના અસંખ્ય ભેદ છે, કેમકે ૧૦ સમય, ૧૧ સમય ઇત્યાદિ તી મુહૂર્તમાં એક સમય ઓછો એ બધા કાળો “અંતર્મુહૂર્તના નામથી ઓળખાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પત્તિ ] ऋषभपञ्चाशिका. ૧૩૮ પદાર્થ નરક ગતિમાં આપત્તિ (હે દેવ! બીજા ની તો શી વાત કહું?) અણધાર્યા આવી પડેલા (નંદળિયા) ત્યના ભવમાં બે ઘડી અથવા અંતર્મુહૂર્ત કાળ વસીને હું અપ્રતિષ્ઠાનમાં છાસઠ સાગરોપમ મવિચ્છિન્નપણે રહ્યો.”–૪૩ સ્પષ્ટીકરણ તદુલ મ0 જૈન શાસ્ત્રમાં ઈન્દ્રિયની સંખ્યાને ધ્યાનમાં લઈને સંસારી જીવોના એકેન્દ્રિયાદિ પાંચ કાર પાડવામાં આવ્યા છે. આ પૈકી પંચેન્દ્રિય જીવોના દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંચ પ્રથમની ત્રણ કોટિમાં જેને સમાવેશ થતો નથી એવા જીવો) એમ ચાર ભેદો છે. વળી માં પણ તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, સ્થલચર અને ખેચર એમ ત્રણ પ્રકારો છે. વળી આ કલચર તિર્યંચ પંચેન્દ્રિયના મત્સ્ય, ક૭૫, ગ્રાહ, મકર અને શિશુમાર એમ પાંચ અવાંતર વેદો છે. આ પૈકી મજ્યના અનેક ભેદો છે. એ ભેદોમાં તન્દુલ મત્સ્ય પણ છે. આનું શરીર ન્દ્રલચોખા જેવડું છે. આથી આને આ નામ આપવામાં આવ્યું હશે. આ તન્દુલ મત્સ્યને મંતર્મુહર્ત ગર્ભમાં રહેવું પડે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેને તેની માતા (માછલી) મેટા મગરમચ્છની પાંપણમાં જન્મ આપે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે, છતાં પણ નિ અધ્યવસાય અતિશય મલિન હોવાથી તે મરીને સાતમી નરકે જાય છે. આ વાતની સહસાવધાની શ્રીમુનિસુન્દરસૂરિકૃત અધ્યાત્મક૫મના ૧૪ મા અધિકારગત નિગ્ન-લિખિત તીય પદ્ય સાક્ષી પૂરે છે – “મના સંવૃદુ રે વિન–સંવૃતમના થતા याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमी नरकावनीम् ॥" ૧ માછલું. ૨ કાચબો. ૩ મગર. ૪ સરખાવો પ્રજ્ઞાપના સૂત્રનું નિગ્ન-લિખિત ૩૨ મું સૂત્ર "से किं तं जलयरपंचिंदियतिरिक्खजोणिया? जलयरपंचिंदियतिरिक्खजोणिया पंचविहा पन्नता, तं जहाच्छा १ कच्छभा २ गाहा ३ मगरा ४ सुसुमारा ५॥ से किं तं मच्छा? मच्छा अणेगविहा पन्नत्ता, तं जहाहिमच्छा, खवलमच्छा, जुंगमच्छा, विज्झडियमच्छा, हलिमच्छा, मगरिमच्छा, रोहियमच्छा, हलीसागरा, गागरा, डा, वडगरा, गब्भया, उसगारा, तिमितिमि गिला, णका, तंदुलमच्छा, कणिक्कामच्छा, सालिसत्थियामच्छा, भणमच्छा, पडागा, पडागाइपडागा जे यावन्ने तहप्पगारा, से तं मच्छा ॥" ૫ શ્રી મુનિસુન્દરસૂરિએ ઉપદેશરવાકરના તૃતીય અંશના પંચમ તરંગની દ્વિતીય ગાથાની વ્યાખ્યામાં ૨૦૯મા પત્રાંકમાં) કહ્યું પણ છે કે – "तन्दुलमत्स्यः पुनयों महामत्स्यस्य चक्षुःपक्ष्मणि तन्दुलप्रमाणोऽन्तर्मुहूर्तायुर्जायते, तथाविधदारुणपरिणामेन बान्तर्मुहूर्तेन तागायुर्बद्ध्वा सप्तमनरकं गच्छतीति" ૬ સરખાવે શ્રી શુભવિજયગણિસંકલિત સેનપ્રશ્નના દ્વિતીય ઉલ્લાસને નીચે મુજબને પ્રશ્નોત્તર– "तथा-महामत्स्यभ्रूत्पन्नमत्स्यस्य तन्दुलमत्स्यस्य गर्भस्थितिरान्तर्मुहूर्तिकी आयुःस्थितिरप्यान्तर्मुहूर्तिकी, तत् Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કષભપંચાશિકા, [ શીષમાણઆ સંબંધમાં અધ્યાત્મક૫મના વિવરણમાં કહેવામાં આવ્યું છે કે મગરમચ્છ વિચિત્ર રીતે આહાર લે છે. જે પાણીમાં અનેક માછલાં હોય તે પાણીનો મોટો જથ્થો પોતાના મોંઢામાં એ ભરી લે છે. પછી માછલાંઓને રોકી મોંઢામાં રહેલી જાળી (દાંતની બેવડ)માંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પરંતુ તેમ થતાં મોટા મો મોંઢામાં રહી જાય છે (જેનો તે આહાર કરે છે.), જ્યારે કેટલાંએ નાનાં નાનાં માછલાંઓ જાળનાં છિદ્રો મોટાં હોવાથી-દાંતની વચ્ચે બખોલ (અંતર) હોવાથી જળની સાથે સાથે બહાર નીકળી જાય છે ('ઉપદેશરભાકરમાં તો એવો ઉલ્લેખ છે કે તદુલ મત્સ્ય સૂતેલા મહામસ્યના વિકસ્વર મુખમાં જલ-કલ્લોલોને લીધે અનેક માછલાને દાખલ થતા તેમજ નીકળી જતા જુએ છે). આથી તે એવો દુષ્ટ વિચાર કરે છે કે જે હું આવા મોટા શરીરવાળો હોઉં, તો એકે મત્સ્યને જીવતો નીકળી જવા ન દઉં, પરંતુ એ બધાને ખાઈ જાઉં. આ પ્રમાણેની ભાવહિંસાથી કલુષિત થયેલો મત્સ્ય નરકે સિધાવે છે એ ઉપરથી "मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः" એ સૂત્ર ચરિતાર્થ થતું જોવાય છે. કેમકે આ મર્યો કોઈ માછલાને મારી નાખવાથી અર્થાત દ્રવ્ય-હિંસા કરીને નરકે જતો નથી, પરંતુ ભાવ-હિંસાને લઈને (જુઓ પૃ૦ ૧૩૯ નું અંતિમ कथं मिलतीति प्रश्नः । अत्रोत्तरम्-महामत्स्यभ्रूत्पन्नमत्स्यस्य गर्भस्थितिरायुःस्थितिश्चैकस्मिन्नेवान्तर्मुहूर्ते भवति, परं गर्भस्थितेरन्तर्मुहूर्तस्य लघुत्वान्न किमप्यनुपपन्नं, किञ्च नवसमयादारभ्य घटिकाद्वयं यावदन्तर्मुहूर्त तस्यासद्धयेयमेaggવમિતિ . ૧૫૦ ” તત્ત્વતઃ શ્રીહરિભદ્રસૂરિપ્રણીત સ્વપજ્ઞ હિંસાષ્ટકની પ્રથમ ગાથાની વૃત્તિમાંના નિમ્ર-લિખિત ઉલ્લેખ ઉપરથી મતાંતર જણાય છે – ___"अकृत्वाऽपि द्रव्यहिंसा-प्राणादित्यागरूपां हिंसाफलं-नरकादिकं तस्य भाजनं भवति तन्दुलमत्स्यवत् । सोऽपि नव मासान् गर्भ स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहूर्त्तायुरिति वृद्धसम्प्रदायः, सर्वे गर्भजतिर्यञ्चो गर्भजमनुष्यवदिति वचनात् , महामत्स्य मुखे गतप्रत्यागतं कुर्वाणान् मध्यमत्स्यान् दृष्ट्रा स्वमनसि यद्यहमेषो द्रव्यमहाकायः स्यां तदा सर्वानभक्षयमिति विचारणया कठोरहृदयप्रादुर्भूतरौद्रध्यानसहचारिणी भावहिंसा नरकफलयतीति तृतीयभङ्गः।" । - ઈ. સ. ૧૯૨૪માં ઇન્દરમાં મુદ્રિત પુસ્તકમાં આ પ્રમાણે પાઠ છે, જ્યારે શ્રીવિર્યદાનસૂરિ લખી જણાવે છે તે પાઠમાં તો અત્તર્મુહૂર્ત ને બદલે મુહૂર્ત છે. ૧ ઉપદેશરવાકર (અંક ૩)ને પંચમ તરંગની વ્યાખ્યાના અંતમાં આ હકીકત નીચે મુજબ આપવામાં આવી છે – ___ "तन्दुलमत्स्यः प्रसुप्तमहामत्स्यविकस्वरवदने जलोमिवशात् प्रविशतो निर्यतश्च बहून् मत्स्यान् वीक्ष्य तद्ग्रासाध्यवसायभूदिति" ૨ આ વાતને ઉદ્દેશીને આતર પ્રત્યાખ્યાનમાં નિગ્ન-લિખિત ૫૧ માં પદ્યમાં-- "आहारनिमित्तेणं मच्छा गच्छंति सत्तमि पुढविं।" [ આદાનિમિત્તે મરી જાતિ સામf gવી ] એવો ઉલ્લેખ કર્યો જણાય છે. ૩ હિંસાના દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા એમ બે પ્રકારો છે. કોઈ પણ પ્રાણીને તેના દેહથી પૃથફ કરવો તે “દ્રવ્ય-હિંસા છે, જ્યારે પ્રમાદ, અભિનિવેશ, દુષ્ટ અધ્યવસાયથી તેવો અનિષ્ટ વિચાર કરવો તે ભાવ-હિંસા છે. અન્ય શબ્દોમાં કહીએ તો કોઇનું ખૂન કરવું તે “દ્રવ્ય-હિંસા છે, જ્યારે તેમ કરવાનો વિચાર કરવો તે “ભાવ-હિંસા” છે. આમાં અનેક પ્રકાર છે. તેનું સુન્દર સ્વરૂપ શ્રીહરિભદ્રસૂરિકૃત હિંસાપ્રકમાં દ્રષ્ટિગોચર થાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] ऋषभपञ्चाशिका. ૧૪૩ ટિપ્પણ )–મલિન આશયવાળો હોવાથી તેને તેવું ભયંકર ફળ મળે છે. આથી કરીને તો અધ્યાત્મપદ્મ (અ૦ ૯, શ્લો૦ ૩) માં કહ્યું પણ છે કે— "स्वर्गापवर्गौ नरकं तथाऽन्तर्मुहूर्तमात्रेण वशावशं यत् । ददाति जन्तोः सततं प्रयत्नाद्, वशं तदन्तःकरणं कुरुष्व ॥” અર્થાત્ વશ રાખેલું અને વશ નહિ રાખેલું મન અન્તર્મુહૂર્તમાં સ્વર્ગ અને મોક્ષ તેમજ નરક અનુક્રમે આપે છે, વાસ્તે (હે ભવ્ય જીવ!) તું પ્રયાસ કરીને તે મનને-અંતઃકરણને સર્વદા વશ કર. મત-ભેદ શ્રીપ્રભાનન્દસૂરિએ ટીકામાં તન્નુલ-મત્સ્યનું આયુષ્ય મુહૂર્તનું તેમજ અન્તર્મુહૂર્તનું એમ પ્રકારનું સૂચવ્યું છે, પરંતુ ઉપદેશ–રભાકરના અત્રે (પૃ૦ ૧૩૯–૧૪૦) સૂચવેલ ઉલ્લેખમાં તેમજ શ્રીહેમચન્દ્રગણિકૃત ટીકામાં પણ અન્તર્મુહૂર્તના આયુષ્યનોજ ઉલ્લેખ છે. વળી શ્રીવિજયદાનસૂરિ મને લખી જણાવે છે તેમ જીવાજીવાલિંગમસ્ત્રની (સ્૦ ૫૯, સૂ૦ ૨૨૩) શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિ (૭૮ મા તેમજ ૪૦૭ મા પત્રાંક)માં તેમજ શ્રીહારિભદ્રીય ધર્મબિન્દુની સાતમા અધ્યાયના વાદ્યોપમવ્યવિપુ તથા શ્રુતેિિત (૩૩)ની શ્રીમુનિચન્દ્રસૂરિષ્કૃત ટીકામાં પણ અન્તર્મુહૂર્તનોજ ઉલ્લેખ છે. એ ત્રણ પાઠો અનુક્રમે નીચે મુજબ છે: "सप्तमनरकपृथिव्या उद्धृत्य तन्दुलमत्स्यादिभवेष्वन्तर्मुहूर्त स्थित्वा भूयः सप्तमनरकपृथ्वीगमनस्य श्रवणात्” "नरकादुद्धृत्य तिर्यग्भवे गर्भव्युत्क्रान्तिकतन्दुलमत्स्यत्वेन उत्पद्य महारौद्रध्यानोपगतोऽन्तर्मुहूर्त्त जीवित्वा भूयोऽपि नरकेषु जायते " “तन्दुलमत्स्यस्तु बाह्योपमर्दाभावेऽपि निर्निमित्तमेवापूरितातितीव्ररौद्रध्यानोऽन्तर्मुहूर्त्तमायुरनुपालय सप्तमनरकपृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायुर्नारक उत्पद्यते ।" અપ્રતિષ્ઠાન— જૈન શાસ્ત્રમાં વર્ણવેલી સાત નરક–ભૂમિઓ પૈકી અંતિમ તમસ્તમઃપ્રભા નામની ભૂમિમાં આવલિકા-પ્રવિષ્ટ એવાજ નરકાવાસો છે, કિન્તુ બીજી નરકોની જેમ આવલિકા-ખાદ્ય નથી. આ ભૂમિમાં પાંચ આવલિકા-પ્રવિષ્ટ નરકાવાસ છે. તેની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો ગોળ નરકા ૧ આ મલિનતાને લઈને તોઆ તન્દુલ મત્સ્યની નીચ જાતિને લઈને તેમજ તેના નીચ કર્મ-પ્રવૃત્તિના મનોરથને લીધે તેને અત્યંત નીચો ગણવામાં આવે છે. એ વાતની ઉપદેશરભાકર (અં૦ ૩, ત॰ ૫)ની નિગ્ન-લિખિત દ્વિતીય ગાથા સાક્ષી પૂરે છેઃ~~~ "उच्च नीचा चउहा, हुंति जिभा उच्चनीअछंदेहिं । कुमर १ दहवयण २ बलमिग ३ तंदुलमच्छो ४ भ दिता ॥” ૨ આ બદલ હું તેમનો આભારી છું. ૩ રત્નપ્રભાદિ છ ભૂમિઓ પૈકી પ્રત્યેકને વિષે તેની અવગાહનામાંથી એક હજાર યોજન જેટલો ઊંચેનો ભાગ અને એક હજાર યોજન જેટલો નીચેનો ભાગ અને સાતમી ભૂમિ ઉદ્દેશીને સાડીબાવન હજાર યોજનપ્રમાણ ઊંચેનો ભાગ અને એટલો નીચેનો ભાગ આદ કરતાં જેટલી અવગાહના માકી રહે તેટલા ભાગમાં ‘નરકાવાસ' છે. અર્થાત્ ત્યાં ત્યાં નરકના જીવો-નરકનામ કર્મવાળા પ્રાણીઓ વસે છે. આ રત્નપ્રભાદિ સાત ભૂમિઓમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભપંચાશિકા. [ આપનાવાસ છે, જ્યારે આની આસપાસ પૂર્વાદિક ચાર દિશાઓમાં એક એક ચુસ નરકાવાસ છે (જાઓ જીવાજીવાભિગમ ઉપાંગની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૧૦૫ મું પત્ર). આ અપ્રતિષ્ઠાનો આયામ-વિઝંભ એક લાખ યોજનાનો છે, જ્યારે બાકીના ચાર નરકાવાસને તે અસંખ્યય યોજના કોટાકોટિને છે (જુઓ પત્રાંક ૧૦૯). આ ચારે બાજુ અંધકારમય અને મૂત્ર, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થોથી લિપ્ત એવી નરક–ભૂમિ છે. આ ભૂમિમાંના નારક જીવો પીંછાં વિનાનાં પક્ષીના જેવા લાગે છે. આની આકૃતિ ફૂર, કરૂણ, બીભત્સ અને ભયાનક છે. એનું માપ પણ રાક્ષસીય છે. જેમકે પ્રથમ નરકના જીવના દેહનું માન ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ આંગળ છે, જ્યારે બાકીની નરકના જીવોનું અનુક્રમે બમણું બમણું છે; એટલે કે સાતમી નરકના જીવના દેહનું માપ તો પાંચસે ધનુષ્ય છે. આવા નરકના જીવોને સુખનું તો સ્વમું એ નથી. તેમને માટે તે દુઃખના ડુંગરો છે. ક્ષેત્રજન્ય વેદના અને પરસ્પર જનિત વેદના ઉપરાંત પ્રથમની ત્રણ નરકમાં તો પરમાધાર્મિકકૃત વેદના પણ અનુભવવી પડે છે. આનું આબેહુબ વર્ણન સૂત્રકૃતાંગમાં છે. આનું સ્થૂલ સ્વરૂપ મેં શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૧૧૯) માં આલેખ્યું છે. એના પ્રાચીન મુનિવર્યત પદ્યાત્મક વર્ણનની હસ્તલિખિત પ્રતિ મને શ્રીવિજયેન્દ્રસૂરિ તરફથી હાલમાં મળી આવી છે. આ વર્ણન કામાતુર જનેને-શૃંગારસ મુગ્ધ માનવોને શિક્ષારૂપ છે. આના પ્રત્યેક પદ્યના પૂર્વાર્ધમાં નરકના દુઃખને નિર્દેશ છે, જ્યારે ઉત્તરાર્ધમાં શૃંગારનું સ્મારણ છે. આથી તે અત્ર નીચે મુજબ ઉપસ્થિત કરૂં છું – __पूर्वाचार्यप्रणीतानि | નરવનવૃત્તાનિ | (ધરજીસ) श्वभ्रे स्वभ्रान्तिदोषात् क्रकचखरमुखैरानखाग्रं शिखाग्रा. ___ दत्राणं दार्यमाणं व्यपगतकरुणैरुणैर्दारुदारम् । किं त्वां सम्फुल्लमल्लीमुकुलपरिमलालोलरोलम्बमाला तत्र त्रस्तैणनेत्रा प्रवरकबरिका त्रासतस्त्रातुमीष्टे ? ॥ १ ॥ - નિર્દય તથા દારૂણ એવા (પરમાધાર્મિક) દ્વારા કરવાની કઠોર ધારથી શિખાગ્રથી માંડીને તે નખના અગ્ર ભાગ સુધી લાકડાને ચીરે તેમ અશરણપણે નરકને વિષે પોતાની બ્રાન્તિના દોષથી વહેરાતા એવા તને શું ત્યાં ત્રાસથી બચાવવાને ત્રાસ પામેલા હણના જેવા અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૨ અને ૧ એમ બધા મળીને ૪૯ પ્રતિરો છે (આ પૈકી સૌથી પ્રથમ પ્રતરનું નામ “સીમન્તક છે, જ્યારે અન્તિમનું નામ “અપ્રતિષ્ઠાન” છે); જ્યારે ૩૦ લાખ, ૨૫, લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, એક લાખમાં પાંચ ઓછા અને પાંચ એમ સર્વ મળીને ૮૪ લાખ નરકાવાસ છે. જુઓ તવાથધિંગામસૂત્ર (અ. ૩, સૂ૦ ૨)નું સ્વપજ્ઞ ભાષ્ય તથા તેની પ્રસિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૨૩૪-૨૩૬). ૧ પૂર્વદિશામાં કાળ, પશ્ચિમે મહાકાળ, દક્ષિણે રવ અને ઉત્તરે મહોરવ છે. ૨ ચોટલી. Page #176 -------------------------------------------------------------------------- ________________ વિનિt] રામપરાશai, ૧૪૩ નેત્રવાળી તથા ખીલેલ મોગરાની કળીના સુવાસથી ચપળ ભ્રમરની શ્રેણિવાળી એવી તેમજ ઉત્તમ અંબોડાવાળી (અબલા) સમર્થ છે?—૧ वेल्लद्वावल्लभल्लीनिशितशरशताकारधाराललोलत् पत्रव्रातप्रपातत्रुटदखिलतनो रकीयेऽसिपत्रे । कन्दर्पोत्कालबालाकमलदललुलन्नेत्रपत्रत्रिभागे क्षिप्ता लीलाकटाक्षाः कटरि वठर! रे रक्षणाय क्षमास्ते ? ॥ २ ॥ નરક (ભૂમિ)ના અસિપત્ર (વન)માં ચપળ બાવળની શૂળ અને સેંકડો તીક્ષણ બાણોના આકાર જેવી ધારવાળાં ફરકતાં પત્રોના સમૂહના પતનથી જેનું સમસ્ત શરીર ત્રુટી રહ્યું છે એવા તારું રક્ષણ કરવા માટે હે જડ! શું મદનના રમણવાળી બાળાનાં કમળના પત્રની જેમ ચલાયમાન નેત્રપત્રના 'ત્રિભાગને વિષે ફેંકેલા કીડા(સૂચક) કટાક્ષો શક્તિશાળી છે?—૨ तुद्यजिह्वाग्रजाग्रदुदितमतितरामुग्रसन्दंशकाग्रो રી(ર)()પાચમાનઃ ૨૪! નાસ્તિીવતાં નપુસ્તક રજા ઉપરછુધીમાપુરાવપુરા ध्यायेस्त्वं तां वधूनां विधुरविधुतये मुग्ध! रे बन्धकीं स्वाम् ॥ ३ ॥ હે શક! સુપ્રસિદ્ધ મનુષ્યરૂપ કમઠ (દૈત્યો) વડે જખમી થયેલ (અથવા પીડિત) જીભના આગળ ભાગ વડે રૂદન જેમાં જાગી રહ્યું છે એવી રીતે તથા ભયંકર સાણસાના અગ્ર ભાગથી જેનું મોઢું ફાડવામાં આવ્યું છે એવી રીતે ખૂબ તપાવેલા સીસાનું પાન કરાવાશે એવો તું ચંચળ (પાકી) નારંગીના રંગની જેમ કુરતા અધરના અમૃતની મધુરતાથી મનોહર મહિલાઓને વિયોગને દૂર કરવાને માટે પોતાની તે વ્યભિચારિણીનું ધ્યાન ધરજે-૩ आशापाशावनद्धव्यपघृणपरमाधार्मिकैः कुट्यमान स्यासक्तं मुक्तकण्ठं नरकनिपतितस्योग्रमाक्रन्दतस्ते । व्यालोलत्कङ्कणालीतरुणरणझणारावधावद्विलासा दोःपाशा बालिशानां प्रथम(कथय ?) किमु विमोक्षाय मुग्धेक्षणानाम् ? ॥ ४ ॥ આશારૂપ જાળથી બંધાયેલા તથા નિષ્કરૂણ એવા પરમધાર્મિકો દ્વારા આસક્તિપૂર્વક કુટાતા એવા નરકમાં પડેલા અને મોકળે મોંઢે ઉગ્ર આકન્દન કરતા એવા તારા છૂટકારા માટે શું મુગ્ધ લોચનવાળી બાલિશ (બાળાઓ)ના ચપળ કંકણની શ્રેણિથી નૂતન રણઝણ અવાજ વડે દેડી રહેલા વિલાસવાળા ભુજના પાશો શક્તિમાન્ છે?— ૧ આ શબ્દ સુબેધિકા (કલ્પસૂત્રવૃત્તિ) માં “ટાર રાજાશા પાઠમાં તેમજ ભેજ-બધગત સરસ્વતી-કુટુંબ-આખ્યાનના નિઝ-લિખિત "रोटी मोटी दधिघृतघटी जातरूपस्य कोटी वर्णनोटी सुघटितघटी कोमला पट्टशाटी। राटीहानिर्मगमदपुटी गोमटी सद्वधूटी पुण्याव्यानां कटरि निकटे टीकरे भूरिचेटी॥" –૫ઘમાં નજરે પડે છે એટલે એની વાસ્તવિક્તા સંબંધી શંકા રાખવાનું કારણ નથી, Page #177 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા, [ષાપાન ज्वालामालाजटालान्तरनरकधरापाककुम्भीषु भीमै निक्षिप्तस्योर्ध्वपादं विधुरतरमधोमूर्ध(?) निर्धर्मधुर्यैः । प्रोत्तुङ्गापीनपाण्डुस्तनकलशलसत्तारहारालिमाला तत्र त्राणाय बाला न खलु तव सखे ! मूर्ख ! सम्भावयामि ॥ ५॥ (અગ્નિની) જવાળાની માળાથી જટાવાળા બનેલા મધ્ય ભાગવાળી નરક-ભૂમિની પાક ભીને વિષે ભયંકર તેમજ અધર્મીઓમાં મુખ્ય એવા (દૈત્યો) વડે પગ ઊંચા અને માથું નીચે એવી રીતે ત્યાં કાયરપણે ફેંકાયેલા તારા બચાવ માટે હે મિત્ર! હે મૂર્ખ! અત્યંત ઉન્નત સમસ્તતઃ પુષ્ટ, તથા શ્વેત એવા પયોધરરૂપ કલશને વિષે શોભતા મનહર હારની શ્રેણિની માળાવાળી મહિલા ખરેખર સમર્થ નથી એમ હું માનું છું, स्फाराङ्गारान्तरालेष्वलवधगधगत्सन्धिगर्भेष्वरे ते सोत्साहे देहदाहे निरयपुरतटीवज्रकुण्डेषु तेषु । सेयं शृङ्गारकुल्यालहरिपरिलसन्नीलरोमाङ्कराली नालं लीलावतीनां डमरभरभिदे नाभिवापी गभीरा ॥ ६ ॥ બહુ અંગારા જેવા મધ્ય ભાગવાળી તેમજ જેમાં સાંધાના ભાગે સર્વથા બળી રહ્યા છે એવી નરક-પુરીની તટીને વિષે (રહેલા) સુપ્રસિદ્ધ વકુડે (કુંભીપાકમાં) તારો દેહ જ્યારે ઉત્સાહ પૂર્વક દગ્ધ થઈ રહ્યું છે, ત્યારે વિલાસવતી (વનિતાઓ)ની શંગારરૂપ નદીની મોટા મોજાઓ રૂપ શોભતી શ્યામ રોમાંચની શ્રેણી કે પેલી ગંભીર નાભિરૂપ વાપી પ્રલયના સમૂહને ભેદવા માટે સમર્થ નથી.--૬ अङ्गारद्वालुकायां पुलिनभुवि गलत्पादपाणि प्रकामा___ कारुण्याद् वैतरुण्यं(रण्या) मृदुगति नरकस्वामिषु भ्रामयत्सु । स्पृष्टं स्पष्टं चर्ये(त्वये ?)ष्टं किमु भवति पुरा शोणमाणिक्यमाला प्रेढोलन्मेखलाई जघनमतिघनं तत् तरुण्याः शरण्यम् ? ॥ ७ ॥ અંગારાની જેવું આચરણ કરતી રેતીવાળી તથા જળવાળી ભૂમિવાળી વૈતરણી (નદી)માં પગની એડીઓ ગળી જાય—અંદર પેસી જાય એવી રીતે ધીરે ધીરે નરકના અધિપતિઓ જ્યારે અત્યંત નિર્દયપણે તને ભ્રમણ કરાવે છે, ત્યારે લાલ માણેકની માળા વડે હીંડોળા ખાતા કંદોરાથી લાંછિત તેમજ અત્યંત પુષ્ટ તથા તારા વડે સ્પષ્ટ રીતે સ્પર્શ કરાયેલા તેમજ તેને ઈષ્ટ એવા તે તરૂણીના અતિઘન જઘન શું તારે શરણરૂપ છે?— उन्मीलन्मूलशूलापटलजटिलतां शाल्मली जाल्म! लीढा झां नामालिङ्गतस्ते नरकपतिपरीहासवैवश्यभाजः। ૧ ઊંચા. ૨ બધી રીતે ભરાઉં. ૩ ઇંટીરૂપ વાવ. ૪ અવયવ-વિશેષ. Page #178 -------------------------------------------------------------------------- ________________ विरचिता ऋषभपश्चाशिका. ૧૪૫ वामोरूणामुरूरू विदलितकदलीकाण्डचण्डावलेपौ चित्तान्तः स्तानि(स्वाति ?)शान्तिव्यतिकरचतुरौ तौ न दुश्चारिणस्ते ॥ ८ ॥ દુષ્ટ ચારિત્રવાળા અને (એથી કરીને તો) નરકપતિના ઉપહાસને વિવશપણે પ્રાપ્ત થયેલા એવા, ઉગી નીકળતા મૂળ શળના સમૂહથી વ્યાસ તથા વળી જેણે શરીરને ચાહ્યું છે એવા શામલી (તરૂ)ની સાથે ખરેખર આલિંગન કરાવેલા તને હે મૂર્ખ! મનોહર જંઘાવાળીઓની વિશાળ જંઘા કે જેણે કેળના કાર્ડના પ્રખર ગર્વને દળી નાંખ્યો છે તે તારા ચિત્તમાં આત્માને શાન્તિના યોગને માટે નિપુણ નથી.–૮ हा मातस्तात! हा हा हृदय ! सुदयिते ! हा सुता! भ्रातरो! हा __ हंहो मित्राण्यथैवं नरकभुवि मुहुस्तारमाक्रन्दतस्ते । मुग्धाः स्निग्धा विदग्धा मधुरमधुमुचो हावभावोर्मिफुल्ला ડાપ: પાપ! તાપક્ષપાતુવર યોવતાં ઉર્વ મયુઃ ? / ૧ હા મા! ઓ બાપા! હે હદય! અરે વલ્લભા! હે પુત્ર ! હે બધુઓ! હે મિત્રએ પ્રમાણે નરકમાં ઊંચે સ્વરે વારંવાર રૂદન કરતા–પોક મૂકતા તને હે પાપી ! યુવતિઓના મુગ્ધ, પ્રેમાળ, ચતુર, મધુર મધને વર્ષાવનાર તથા હાવ-ભાવરૂપ ઊર્મિથી વિકસિત એવાં વાકયો સંતાપને દૂર કરી શું સુખકરી થાય?—-૯ ૬૬ સાગરેપમની સ્થિતિ– સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તો ૩૩ સાગરોપમનું છે, છતાં કવિરાજ ત્યાં ૬૬ સાગરોપમ સુધી અવિચ્છિન્ન રીતે નિવાસ કર્યાનો ઉલ્લેખ કરે છે તો તે કેવી રીતે ઘટે છે? આને ઉત્તર એ છે કે સાતમી નરકમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થતાં તંદુલ મત્સ્ય તરીકે જન્મ અને ફરીથી ત્યાંથી મરીને ઉત્કૃષ્ટ આયુષ્યના બંધપૂર્વક સાતમી નરકમાં જન્મ લે. એટલે કે તંદલ માસ્યના ભવગત આયુષ્ય નહિ જેવું હોવાથી-નરકમાંના પહેલાના નિવાસ અને પછીના નિવાસ વચ્ચે બહુજ થોડો સમય વ્યતીત થયેલો હોવાથી એક સરખો સાતમી નરકમાં ૬૦ સાગરોપમ નિવાસ થયો એમ કહી શકાય. | સર્વથા અવિચ્છિન્નપણે તો નિવાસ સંભવેજ નહિ, કેમકે “નારકી મારીને તરતજ નરકમાં ઉત્પન્ન નહિ જ થાય” એવો જૈન સિદ્ધાન્ત છે. साम्प्रतं तिर्यग्योनिमधिकृत्याह सीउण्हवासधारा-निवायदुक्खं सुतिक्खमणुभूअं । तिरिअत्तणम्मि नाणा-वरणसमुच्छाइएणावि ॥ ४४ ॥ [शीतोष्णवर्षधारानिपातदुःखं सुतीक्ष्णमनुभूतम् । तिर्यक्त्वे ज्ञानावरणसमुच्छादितेनापि ॥] प्र० वृ०-सीउण्हत्ति । हे विश्वजनीन! भगवन् ! मया तिर्यक्त्वेऽपि सुतीक्ष्णं दुःख૧ જુઓ પૃ૦ ૧૪૧. ઋષભ૦ ૧૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઋષભપંચાશિકા. [ श्रीधनपाल मनुभूतमिति योगः । अधुना तस्यैव स्वरूपमाह - सीउण्हत्ति । शीतोष्णवृष्टिधारानिपातदुःखम् । निपातशब्दः प्रत्येकमभिसम्बध्यते । तद्यथा - शीततौं शीतनिपातदुःखं, उष्णत उष्णनिपातदुःखं, वर्षासु वृष्टिधारानिपातदुःखमनुभूतं, सोढमित्यर्थः । तच्च किंविशिष्टम् ? सुष्ठु - अतिशयेन तीक्ष्णम् । अथ कस्य योनावित्याह — तिरिअत्तणम्मि- तिर्यक्त्वेऽपि, तिर्यग्गतौ समुत्पन्नेनेत्यर्थः । तिर्यञ्चो हि शीतातपवृष्टिकष्टान्यपि दुष्टकर्मभिस्तस्यां योनौ विनिपातिता निराश्रयतया तथा तथा तपस्विनः सहन्त एव । अथ किंविशिष्टेन मया ? नाणावर - णत्ति । ज्ञानावरणसमुच्छादितेनापि ज्ञानावरणाभिधेन कर्मणा सम्-सम्यक् उत्-प्राबल्येन छादितेन आवृतेनेति यावत् । ननु विद्यमानेष्वपि मोहनीयादिकर्मसु किमित्यत्र ज्ञानावरrt विशेषतः समुपादानम् ? उच्यते । संम्भवन्त्येव तिर्यग्योनिगतानामङ्गिनां निखिला - न्यपि कर्माणि, किन्त्वनन्यतुल्यसमुल्लासस्य ज्ञानावरणस्य तेषु परा काऽपि प्रतिष्ठा, अतस्तस्योपादानम् । अपिशब्दोऽत्र विरोधालङ्कारद्योतकः । अतो यः किल नानाप्रकारैरावरणैराच्छादितो भवति स कथं शीतातपादिभिरभिभूयते (इति) १ । इति चतुश्चत्वारिंशतमगाथार्थः ॥ ४४ ॥ 1 हे० वि०- ( सीउण्हत्ति ) । तिर्यक्त्वेऽपि अनुभूतं - सेवितं शीतं च उष्णं च वर्षधारानिपातश्च शीतो० तेभ्यस्तैर्वा दुःखं स्ववेदनानुरूपम् । किंविधं तत् ? सुतीक्ष्णं - दुःसहं तथाऽत्रापि मयेति गम्यते विशेषणस्यान्यथाऽनुपपन्नत्वात् । किंविधेनेत्याह-ज्ञानावरणसमवच्छादितेनापि । को भावार्थः ? यो हि पटाद्यावरणसमवच्छादितो भवति तस्य शीतादिजन्यं दुःखं न सम्भवति । मया तु ज्ञानावरणसमवच्छादितेनापि अनुभूतम् । किमिति ( ज्ञानावरणसमुच्छादित इति ) प्रायेण प्रभूतज्ञानावरणीयस्य कर्मणः तिर्यक्त्वे एव सम्भवात् । इति गाथार्थः ॥ ४४ ॥ सी (शीत) = डी. उन्ह (उष्ण) = २भी. શબ્દાર્થ | gfart (geftqvi )=eid da. | अणुभूअं (अनुभूतं )=अनुलवायुं. fakeraufin (A)=fâaugui. नाणावरण ( ज्ञानावरण) - ज्ञानावरण. समुच्छाइएण ( समुच्छादितेन ) = अत्यंत माछाहित. अवि ( अपि ) = पा. TE ( a )=92216. धारा (धारा )= धारा. निवाय ( निपात ) = निपात, पडवुं ते. 'दुक्ख (दुःख )=हु:५. सीउण्हवासधारानिवायदुक्खं ठंडी पडवाथी, गरभी पडवाथी तेभन परसाहनी धारा पडवाथी थतुं हु:. १ 'सम्प्रत्येव' इत्यपि पाठः । ૨ આને માટે જીઓ ૬૮ મા પૃષ્ઠનું ટિપ્પણ. Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] જમવારિકt. ૧૪૭ યથાર્થ તિર્થી ભવમાં કષ્ટ– “જ્ઞાનાવરણ (નામના કર્મ)થી અત્યંત આચ્છાદિત હોઈને પણ મેં તિચપણમાં શીત, તાપ અને વર્ષની ધારાના નિપાતનું અતિશય તીવ્ર દુઃખ અનુભવ્યું.”–૪૪ સ્પષ્ટીકરણ જ્ઞાનાવરણીય કર્મ કષાયથી કલુષિત જીવ આઠ પ્રકારના પુદ્ગલો પૈકી કામણ વણાના પગલો ગ્રહણ કરી તેને આત્મ–પ્રદેશની સાથે ક્ષીર–નીરની જેમ એકમેક કરી દે છે તે “બંધ કહેવાય છે. આ બંધના કાર્યના ભેદને લઈને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારો પડે છે. તેમાં વળી પ્રકૃતિબંધના જ્ઞાનાવરણયાદિક આઠ વિભાગો છે. આ આઠે વિભાગોના જે અવાંતર ભેદો પડે છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મના મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણય, મન:પર્યયજ્ઞાનાવરણીય અને કેવલજ્ઞાનાવરણીય એમ પાંચ પ્રકારો છે. જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહર્તની છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે (જુઓ પૃ૦ ૧૩). આયુષ્ય કર્મ સિવાયનાં બાકીનાં કર્મોની જેમ આ કર્મ જે ભવમાં એનો બંધ થયો હોય તે જ ભવમાં અથવા તો ભવાંતરમાં પણ ઉદયમાં આવે છે (જ્યારે આયુષ્ય કર્મ તો અનંતર ભવાંતરમાંજ ઉદયમાં આવે છે). તિર્યંચ ગતિમાં અન્ય ગતિઓની જેમ આઠે કમોંનો સદભાવ હોવા છતાં આ પદ્યમાં જ્ઞાનાવરણ કર્મને ખાસ કરીને નિર્દેશ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે આ કર્મની તિર્યંચ ગતિમાં પ્રધાનતા–વિશેષતા છે. ૧ “પણ” શબ્દથી વિરોધ સૂચવવામાં આવ્યો છે, કેમકે જે વિવિધ જાતનાં આવરણોથી આચ્છાદિત હોય, તેને ઠંડી વગેરે કેમ લાગે? ૨-૫ આના અર્થ માટે વિચારો— "प्रकृतिस्तु स्वभावः स्यात्, स्थितिः कालावधारणम् । अनुभावो रसो ज्ञेयः, प्रदेशो दलसञ्चयः ॥ १॥" આનો ફુટ બોધ થાય તેટલા માટે આપણે અત્રે મોદક (લાડુ)નું દૃષ્ટાન્ત વિચારીશું. જેમ કોઈ વાયુને દૂર કરનાર સુંઠ વગેરે દ્રવ્યોથી બનાવેલો મોદક પ્રકૃતિથી-સ્વભાવથી વાયુને ટાળે, જ્યારે પિત્તાપહારી દ્રવ્યથી નિષ્પન્ન મોદક પિત્તને દૂર કરે અને કફનાશક દ્રવ્યથી નિર્મિત મેદક કફનો નાશ કરે તેમ કોઈ કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે, તો કોઈક દર્શનને ઇત્યાદિ. આને પ્રકૃતિ-બંધ જાણવો. કોઈક મોદક એકજ દિવસ અગદ્યા વિના રહી શકે તો કોઈક બે દિવસ તે કોઈક મહિના સુધી તેવી રીતે કોઈ કર્મ સત્તામાં ૨૦ કોડાકોડી સાગરોપમ તો કોઈ ૩૦ કડાકોડી સાગરોપમ કાળ સુધી રહે, ઈત્યાદિ. આને સ્થિતિ–બંધ સમજવો. કોઈ મોદકને સ્નિગ્ધ કે રૂક્ષ મધુર કે કટુ રસ એક ગુણો હોય તો કોઇકનો બે ગુણો હોય તેમ કર્મનો કોઈ વખત એક સ્થાનીય રસ બંધાય તો કોઈ વખત તીવ્ર કષાયને યોગે ક્રિસ્થાનીયાદિક બંધાય. આને રસ-બંધ અવબોધવો. કોઈ મોદકના પ્રદેશ-કણઆ પા શેર જેટલા હોય તો કોઈકના અડધો શેર જેટલા એટલે કે કોઈ કર્મના પ્રદેશ-દળિયાં થોડા લેય તો કોઈકનાં ઘણાં હેય. આને પ્રદેશ–બંધ તરીકે ઓળખવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ १४८ सयाशिडा. [श्रीधनपाल इदानीं मनुष्यगतिमुद्दिश्याह अंतो निक्खंतेहिं, पत्तेहिं पिअकलत्तपुत्तेहिं । सुन्ना मणुस्सभवणा-डएसु निज्झाइआ अंका ॥ ४५ ॥ [अन्तर्निष्क्रान्तैः प्राप्तैः (पात्रैः) प्रियकलत्रपुत्रैः। शून्या मनुष्यभवनाटकेषु निर्ध्याता अङ्काः ॥] प्र० वृ०-अंतो त्ति । हे जगत्पितामह! स्वामिन् ! इह हि संसाररङ्गान्तरे किङ्करीकृतसकलनारकतिर्यड्नरामरविसरसर्वार्थसिद्धाप्रतिष्ठानपर्यवसानप्रसृमराप्रतिहतशासनस्य महामहिनो मोहमहीन्द्रस्य पुरः कर्मपरिणामसूत्रधारेण निरन्तरं चतुर्गतिनाटकान्यभिनीयन्ते । तन्मध्याच्चाभिनीयमानेषु मनुष्यगतिनाटकेषु अङ्काः शून्या नियाता इति सम्बन्धः । तत्र मनुष्यगतिरेव तत्तदवस्थाविशेषानुभूयमानशृङ्गारादिरसात्मकत्वेन नाटकानीव नाटकानि तेषु । साम्प्रतं मनुष्यभवानां नाटकैः सह साधम्यंमाह-तत्रादौ मनुष्यभवस्वरूपमेवाभिधीयते । नरभवेषूत्पन्नेन मया अङ्काः-उत्सङ्गाः सुन्ना-शून्याः निज्झाइआ-निाता दृष्टाः। कैः शून्या इत्याह-पियकलत्त० कलत्राणि पुत्राश्च कलत्रपुत्राः प्रियाश्च, तत्र प्रियकलत्राणिप्रियप्रणयिन्यः, पुत्राश्च-अङ्गजा नन्दनाः तैः । किंविशिष्टैः? पत्तेहि-पात्रैः । कथम् ? कथमपि तथाविधसातावेदनीयोदयात् । प्राप्तैः-लब्धैः स्वोचितगुणगणाधारत्वेन पात्रभूतैस्तैः। शून्या-विरहिता उत्सङ्गा दृष्टाः, तेषामेव क्रीडाव्रीडाविलासयोग्यत्वात् । अथ कथं तैर्विरहितत्वमङ्कानामित्याह-अन्तो निक्खंतेहिं ति । यतस्तैरन्तर-मध्यादुत्सङ्गस्यैव निष्क्रान्तैरायुःक्षयेण निविडभुजपञ्जरान्तरादप्याच्छिद्य दुर्दान्तयमकिङ्करैरपहृतैः । पात्रं हि कलत्रपुत्रादिकं प्रायो न चिरावस्थायि भवति । इदमत्र तात्पर्यम्-मनुष्यजन्मन्युत्पन्नेन मया प्रियकलत्रादिविप्रयोगसमुद्भूतं दुःखमनुभूतमिति । तथा नाटकेष्वपि विष्कम्भकसूचिताभिनेयवस्तुपरिसमाप्तिरूपादयोऽङ्कास्ते च रङ्गाङ्गणमध्यान्निष्कामद्भिः चतुर्विधाभिनयनिपुगैरभिनायकपात्रैः शून्याः स्युः। पात्राणि कलत्रपुत्ररूपाणि भवन्ति । इति पञ्चचत्वारिंशत्तमगाथार्थः ॥ ४५॥ हे० वि०-(अंतो त्ति)। गमनिका-मनुष्यभवनाटकेषु-नरजन्मप्रेक्षणेषु निर्ध्याता:अवलोकिताः । कैः काः? एकत्रोत्सङ्गाः, अन्यत्राधिकारपरिच्छेदाः। किंरूपा निर्ध्याताः? शून्याः-विकलाः । कैरित्याह-एकत्र पात्रैः, अन्यत्र प्राप्तैः, प्रियकलत्रपुत्रैः प्रिया-वल्लभाः, ये कलत्रपुत्रास्तैः । किंविशिष्टैः [पात्रैः किंविशिष्टैः] प्रियकलत्रपुत्ररित्याह-अन्तर्-मध्यानिष्क्रान्तैः निर्गतैः ॥ इति गाथार्थः॥ ४५ ॥ १ 'दथाच्छिद्य' इत्यपि पाठः। Page #182 -------------------------------------------------------------------------- ________________ રિજિતા' ऋषभपश्चाशिका. ૧૪૯ શબ્દાર્થ સંતો (અન્તર્)=મધ્યમાં. સુન્ના (ન્યાઃ) શૂન્ય, ખાલી. નિહિં (નિઝાનતૈઃ )=નીકળી ગયેલા. મજુરૂ (મનુષ્ય)=મનુષ્ય. ઉત્તર્દિ (prà)=મેળવેલ. મા (મ)=ભવ, ઉત્પત્તિ. ઉત્તેહિં (પાત્રઃ ) પાત્રો વડે. (૩૩ (નવ)=નાટક, પિય (પ્રિચ)=પ્રિય, વલ્લભ. મજુઠ્ઠમવા ઘણુ મનુષ્ય-ભવરૂપ નાટકોમાં. ટR ( )=પલી. નિત્સારૂ (નિર્ચાતાઃ)=જોવાયા. પુર (પુત્ર) પુત્ર. સંn (I)(૧) ઉસંગો, ખોળાઓ, (૨) અંકો, શિવાજત્તyત્તર્દિકપ્રિય પત્ની અને પુત્રોથી. અધિકાર–પરિચ્છેદે. પદ્યાર્થ મનુષ્ય-ભવમાં પણ વિબના– “(હે નાથ!) મનુષ્ય–ભવરૂપ નાટકને વિષે મને પ્રાપ્ત થયેલા પ્રિય પતી અને પુત્રોથી ઉસંગે, મધ્યમાંથી તેઓ નીકળી ગયેલા (અર્થાત્ વૃદ્ધાવસ્થા પૂર્વ મરણને શરણ થયેલા) હોવાથી શૂન્ય વાયા.”—૪૫ સ્પષ્ટીકરણ અર્થ-ગૌરવ આ પદ્ય રૂપક અલંકારથી વિશેષતઃ શોભે છે. સંસાર એ રંગમંડપ છે. તેમાં અપ્રતિષ્ઠાન નરકાવાસથી માંડીને તે સર્વાર્થસિદ્ધ સુધી મોહ નામના નરપતિની અપૂર્વ સત્તા ચાલે છે. આ રંગમંડપમાં કર્મનું પરિણામ એ સૂત્રધાર છે અને શાશ્વત નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ તે ચાર નાટકો છે. તેમાં મનુષ્ય-ભવરૂપ નાટકમાં પની, પુત્ર પ્રમુખ પાત્ર છે. નાટકાદિ સંબંધી વિચાર– કાવ્યના દશ્ય અને શ્રવ્ય એમ બે ભેદો છે. જેનો અભિનય થઈ શકે-જે ભજવી બતાવાય તે “દશ્ય” કાવ્ય છે. આ દશ્ય કાવ્યને “રૂપક” પણ કહેવામાં આવે છે. આ રૂપકના નાટક, પ્રકરણ ૧ શ્રવ્ય કાવ્યનું લક્ષણ શ્રીવિશ્વનાથ કવિએ સાહિત્યદર્પણ (૫૦ ૬, શ્લો૦ ૩૧૩)માં નીચે મુજબ આપ્યું છે: __"श्रव्यं श्रोतव्यमानं तत् पद्यगद्यमयं द्विधा" અર્થાત જે કાવ્ય ફક્ત સાંભળી શકાય, જેનો અભિનય થઈ ન શકે તે “શ્રવ્ય” કાવ્ય છે. એના (પણ “દૃશ્ય’ કાવ્યની જેમ) પદ્ય અને ગદ્ય એમ બે પ્રકારો છે. ૨ અભિનય એટલે અવસ્થાનું અનુકરણ, ભજવવું તે. આના આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક એવા ચાર પ્રકારો છે. સાહિત્યદર્પણ (૫૦ ૬, ૨)માં કહ્યું પણ છે કે અવે મનવવસ્થા-નવાર: વાર્વિષા. आङ्गिको वाचिकश्चैव-माहार्यः सात्त्विकस्तथा ॥" અંગ (દેહ)થી કરાય તે આંગિક; વાચા (વાણી) થી કરાય તે વાચિક; ભૂષણ, વસ્ત્ર વગેરેથી કરાય તે આહાર્ય: અને ખેદ, રોમાંચ વગેરે સાત્વિક ભાવ દ્વારા સંપન્ન તે સાત્વિક કહેવાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પષભપંચાશિકા [શીષભાઈત્યાદિ દશ ભેદો છે. આ વાતની સાહિત્યદર્પણ સાક્ષી પૂરે છે, કેમકે તેના છઠ્ઠા પરિચ્છેદમાં કહ્યું પણ છે કે "दृश्यश्रव्यत्वभेदेन, पुनः काव्यं द्विधा मतम् । दृश्यं तत्राभिनेयं तद्-रूपारोपात् तु रूपकम् ॥ १॥ "नाटकमथ प्रकरणं भाण-व्यायोग-समवकार-डिमाः। T-S-વશ્યઃ રમતિ પણ શ . રૂ નાટકનું લક્ષણ– નાટકનું લક્ષણ ત્યાં નીચે મુજબ દર્શાવ્યું છે – "नाटकं ख्यातवृत्तं स्यात्, पञ्चसन्धिसमन्वितम् । विलासादिगुणवद् , युक्तं नानाविभूतिभिः ॥ ७ ॥ सुखदुःखसमुद्भूति, नानारसनिरन्तरम् । पञ्चादिका दशपरा-स्तत्राङ्काः परिकीर्तिताः॥ ८॥ प्रख्यातवंशो राजर्षि-धीरोदात्तः प्रतापवान् । दिव्योऽथ दिव्यादिव्यो वा, गुणवान् नायको मतः ॥९॥ एक एव भवेदङ्गी, शृङ्गारो वीर एव वा। अङ्गमन्ये रसाः सर्वे, कार्यो निर्वहणेऽद्भुतः ॥ १० ॥ चत्वारः पञ्च वा मुख्याः, कार्यव्यापृतपूरुषाः । गोपुच्छाग्रसमाग्रं तु, बन्धनं तस्य कीर्तितम् ॥ ११॥" અર્થાત્ નાટકનું વૃત્ત (કથા) પ્રસિદ્ધ હોવું જોઈએ. સર્વથા કલ્પિત કથા નાટકમાં કામ લાગે નહિ. નાટકમાં વિલાસ, સમૃદ્ધિ વગેરે ગુણો તેમજ અનેક પ્રકારનાં ઐશ્વર્યનાં વર્ણનો હોવાં જોઈએ. સુખ-દુઃખની ઉત્પત્તિનું દર્શન તેમજ વિવિધ રસની પૂર્ણતાથી એ અલંકૃત હોવું જોઈએ. નાટકમાં પાંચથી માંડીને દશ સુધી અંકો હોઈ શકે છે. પ્રસિદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલો, ધીરોદાત્ત, પ્રતાપી, ગુણવાન કોઈ રાજર્ષિ કે દિવ્ય અથવા દિવ્ય-અદિવ્ય એવો ગુણ પુરૂષ નાટકનો નાયક હોય છે. શૃંગાર રસ અને વીર રસ એ બેમાંથી ગમે તે એક રસ પ્રધાન હોય છે, જ્યારે બાકીના બીજા રસો અંગીભૂત હોય છે, આ બધાને “નિર્વહણ-સંધિમાં અદ્ભુત બનાવવા જોઈએ. નાટકમાં ચાર કે પાંચ પુરૂષો મુખ્ય ભાગ ભજવનારા હોવા જોઈએ. વળી ગાયના પૂછડાના આગળા ભાગ જેવી નાટકની રચના હોવી જોઈએ. ૧ દુષ્યન્ત જેવા. ૨ શ્રીકૃષ્ણ જેવા. ૩ શ્રીરામચન્દ્ર જેવા કે જે દિવ્ય છતાં પોતાને અદિવ્ય સમજે. ૪ નાટકના અંકો ક્રમશઃ નાના હોવા જોઈએ એવો કેટલાક અર્થ કરે છે, જ્યારે કેટલાક એને એ અર્થ કરે છે કે જેમ ગાયના પૂછડામાં કેટલાક વાળ નાના હોય તો કેટલાક વાળ મોટા હોય તેમ નાટકનાં કેટલાંક કાર્યો મુખ-સન્ધિમાંજ સમાપ્ત થઈ જવાં જોઈએ તો કેટલાંક વધારે લંબાઈ પ્રતિમુખ સંધિમાં પૂર્ણ થવાં જોઇએ. ૫ બીજભૂત અર્થનો આવિષ્કાર કરનાર તે સંધિ છે. સબ્ધિ, વિબોધ, રથન, નિર્ણય, પરિભાષણ, કૃતિ, પ્રસાદ, આનન્દ, સમય, ઉપગૃહન, ભાષણ, પૂર્વવાક્ય, કાવ્ય-સંહાર અને પ્રશસ્તિ એ નિર્વહસંધિનાં ૧૪ અંગ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વિ]િ ऋषभपश्चाशिका. અંક-વિચાર અંકને માટે સાહિત્યદર્પણ (૫, ૬, શ્લો. ૧૨-૧૯)માં નીચે મુજબનું સ્વરૂપ નજરે પડે છે – "प्रत्यक्षनेतृचरितो, रसभावसमुज्वलः । भवेदगूढशब्दार्थः, क्षुद्रचूर्णकसंयुतः ॥ १२ ॥ विच्छिन्नावन्तरैकार्थः, किञ्चित्संलग्नविन्दुकः । ગુ જ થમિક શાથiદતિમાસ ૨ | શરૂ नानाविधानसंयुक्तो, नातिप्रचुरपद्यवान् ।। आवश्यकानां कार्याणा-मविरोधाद् विनिर्मितः ॥ १४ ॥ नानेकदिननिवर्त्य-कथया सम्प्रयोजितः । आसन्ननायकः पात्र-युतस्त्रिचतुरैस्तथा ॥ १५ ॥ दूराह्वानं वधो युद्धं, राज्यदेशादिविप्लवः । विवाहो भोजनं शापो-सौ मृत्यू रतं तथा ॥ १६ ॥ दन्तच्छेद्यं नखच्छेद्य-मन्यद् बीडाकरं च यत् । शयनाधरपानादि, नगराधवरोधनम् ॥ १७ ॥ स्नानानुलेपने चैभि-वर्जितो नातिविस्तरः । देवीपरिजनादीना-ममात्यवणिजामपि ॥ १८ ॥ प्रत्यक्षचित्रचरितै-युक्तो भावरसोद्भवैः । अन्तनिष्कान्तनिखिल-पात्रोऽङ्क इति कीर्तितः ॥ १९ ॥" અર્થાત્ જેમાં નાયકનું ચરિત્ર સ્પષ્ટ હોય, જે રસ અને ભાવથી પરિપૂર્ણ હોય, જેમાં ગુઢાર્થક શબ્દ ન હોય, જેમાં નાના નાના ચૂર્ણક (સમાસથી રહિત ગદ્ય) હોય, અવાન્તર કાર્ય જેમાં પૂરું થઈ જતું હોય, કિન્તુ બિન્દુનો લેશ તો અવશિષ્ટ રહેતો હોય, જેમાં ઘણાં કાર્યોની સંકીર્ણતા ન હોય તેમજ બીજનો જેમાં નાશ થતો ન હોય, જે અનેક પ્રકારનાં સંવિધાનથી યુક્ત હોય, પરંતુ જેમાં બહુ પો ન હોય તે “અંક” કહેવાય છે. આ અંકમાં સહ્યાદિક આવશ્યક ક્રિયાનો વિરોધ ન હોવો જોઈએ, તેમજ જે કથા ઘણા દિવસે પૂરી થઈ હોય તેને એક જ અંકમાં કહી દેવી ન જોઈએ. વળી નાયક સર્વદા સમીપ રહે તેમજ ત્રણ ચાર પાત્રથી પરિવૃત રહે. દૂરથી બોલાવવું. વધ, યુદ્ધ, રાજ્ય- વિપ્લવ, દેશ-વિપ્લવ વગેરે, લગ્ન, ભોજન, શાપ, મલભાગ, મરણ, રમણ, દન્તક્ષત, નખક્ષત, શયન, અધર પાનાદિક લજજાકારી કાર્ય, નગર વગેરેનો રો, સ્નાન, ચન્દનાદિનું વિલેપન એ વાતો અંકમાં પ્રત્યક્ષ બતાવવી ન જોઈએ. અંક બહુ મોટો ન હોવો જોઈએ. દેવી તથા પરિજન (સેવક વર્ગ), મસ્ત્રી, વૈશ્ય વગેરેના ભાવપૂર્ણ અને રસ-પૂર્ણ ચરિત્રેથી એ ચુત હોવો જોઈએ. વળી એની સમાપ્તિમાં સર્વ પાત્રા નીકળી જવા જોઈએ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા विष्टुम्भ વિશ્વમ્ભક એ અર્થના 'પાંચ ઉપક્ષેપક પૈકી એક છે. અતીત અને અનાગત કથાઓનો સૂચક, કથાને સંક્ષિપ્ત કરવાવાળો જે અંક તે ‘વિશ્વમ્ભક’ છે. આના શુદ્ધ અને સંકીર્ણ એવા એ પ્રકારો છે. જે વિશ્વમ્ભકમાં એક કે બે મધ્યમ પાત્ર ભાગ લેતા હોય તે ‘શુદ્ધ' કહેવાય છે, જ્યારે જેમાં નીચ તેમજ મધ્યમ પાત્રા ભાગ ભજવતા હોય તે ‘સંકીર્ણ' કહેવાય છે. આ વાત साहित्यदर्पण (५०६, सो० ५४ - ५६ ) उपरथी ले शाय छे, उभडे त्यां ऽधुं छे – ૫૨ "अर्थोपक्षेपकाः पञ्च, विष्कम्भक प्रवेशको । चूलिका -ऽङ्कावतारोऽथ, स्यादङ्कमुखमित्यपि ॥ ५४ ॥ वृत्तवर्तिष्यमाणानां, कथांशानां निदर्शकः । सङ्क्षिप्तार्थस्तु विष्कम्भ, आदावकस्य दर्शितः ॥ ५५ ॥ मध्येन मध्यमाभ्यां वा, पात्राभ्यां सम्प्रयोजितः । शुद्धः स्यात् स तु सङ्कीर्णो, नीच-मध्यमकल्पितः ॥ ५६ ॥" 30 ॐ 法 इदानीं देवगतिमधिकृत्याह - दिट्ठा रिउरिद्धीओ, आणाउ कया महडिअसुराणं । सहिआ य हीणदेव - तणेसु दोगच्चसंतावा ॥ ४६ ॥ [ दृष्टा रिपुऋय आज्ञाः कृता महर्द्धिकसुराणाम् । सोढौ च हीनदेवत्वेषु दौर्गत्यसन्तापौ ॥ ] प्र०वृ० - दिट्ठति । हे सकलसुरचक्रशक्र ! स्वामिन्! मया सुरगतिगतेनापीदमिदमनुभूतमिति । अनुभवस्वरूपमाह - दिट्ठा - दृष्टा रिपूणां - अरातीनामृद्धयः- सम्पदः, रिपुऋद्धीः तावत् दृष्ट्वा भवति हि परस्परं प्राग्भववैरिणां मत्सरभरश्च "वरं देशपरित्यागो, वरं नेत्रापकर्षणम् । स्वापमानित शत्रूणां न पुनर्वीक्षिताः श्रियः ॥ १ ॥” [ श्रीधनपाल तथा आणा० महती ऋद्धिर्येषां ते महर्द्धिकाः सुरास्तेषां आज्ञाः - शासनानि ताः कृतानिवर्तिताः । कारयन्ति हि स्वकार्याणि बलादाक्रम्य बलिनः किङ्करानाभियोगिकसुरान सुरसत्तमाः, बलवत्तराक्रान्तिदुःखे च मरणजन्यमन्युं तृणायापि न मन्यन्ते मा भवताम् ( मानधनाः ? ) अत एवोक्तम् - " शक्यः शैलाग्रतः पातः, शक्यं च विषभक्षणम् । एका न शक्यते सोदु - माक्रान्तिर्बलवत्तरैः ॥ १ ॥” १ विष्कुम्भ, प्रवेश, यूजिअ, संभवतार भने भुसे पांच छे. Page #186 -------------------------------------------------------------------------- ________________ વિ]િ ऋषभपश्चाशिका. ૧૫૩ तथा 'सहिआ य हीणदेवत्तणेसु' हीनानि च तानि दैवतानि-किल्बिषिकत्व व्यन्तरादीनि तेषु सहिआ इति सोढौ । चशब्दः पूर्वापेक्षया समुच्चये। को सोढावत आह'दोगच्चसंतावा' दुर्गतस्य भावो दौर्गत्यं-नैःस्व्यं, सन्तापो-भयादिजनितश्च खेदः, दौर्गत्यं च सन्तापश्च दौर्गत्यसन्तापौ तौ सोढौ । इति षट्चत्वारिंशत्तमगाथार्थः ॥ ४६॥ - વિ—(દ્વિત્તિ) -ગોવિતા શારીરિપુજય-ગુસમૃદ્ધ तथा आज्ञाः-शासनानि कृताः-परिपालिताः महर्द्धिकसुराणां-विशिष्टदेवानाम् । इतिવિંઝવાળા સર્વોચ-વિતા છે? ચિન્તા-વારિવાર | S? - वत्वेषु-किल्बिष-व्यन्तरादिषु इत्यर्थः ॥ ४६॥ શબ્દાર્થ દ્વિદા ()=જેવાઈ. સાાિ (લોહી)=સહન કરાયા. રિક (રિy)=શત્રુ, દુમન. (૨)=ળી. રિદ્ધિ (દ્ધિ)=ઋદ્ધિ, સંપત્તિ. હીજ (હીન)=હલકો, નીચ. રિદ્ધિીનો શત્રુઓની સંપત્તિઓ. HTTrt (માસા =આજ્ઞાઓ, હુકમો. રેવત્તા (કૈવલં) દેવપણું. થયા (તા) કરાઈ. રીવાપુ નીચ દેવપણામાં. મલિ (મર્સિંવ)=મોટી ઋદ્ધિવાળો. વોરા ()=નિર્ધનતા. દુર=દેવ. સંતવ (તાવ)=સન્તાપ, કષ્ટ. મદિનકુળ=મહર્દિક દેવોની. વોચલંતાવા=નિર્ધનતા અને સત્તાપ, પધાર્થ દેવ-ગતિમાં પણ કર્થના “વળી (હે નાથ! દેવલેમાં પણ) મેં શત્રુઓની સંપત્તિઓ જોઈ, મહદ્ધિક સુરની શાસને શિરે ચડાવ્યાં અને ( કિલિબષ જેવા) નીચ દેવ૫ણામાં દરિદ્રતા અને સંતાપ સહન કયાં.”—-૪૬ સ્પષ્ટીકરણ ચતુર્ગતિના દુ:ખની પરાકાષ્ઠા ૪૩ મા પદ્યમાં નારકનાં કોનું, ૪૪ મામાં તિર્યંચની પીડાઓનું અને ૪૫ મામાં મનુષ્યની મહાવિડંબનાઓનું કવિરાજે વર્ણન કર્યું છે. આથી કદાચ કોઈ પાઠકને એમ આશા રહેતી હોય કે દેવ–ગતિમાં તો સુખ હોવું જોઈએ, તો તેની તે આશા પણ વ્યર્થ છે એમ કવિરાજ આ શ્લોક દ્વારા સૂચવે છે. આ અસાર સંસારમાંની ચારે ગતિઓ પૈકી કોઈ પણ ગતિ થોડે ઘણે અંશે પણ ઈચ્છવા યોગ્ય હોય તો તે મનુષ્ય-ગતિ જ છે, કેમકે એ જ ગતિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે અને એમ થતાં દુઃખને આત્યન્તિક નાશ કરી શકાય છે. સલ૦ ૨૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા. મનુષ્ય–ગતિની જેમ પુણ્ય કરવાથી દેવ–ગતિ પ્રાપ્ત થાય છે, છતાં સામાન્ય કથન તરીકે એમ કહી શકાય કે ત્યાં કોઈ જાતનાં વ્રત–નિયમોને માટે અવકાશ નહિ રહેલો હોવાથી અર્થાત કેવો અવિરત હોવાથી એ ગતિ મનુષ્ય-ગતિથી ઉતરતી છે. - અત્ર એવો સહજ પ્રશ્ન ઉદભવે છે કે દેવ-ગતિ પુણ્ય ઉપાર્જન કરવાથી પ્રાપ્ત થાય છે, તો પછી ત્યાં દુઃખ કેમ સંભવે? આને ઉત્તર એ છે કે જેમ પાપ એ લોઢાની શૃંખલા (બેડી) છે, તેમ પુણ્ય પણ જ્યારે સુવર્ણની શૃંખલાજ છે, તો પછી શૃંખલા-બદ્ધ જીવન એ સુખ કેમ કહી શકાય? વળી એ પણ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે દેવ-ગતિમાં દેવોનો જન્મ પપાતિક હોવાથી તેમને ગર્ભ અને જન્મ પરત્વેનાં દુઃખો સહન કરવા પડતાં નથી, વળી તેઓનું આયુષ્ય અનાવર્તનીય હોવાથી વિષ, શસ્ત્ર, અગ્નિ ઈત્યાદિ વડે જાન જતો રહેવાને ૧ સામાન્ય કથન કહેવાનું કારણ એ છે કે નવ રૈવેયક સુધીની દેવગતિ તો અભત્રને પણ પ્રાપ્ય છે. પરંતુ આ વેયકની ઉપલા ભાગમાં રહેલા પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલો દેવ ત્રણથી ભવ જેમના બાકી રહ્યા હોય એવા માનવાદિકથી શ્રેષ્ઠ છે. કેમકે આવો દેવ તત્ત્વોથોધિગમસૂત્રના ચતુર્થ અધ્યાયના કરિયાપુ રિમા” એ ર૭ મા સૂત્ર પ્રમાણે દ્વિચરમ છે એટલે કે “વિજયાદિક અનુત્તર વિમાનમાંથી આવીને તે દેવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ ફરી અનુત્તર વિમાનનો અધિકારી બની મનુષ્ય થઈ તેજ ભવમાં મુક્તિ-મહિલાને મંદિરે પધારે છે. “સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ તે વળી આનાથી પણ શ્રેષ્ઠ છે, કેમકે આની પૂર્વેના મનુષ્ય ભવમાં ફક્ત સાત પ્રાણ જેટલું આયુષ્ય વધારે હોત તો તેજ ભવમાં મોક્ષે જાત, પરંતુ એટલું ઓછું આયુષ્ય હોવાથી લગભગ સિદ્ધિ-સુખના જેવું સુખ તે આ વિમાનમાં ૩૩ સાગરોપમ સુધી અનુભવી મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ સિદ્ધિ-સુન્દરીને વરે છે. આ દેવો કરતાં ઉતરતા દરજજાના પરંતુ આધિપત્ય ભોગવનારા એવા ૬૪ ઇન્દ્રો સમ્યકત્વધારી હોઈ કરીને અપસંસારી છે. એથી કરીને તેમને પણ સામાન્ય મનુષ્ય કરતાં ઉચ્ચ કોટિના ગણી શકાય. ૨ સંમૂર્ખન, ગર્ભ અને ઉપપાત એમ જન્મના ત્રણ પ્રકારો પડે છે. જે સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય તે સ્થાનના પુદગલોને શરીરરૂપ બનાવે તે જીવનો જન્મ સંમૂડ્ઝન છે. માતા-પિતાના સંયોગથી ઉત્પન્ન થતા જીવો ગર્ભજ છે, કેમકે શુક્ર અને શોણિતના મિલનના આધારરૂપ ગર્ભ છે. માતા-પિતાના સંયોગ વિનાના જન્મના જેકે સંપૂર્ઝન અને ઉપપાત એમ બે ભેદે છે, તો પણ તેમાં નરકમાં રહેલ કુંભી કે ગોખલામાં ઉત્પન્ન થતા નારકીઓનો તેમજ દેવ-શધ્યામાં ઉત્પન્ન થતા દેવોનો જન્મ ઔપપાતિક કહેવાય આમાં પ્રતિવિશિષ્ટ ક્ષેત્રની પ્રાપ્તિ એ નિમિત્ત છે. અર્થાત દેવોના ઔપપાતિક જન્મમાં શુક્રાદિક પુદગલનું ગ્રહણ નથી તેમજ તેમાં પ્રચ્છેદ-પટ (ચાર) કે દેવદૂષ્યના પુદ્ગલોને શરીરરૂપે પરિણાવવામાં આવતા નથી; કિન્તુ દેવશય્યાના પ્રચ્છેદ-પટની ઉપર અને દેવદુષ્યની નીચે રહેલા પુલને વૈક્રિય શરીરરૂપે ગ્રહણ કરવામાં આવે છે. જુઓ શ્રીવાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિત ટીકા (પૃ. ૧૮૯-૧૯). ૩ આયુષ્યકર્મના જે પુદગલો છે તે બદ્રવ્ય-આયુષ્ય છે. આની સહાયતાથી જીવ જે અમુક કાળ સુધી જીવી શકે તે “કાલ-આયુષ્ય યાને સ્થિતિ-આયુષ્ય છે. દ્રવ્ય-આયુષ્ય પૂરું કર્યા વિના આયુષ્યના જેટલા યુગલો પૂર્વ ભવમાં જીવે ગ્રહણ કર્યા હતા તેને ક્ષય કર્યા વિના કોઈ જીવ કદાપિ મરતો નથી; પરંતુ કાળ-આયુષ્ય અપૂર્ણ રહ્યા છતાં પણ જીવ મરી શકે છે. આ આયુષ્યને લક્ષ્યમાં લઈને શાસ્ત્રકારોએ અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ પાડ્યા છે. કોડિયામાં જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. આમાં દીવાની જે પ્રમાણે વાટ નાની મોટી રાખવામાં આવે તે પ્રમાણે દીવ ઓછા વત્તા કાળ સુધી મળે, એવી જ રીતે પ્રસ્તુતમાં ઘટાવી લેવું. Page #188 -------------------------------------------------------------------------- ________________ વિજિત] भाभपश्चाशिका તેમને અપાશે ભય નથી, તથા પૈકિય લબ્ધિથી યુક્ત હોવાથી તેઓ મનગમતાં રૂ વિમુવી શકે છે, અનેક પ્રકારના ભોગ ભોગવી શકે છે, તથા વળી તેઓને આપણી માફક કાવલિક આહાર નહિ હોવાથી તેઓ ઉદર-નિર્વાહની ચિન્તાથી મુક્ત છે ઈત્યાદિ સુખો દેવોને પુણ્યકર્મના ઉદયરૂપે મળે છે ખરાં, પરંતુ ત્યાં પણ વૈર, પરતત્રતા, ઈર્ષ્યા ઈત્યાદિ દુર્ગુણરૂપ દુમનેની છાવણી હોવાથી કેટલાક દેવો પોતાથી અધિક પુણ્યશાળી દેવની વિશેષ સંપત્તિ જોઈને મનમાં ને મનમાં ઈર્ષ્યાગ્નિથી બન્યા કરે છે, કેટલાક દેવોને પોતાના ઉપરી અધિકારીની સેવામાં સમય ગાળવો પડે છે, જ્યારે કિબિષક તરીકે ઉત્પન્ન થયેલા દેવને પોતાની અધમતાનો ખ્યાલ દુઃખના માથે ઝાડ ઊગ્યાં હોય તેવું કષ્ટકારી જીવન વ્યતીત કરાવે છે. આ પ્રકારના સુખ-દુખો ઉપરાંત પ્રાયઃ દરેક દેવને ચ્યવન-કાળને છ માસ બાકી રહેતાં આખી જીંદગીમાં ન પ્રાપ્ત થયેલી વૃદ્ધાવસ્થા ઘેરી લે છે એટલું જ નહિ, પરંતુ પોતે અવધિજ્ઞાન જીવે પૂર્વ ભવમાં આયુષ્યની સ્થિતિ એવી શિથિલ (ઢીલી) બાંધી હોય કે શસ્ત્રાદિકના આઘાત વગેરે પ્રાપ્ત થતાં કાલ-આયુષ્ય પૂર્ણ કર્યા વિના જીવ મરણ પામે. આ શિથિલ આયુષ્યને “અપવર્તનીય કહેવામાં આવે છે; આથી વિપરીત આયુષ્ય તે “અનાવર્તનીય છે. અર્થાત જીવે પૂર્વ ભવમાં આયુષ્યની સ્થિતિ એવી તીવ્ર (ઘન) બાંધી હોય કે શસ્ત્રાદિના આઘાત વગેરે થવા છતાં પણ કાલ-આયુષ્ય પૂર્ણ કર્યા વિના તે નજ મરે; આ આયુષ્ય તે “અનાવર્તનીય છે. શસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી જે આયુષ્યને ક્ષય થાય તે “સોપક્રમ” કહેવાય છે. આ લક્ષણ અપવર્તનીય આયુષ્ય પરત્વે છે. આયુષ્યના પરિસમાપ્તિના અવસરે જેને આવું નિમિત્ત વિદ્યમાન હોય તે આયુષ્ય પણ સોપક્રમ' કહેવાય છે. આ અનાવર્તનીય આયુષ્ય સંબંધી હકીકત છે. કહેવાની મતલબ એ છે કે અપવર્તનીય આયુષ્ય તો સોપક્રમજ છે, જ્યારે અનપવર્તનીયના સોપક્રમ અને નિરૂપમ એવા બે ભેદ છે. અત્રે એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે સ્થિતિ-આયુષ્યમાં જેમ ઘટાડો કરી શકાય છે, તેમાં વધારો કરી શકાતું નથી. ઈન્દ્ર, ચન્દ્ર કે તીર્થંકર પણ તેમ કરી શકે તેમ નથી. ૧ જુઓ પૃ૦ ૩. ૨ દેવોના ભવનપતિ, ચતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા ચાર પ્રકારો છે. આમાં પ્રથમ અને અન્તિમ જાતના દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાટ્યશ, પાર્ષદ, આત્મરક્ષક, લોપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિબિષક એવા દશ ભેદો છે. આ ભેદેમાંથી ત્રાયશ્ચિશ અને લોકપાલ સિવાયના આઠ ભેદો તો વ્યન્તર અને જ્યોતિના પણ પડે છે. અર્થાત કિબિષક દેવ તો ચારે જાતને દેવોમાં છે. આ દેવને મનુષ્યો પૈકી અંત્યજની ઉપમા આપવામાં આવે છે. - ૩ આના સમર્થના શ્રીઆચારાંગસૂત્રના પ્રથમ શ્રતસ્કંધના “શીતય” નામના તૃતીય અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના ચતુર્થ સૂત્ર (પત્રાંક ૧૫૪)માંના બારામgવોવાળg જે સાણં મૂકે ઘમં મગા” એ પાઠની ટીકા કરતાં શ્રીશીલાંકાચાર્ય ઉર્ફે કેટ્યાચાર્ય કથે છે કે "तत् संसारे स्थानमेव नास्ति यत्र जरामृत्यू न स्तः, देवानां जराऽभाव इति चेत्, न, तत्राप्युपान्तकाले लेश्यावलसुखप्रभुत्ववर्णहान्युपपत्तेः अस्त्येव च तेषामपि जरासद्भावः" આગળ જતાં (૧૫૫ માં પત્રાંકમાં) તેઓ સર્વ દેવોની ચ્યવનસ્થિતિ વર્ણવતાં કથે છે કે “નાચારઃ સદાવ્રુક્ષ, શીદીના વાસણ રોજના વૈચં ત જામrs#મ, દિજાતિવૈજપુત્રાતિશ ” અર્થાત પુષ્પની માળાનું કરમાઈ જવું, કલ્પવૃક્ષનું હાલવું, લક્ષ્મી અને લજજાને નાશ, વસ્ત્રોનો વર્ણ, દીનતા, તન્દ્રા, કામ-રાગ અને અંગમાં ભંગ, દૃષ્ટિની ભ્રાન્તિ, ધુજારી અને અરતિ એટલાને અવનકાળે દેવોને અનુભવ થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઋષભપંચાશિકા. [ શ્રીધનવાન વડે એ જાણીને દિલગીર થાય છે કે છ માસ પછી પોતાને આ રાજ-વૈભવને તિલાંજલિ આ પવી પડશે અને એક સાધારણ પ્રાણીની જેમ કર્મને આધીન થઇ અમુક મનુષ્ય કે તિર્યંચ તરીકે પોતાને ઉત્પન્ન થવું પડશે. આ દુઃખનો આબેહુખ ચિતાર ખડો કરવો મુશ્કેલ છે, પરંતુ તેનું યંચિત્ સ્વરૂપ ધ્યાનમાં આવે તેટલા માટે નીચેની હકીકત વિચારીએ. કોઇ ગર્ભ–શ્રીમંતને લગભગ આખું જીવન મોજ શોખમાં ગાળ્યા આદ છેલ્લે કાંટે કર્મવશાત્ પેટનું પૂરૂં કરવા જેટલા પણ પૈસા રહે નહિ તો તેનું દુઃખ કેટલું કહી શકાય ? અથવા તો સુલક્ષણા સુન્દરીને મનપસંદ અનુગુણુ પતિની સાથે તરૂણાવસ્થા વ્યતીત થઇ રહેતાં એકાએક વૃદ્ધાવસ્થાના પ્રારંભમાં તેના પતિના પ્રાણ પરલોક સિધાવી જાય તો તેને કેવું દુઃખ થાય? અથવા તો રાષ્ટ્ર-વિપ્લવાદિકને લઇને કોઇ ચક્રવર્તી જેવી સત્તા ભોગવનારા નૃપતિને એકાએક સંતાઇ છુપાઈને પોતાનું જીવન વ્યતીત કરવાનો વારો આવે તો તેને કેવું દુઃખ થાય? ટુંકમાં એટલુંજ નિવેદન કરવું ખસ થશે કે જેને સુખનો સ્વાદ સરખો પણ ચાખ્યો નથી એવાને ઘોરમાં ઘોર દુઃખ આવેથી જે પીડા થાય તેવી અથવા તો તેથી કંઈક વધારે પીડા સુખી જીંદગી ગાળ્યા પછી દુઃખ પ્રાપ્ત કરનારને થાય છે. આવી કફોડી સ્થિતિ દેવની થાય છે, તો પછી કવિરાજે એ ગતિમાં પણ સુખ નથી એમ જે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેની વાસ્તવિકતાનું પ્રમાણ આપવું હવે બાકી રહે છે? 法 एवं चतुर्गतिष्वनुभूतं विज्ञाप्य साम्प्रतं तदनुभवस्यैव कालावधिं भज्यन्तरेणाभिधित्सुराह - છે सिंचंतेण भववणं, पलट्टा पलिआ रहटु व । घडिसंठाणोसप्पिणिअवसप्पिणिपरिगया बहुसो ॥ ४७ ॥ [ सिञ्चता भववनं परिवर्ताः प्रेरिता अरघट इव । घटी संस्थानोत्सर्पिण्यवसर्पिणीपरिगता बहुशः ॥ ] ૬૦ રૃ॰—સંવંતેળ ત્તિ ૫ હૈ (તવાર) સંસારવારાવારી! માત્રન! વૈરિવતો: યેસ્તા इति योगः । इह वस्तुनि कर्तुरारघट्टिकेन सह साधर्म्यमभिधेयम्, अतस्तावदादौ स्तुतिकर्तुरेवाभिप्रायः प्रतन्यते । तत्र मयाऽरघट्टिकेनेव सिञ्चता-अभिषेकं कुर्वता भववनं - संसार - काननं 'मिथ्यात्वा-ऽविरति - कषाय-प्रमाद - दुष्टयोगजलेन पलट्टा - परिवर्ता एकदेशेन समुदायोपचारात् पुद्गलपरावर्ताः पिल्लिआ - प्रेरिताः अतिवाहिताः । किंविशिष्टाः ? 'घडिसंठा० परिगया' घटीसंस्थानाभिः आनुपूर्व्या पङ्क्तिक्रमेण परिवर्तमानाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः परि ૧ ‘સલાહ (?)'સંસાર॰ કૃતિ પાઠઃ પ્રચસ્તરે । ૨ ‘વરાવતાં:' વિ તાઃ । ૩ સરખાવો તત્ત્વાર્થાધિગમસૂત્રના આઠમા અધ્યાયનું નિશ્ન-લિખિત આદ્ય સૂત્ર— મિયાપુરાના-ડવિનતિ-પ્રમાવુ-પાંચ-ચોળા વહેતવ:'' ४ अनेन 'पिल्लि' इति पाठान्तरं सम्भवति । Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ विरचिता ] गताः समेताः । तत्र दशसागरोपमकोटाको टिप्रमितस्यारोहत्प्रकर्षस्य कालविशेषस्य उत्सपिंणीति नाम, तस्यैव तावत्प्रमाणस्य पतत्प्रकर्षस्यावसर्पिणीति । कथम्? बहुसो - अनन्ताः । अयमभिसन्धिः-किलानन्ताभिरुत्सर्पिण्यवसर्पिणीभिरेकः पुद्गलपरावर्तो भवति । तादृशाश्च पुद्गलपरावर्ता भैरवभवावर्तगर्तनिपतितैर्जन्तुजा तैरतीताद्धायां अनन्ताः समतिवाहिताः । अनागताद्धायां तु तथाविधसामग्री विकल्पा ( वैकल्या ? ) दप्राप्तधर्माणः पुनरनन्तगुणानतिवाहयिष्यन्ति । तथाचोक्तं परमर्षिभिः ऋषभपञ्चाशिका. "उस्सप्पिणी अनंता पुग्गलपरिअट्टओ मुणेयबो । asiaisaiअद्धा अणागेयद्धा अनंतगुणा ॥ १ ॥” एवंविधानामनन्तपुद्गलपरावर्तानामरघट्टपरिवर्तनैः, भवस्य वनेन, उत्सर्पिण्यवसर्पिणीनां घटीभिः परस्परमुपमानोपमेयता ॥ इति सप्तचत्वारिंशत्तमगाथार्थः ॥ ४७ ॥ हे० वि० - इदानीं यावन्तं कालं नरकादिषु भ्रान्तस्तावन्तं दर्शयन्नाह - (सिंचंतेण त्ति) । सिञ्चता - अभिषेकं कुर्वता, मयेति गम्यते । भववनं - संसारकाननं; एकत्र मुख्यजलेन, अन्यत्र मिथ्यात्वा-ऽविरति कषाय- प्रमाद- दुष्टयोग लक्षणेन । पलट्टा इति परावर्ताः । ( 'पलिआ ' ) प्रेरिताः - भ्रमिताः । क इवेत्याह- अरघट्टा इव । कथम्भूताः ? 'घटी संस्थानावसर्पिण्युत्सर्पिणीपरिगताः' घटीसंस्थाना या अवसर्पिण्युत्सर्पिण्यस्ताभिः परिगताः - युक्ताः । कथं प्रेरिताः ? बहुशः - अनेकधा । इति गाथार्थः ॥ ४७ ॥ શબ્દાર્થ सिंचंतेण (तिचता ) = सिंयता. भव (भव ) = संसार. वण (वन) = वन, मंगल. भववणं = संसार३५ वनने. पल्लट्टा (परिवर्ता: ) = युगल - यशवर्तनो पल्लिआ ( प्रेरिताः ) = प्रेराया, व्यतीत उराया. अरहटु ( अरघट्टः ) = मरघट्ट. व (इव )=भ. ( नवतत्त्वप्रकरणे गा० ५४ ) घडि (घटी ) = टि. संठाण ( संस्थान ) = संस्थान. szaftafor (scaffoft )=€‹HíŸN. अवसपिणि ( अवसर्पिणी ) = अवसर्पिणी. परिगय (परिगत ) = वेष्टित, युक्त. घडिसठाणोस्सप्पिणिअवसप्पिणिपरिगया = घटीસંસ્થાનરૂપ ઉત્સર્પિણી અને અવર્પિણીથી યુક્ત. बहुसो (बहुशः ) = ने वा२. પદાર્થ लव- श्रभानो अण " ( हे नाथ ! ) ( भिथ्यात्व, व्यविरति, उषाय, प्रभाह ने योग से उर्भ-मन्धना यांय હેતુરૂપ જળ વડે) ભવ-વનને સિંચતા એવા મેં અરધકની જેમ ધટી-સંસ્થાનરૂપ ઉત્સર્પિણી અને અવર્સાÑણીથી યુક્ત અનેક પુદ્ગલ-પરાવર્તો વ્યતીત કર્યાં.”—૪૭ १ छाया उत्सर्पिण्योऽनन्ताः पुद्गलपरिवर्तको ज्ञातव्यः । तेऽनन्ता अतीताऽद्धा अनागताऽद्धा अनन्तगुणा ॥ २ 'गया तं' इति ख. पाठः । Page #191 -------------------------------------------------------------------------- ________________ ઋષભપંચાશિકા [ श्रीधनपालસ્પષ્ટીકરણ @पमेय- भान આ પદ્યમાં પુદ્ગલ-પરાવર્તનોને અરઘટ્ટની, સંસારને વનની અને ઉત્સર્પિણ-અવસર્પિણીને ઘડાઓની ઉપમા આપવામાં આવી છે. एवमतीतकालानुभूतमात्मनः स्वरूपमभिधाय साम्प्रतं वर्तमानविषयमभिधित्सुराह भमिओ कालमणंतं, भवम्मि भीओ न नाह! दुक्खाणं । संपइ तुमम्मि दिटे, जायं च भयं पलायं च ॥ ४८ ॥ [भ्रान्तः कालमनन्तं भवे भीतो न नाथ! दुःखेभ्यः । सम्प्रति त्वयि दृष्टे जातं च भयं पलायितं च ॥] प्र० ०-भमिओ त्ति । हे विहितदुर्दान्तमन्मथप्रमाथ! नाथ ! अहं हि भैरवभवे पूर्वोक्त युक्त्यैवानन्तम्-अपर्यवसानं कालम्-अनेहसं भ्रान्तः-पर्यटितः। तस्मिंश्च दारुणदुःखनिलयेऽपि बम्भ्रम्यमाणस्तेभ्यस्तथाविधदुःखेभ्यो मनागपि न भीतः । संपइ त्ति-संप्रति तुमम्मि-त्वयि दिटे-दृष्टे अनन्यसामान्यदेवत्वेन मनस्यवस्थापिते जन्मजरामरणादिरूपेभ्यः सांसारिकेभ्यो दुःखेभ्यो भयं-साध्वसं जातं-प्रादुर्भूतं च तदैव पलायितं-नष्टं च । चशब्दस्तुल्यकालवचनः । इयमत्र भावना-किलायं जीवः सदैवाविनश्वराकारे सकलक्लेशकोशागारे संसारे निरन्तरं परिभ्रमन् सर्वथैवानवहितधर्माधर्मव्यवहारतया कर्मबन्धहेतूनजानानः कषायविषयादीन् , अत एव निःशङ्क प्रवर्तमानः प्राणवधादिषूपभुञ्जानः च विपर्यस्तमतितया सुखबुद्ध्या तत्प्रत्ययान्यसङ्ख्यदुःखान्याशङ्कामात्रमपि न करोति । कुतस्त्यं पुनर्भयम् ? यदा पुनः कर्मक्षयोपशमजन्यमगण्यपुण्यप्राग्भारलभ्यं लब्ध्वा अपूर्वकरणादिक्रमेण भगवद्दर्शनमामोति तत्प्रवचनोपदेशलेशं (च) शनैः शनैः परिशीलयति तदा मनागुन्मीलितविवेकः स्वयमेव चिन्तयति-अत एवामी मया कषायविषयादयः सर्वकार्येषु प्रागारोप्य पुरस्कृताः, तैरेवाहमियन्तमनन्तमनेहसमसमञ्जसविडम्बनाभिविंडम्बितः । तथैव चाद्यापि मामेवाभिभवितुममीषामुपक्रमस्तन्न जाने किमपि भविष्यति इति महान्तमन्तर्भयं क्षणमनुभवति । पुनः परिशीलयंस्तदैव भगवत्प्रवचनं विलोक्य कषायादिमदविदलनोदामपराक्रमानुपशमादीन् नियतममीषांपुरस्कारेण प्रमथितप्रतिपन्थिसार्थसामर्थ्य विधाय वैरनिर्यातनं श्रयिष्ये सनातनस्थानमिति तदैवोत्तीर्णभयभरः प्रमोदमेदुरश्च भवति । इति-अमुना प्रकारेण स्वामिनि दृष्टे भयं जातं च पलायितं च । इति अष्टचत्वारिंशत्तमगाथार्थः ॥ ४८ ॥ हे० वि०-(भमिओ त्ति)। हे नाथ! भ्रान्तः-पर्यटितः कालम् । कियन्तम् ? अनन्तं, जीवस्य अनादिकालं यावत् स्थितत्वात् । क ? भवे-संसारे । भवन्त्यस्मिन् कर्मवशवर्तिनो Page #192 -------------------------------------------------------------------------- ________________ विरचिता મજશરિવા. પંક जीवा इति भवस्तस्मिन् । परं तथापि न भीतो-न त्रस्तः। केषाम् ! दुःखानां-जन्मजरामरणादिलक्षणानाम् । त्वयि दृष्टे पुनर्विवेककुशलत्वात् जातं-सम्पन्नम् । किं तत् ? भयं पलायितं च-नष्टं च [मे-मम झगिति-शीघ्रमेव । अयमर्थः-ये हि भगवन्तं सम्यक् पश्यन्ति तेऽवश्यं लघुसंसारिणो भवन्ति इति आगमवचनात् निश्चीयते, न સંરાયઃ | રૂતિ મર્થ છે ૪૮ શબ્દાર્થ શિઓ (બ્રાન્ત )=ભમ્યો. સંઘg (પ્રતિ )=હમણા. જા(વા) કાળ. તુમ (સ્વ)-તું. (સન)=અનન્ત. હિ(૮)=જોવાયો. મદિન (વે)=સંસારમાં. મી (મીતઃ)=બીધો. ગાયે (સાત)=ઉત્પન્ન થયું. ()=નહિ. (૨)=અને. રા!(નાથ!) હે નાથી | મ (મ)=ભય, બીક. તુલા (સુલેખ્યા) દુઃખોથી. Tu (અતિ)=નાસી ગયું. પઘાઈ દુખથી ભય તથા તેના નિરાસ હે નાથ! હું સંસારમાં અનંત કાળ રખડ્યો (તે પણ) હું દુખોથી બીધે નહિ, (પરંતુ) હમણા જ્યારે મેં તને જોયું ત્યારે (કે પાદિકથી થતી વિડંબનાને બેધ થવાથી) ભય ઉત્પન્ન થયે અને (સાથે સાથે સમાદિક વડે તે દૂર કરી શકીશ એમ જ્ઞાન થતાં) તે પલાયન (પણ) કરી ગયે.”–૪૮ સ્પષ્ટીકરણ અર્થ-ગષણા આ પદ્યાર્થને વિશેષ વિચાર કરતાં એમ કુરે છે કે જ્યાં સુધી મનુષ્યને પોતાની કઢંગી સ્થિતિનું ભાન થતું નથી ત્યાં સુધી તે નિશ્ચિત્ત રહે છે. પરંતુ તેનો ખ્યાલ આવતાં તો તે સુજન હોય તો તેને સુધારવા બનતા પ્રયાસ કર્યા વિના રહે નહિ. આથી એમ ફલિતાર્થ થતું નથી કે Ignorance is bliss અર્થાત અજ્ઞાનદશા એ સુખપ્રદ છે એમ માનીને જ્ઞાન પ્રાપ્ત નજ કરવું. વળી આ વાતને શાસ્ત્ર પણ સમર્થન કરે છે, કેમકે અજ્ઞાન–વાદીઓનો ૩૬૩ પાખંડીઓમાં અંતર્ભાવ કરવામાં આવ્યો છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ १५०. ઋષભપંચાશિકા. [ श्रीधनपाल साम्प्रतं स्तुतिकृद् भगवद्दर्शनेन कृतार्थ मन्यमानः स्वं जन्म पुनरुत्तरकालेऽपि तत्प्रार्थनारूपां स्तुतिमाह - जइवि कयत्थो जगगुरु ! मज्झत्थो जइवि तहवि पत्थेमि । दाविज्जसु अप्पाणं, पुणो वि कइया वि अम्हाणं ॥ ४९ ॥ [ यद्यपि कृतार्थो जगद्गुरो ! मध्यस्थो यद्यपि तथापि प्रार्थये । देर्शयेरात्मानं पुनरपि कदाचिदप्यस्माकम् ॥ ] प्र०वृ० - जइवित्ति । हे कृपाकूपार ! जगद्गुरो ! यद्यपि त्वमेवंविधस्तथाप्यहं त्वां प्रार्थयामि इति सम्बन्धः । इदानीं यादृशः स्वामी तदेवाह । किंविशिष्टः त्वं ? जइवि - यद्यपि ' कृतार्थः ' कृतो - निर्वर्तितः सकलकर्ममलोपायविगलनान्निर्वृतिपुरीप्रवेशलक्षणोऽर्थः - प्रयोजनं येन स कृतार्थः, तथा मज्झत्थो जइवि - यद्यपि मध्यस्थः, मध्ये रक्तद्विष्टमूढैरपृष्ठे चिदानन्दात्मनि स्वस्वरूपे तिष्ठतीति मध्यस्थः, विमल केवला लोकदर्पणप्रतिबिम्बितः; तथा भवितव्यतावशेन रागद्वेषमो हैरुपहन्यमानं चराचरं जगज्जन्तुजातमीक्षमाणोऽयौदासीन्येन स्थितः । यश्च कृतार्थो मध्यस्थश्च भवति स कथमप्रार्थितः परार्थाय नियतः ( प्रयतते ? ) इत्यतः प्रार्थयामीत्युक्तम् । तामेव प्रार्थनामाह - ' दाविज्जसु अप्पाणं पुणो वि का वि अम्हाणं' यद्यपि त्वं कृतकृत्य उदासीनश्च तथापि कइया वि-कदाचिदपि कस्मिंश्चिद् देशे काले वा पुनः पुनरप्यस्माकमात्मानं दाविज्जसु-दर्शयस्व, दर्शनप्रदानेन प्रसादं कुर्याः । अयमभिसन्धिः - यद्यपि कुतोऽपि पुराकृतसुकृतसंयोगादस्मिन् जन्मनि भगवद्दर्शनं सञ्जातं तथापि विचित्राः कर्मपरिणतयो जीवानां क्षणे क्षणे विपरिणमनधर्माणश्च शुभाशुभ परिणामात् । तद् यदि प्रबलविगलितवीर्यविशेषोऽयमस्माकमात्मा तव सम्यग्दर्शनं श्रद्धानं वाऽवधीर्य कथमपि मिथ्यापथं पाथो ( प्राप्तो ? ) भवति तदा तस्मिन् क्षणे पुनरप्यस्य स्वदर्शन वितरणेन प्रसादं विदध्या इति ॥ मौचित्यचरप्येष धनपालक विर्वास्तोष्पतेरपि स्तुत्यस्य जगत्पतेरस्यां गाथायां सर्वेषु विशेषणेष्वेकवचनं प्रयुक्तवान्, आत्मनस्तु अस्माकमिति बहुवचनम् ? उच्यते - नियतमभिप्रायापरिज्ञानादिदमभिधीयते भवता । पश्य य एव तुच्छप्रकृतित्वेनात्मम्भरिः पुमान् भवति स एव विज्ञत्यवसरे प्रसादसुमुखं स्वामिनमवलोक्य स्वार्थपरतया केवलस्व सम्बद्धामेव विज्ञप्तिं विधत्ते । यस्तु महेच्छतया सर्वजनीनचरितः स्यात् स तस्मिन् क्षणे तथाविधं स्वामिनमवलोक्य सर्वेषां स्वानुरूपाणां तदनुजीवानां क्षीणतार्ति (सम्प्राप्तार्तितां ?) विज्ञापयति, एवमसावपि कविपुङ्गवस्तैस्तैः स्तुतिवचोभिरभिप्रसाद्य स्वामिनं प्रार्थयति स्म । यत् सञ्जातभगवद्दर्शनत्वेन स्पृष्टसम्यग्दर्शनानां त्वत्प्रवचनानुयायिनां चास्माकं सर्वेषामस्मद्धर्माणां पूर्वोक्तयुक्त्यैव प्रतिपतितपरिणामानामात्मदर्शनेन सानुग्रहो भूया इत्यर्थः अस्मा१ 'दापयेः' इत्यपि सम्भवति । " Page #194 -------------------------------------------------------------------------- ________________ વિરવિતા ] ऋषभपञ्चाशिका. ૧૬૧ कमित्यत्र बहुवचनम्, अत एव सहृदय शिरोमणिनाऽनेन परेषामप्यर्थ स्वार्थमिव मन्यमानेन तत्प्रार्थनामपि स्वमुखेनैव विदधता प्रार्थनाप्रस्तावे 'पत्थेमि' इत्यत्रैकवचनमेव प्रयुक्तम्, अतः कथमेतस्यौचित्यहानि: ? । इति एकोनपञ्चाशत्तमगाथार्थः ॥ ४९ ॥ . हे० वि० - साम्प्रतं कृतस्तुतिविधानः प्रणिधानमाह - ( जइवित्ति ) । हे जगद्गुरो ! - भुवनत्रयीप्रभो ! यद्यपि कृतार्थस्त्वं सिद्धप्रयोजनस्तथा यद्यपि मध्यस्थः - समभावस्तथापि प्रार्थयामि - याचेऽहम् । किम् ? दापये: - दर्शयेरात्मानं पुनरपि - आगामिकाले कदाचित कथञ्चित् अस्माकं करुणार्हाणाम् ॥ इति गाथार्थः ॥ ४९ ॥ શબ્દાર્થ જ્ઞવિ (ચપિ )=જોકે. ય (ધૃત )=કરેલ. AT ( અર્થ )=અર્થ, પ્રયોજન. ચથો-કૃતાર્થ. જ્ઞા ( નતૂ )=દુનિયા, વિશ્વ. AT ( IT )=ગુરૂ. નાઝુર !=હે વિશ્વના ગુરૂ! મા (મધ્ય )=મધ્ય. રથ ( )=રહેલ. માથો=મધ્યસ્થ, સમભાવી, સવિ (તથાપિ )=તોપણ. પન્થેમિ (ત્રાર્થયે )=હું પ્રાર્થના કરૂં છું. વાવિજ્ઞત્તુ ( શયેઃ )=તું દેખાડજે. અવાળ (બાત્માનં )=આત્માને. જુળો ( પુનઃ )=ફરીથી. ચા ( વવા )=કોઇ વાર. વિ ( અપિ )=પણ. નરૢાળ (અસ્મા )=અમને. પદ્યાર્થ કવિરાજની દર્શન માટે પ્રાર્થના “હે જગદ્ગુરૂ ! જોકે તું કૃતાર્થ છે તેમજ મધ્યસ્થ ( અર્થાત રાગ-દ્વેષરૂપ મેહથી અરપૃષ્ટ તથા ચિન્મય એવા આત્મ-વરૂપમાં રહેલા છે તેમજ રાગાદિથી ગ્રસ્ત જગતને જોવા છતાં તું તે તરફ ઉદાસીન ) છે, તેાપણ હું ( તને) પ્રાર્થના કરૂં છું કે તું કાઇક કાળે (અથવા કાઇ દે શમાં) પણ ફ્રી ફ્રીને અમને (અર્થાત્ મારા જેવા જનોને) તારૂં દર્શન કરાવજે.”—૪૯ સ્પષ્ટીકરણ મહુવચનાદિ પ્રયોગ અત્ર કોઇને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ધનપાલ જેવા ચિત વચન વઢનારા કવિ ૧ ‘વાચેઃ' એમ પણ થઈ શકે છે. એનેા અર્થ ‘આપો’ એવો થાય છે. ૨ શ્રીપ્રભાનંદસૂરિ એક જૈન મુનિવર્ય હોઇ કરીને ગૃહસ્થ કવિરાજને ઉદ્દેશીને આવું પ્રમાણ-પત્ર આપે તે આનન્દદાયક ઘટના છે. આ જૈન મુનિવર્યોની ગુણ-ગ્રાહકતા સૂચવે છે તેમજ ગૃહસ્થ-પક્ષ શ્રીને ઔચિત્ય ધ્વનિત કરે છે. ઉચિત વસ્તુની પ્રશંસા કરવાની વાત તો દૂર રહી, પરંતુ તેને પણ અનુચિત રૂપે ચિતરનારા અત્યારે પાક્યા છે. આધુનિક સમયમાં સાક્ષરના નામને કલંકિત કરનારી કેટલીક વ્યક્તિઓ પોતે વિષયવાસનાને અતિશય આધીન હોવાથી જગને પણ તેવું જ ધારે છે, જુએ છે અને આલેખે છે એ શોચનીય છે. આ સાક્ષરો પોતાની વિદ્વત્તાનો દુરૂપયોગ કરી સાહિત્યનું ખૂન કરે છે એમ કહેવું વધારે પડતું નિહુ ગણાય. એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે કે જેમ સામાજિક વ્યવહારમાં વ્યભિચાર સદાચારરૂપે પૂજાયજ નહિ, તેમ જે સાહિત્યમાં રસ, કળા કે સૌંદર્યને નામે તેનો વ્યભિચાર કરવામાં આવે તે પણ આદરણીય નજ ગણાય એટલુંજ નહિ, પરંતુ સાક્ષર નામને ખરેખર દીપાવનારા નર–રો તેની ઉપેક્ષા પણ કરે તે યોગ્ય લેખાય નહિ. ઋષભ૦ ૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ વૃષભપંચાશિક, [ષનgરાજે પરમેશ્વરને ઉદ્દેશીને વરઘો, જો એ વિશેષણોનો પ્રયોગ કરી તેનો એકવચનથી વ્યવહાર કર્યો છે, ત્યારે પોતાને માટે અને પ્રયોગ કરી બહુવચનનો વ્યવહાર કર્યો તે શું યોગ્ય ગણાય? - આનો ઉત્તર એ છે કે તુચ્છ પ્રકૃતિવાળો સ્વાથી મનુષ્યજ કૃપાળુ પ્રભુની પ્રાર્થના કરતી વેળાએ કેવળ પોતાના તરફ પ્રસન્ન થવા વિનતિ કરે છે, જ્યારે ઉદાર મનનો માનવ તો પોતાના જેવા અન્ય દુઃખી જનોના તરફથી પણ તેવી પ્રાર્થના કરે છે એટલે કે તે ફક્ત પોતાને જ ઉદ્દેશીને પ્રાર્થના કરતો નથી, પરંતુ દુઃખી આત્મા–બંધુઓને માટે પણ ઈશ્વરને પ્રસન્ન થવા વિજ્ઞપ્તિ કરે છે. આથી કરીને સમજી શકાય છે કે વિશ્વબંધુત્વની ઉમદા ભાવનાથી વાસિત હદયવાળા કવીશ્વરે અન્ય જનની તરફથી પણ પ્રાર્થના કરેલી હોવાથી લાળ” દ્વારા બહુવચનનો પ્રયોગ કર્યો છે તે ન્યાચ્ય છે. વિશેષતા તો એ છે કે કવિરાજે પોતાને માટે તો ઘેમિ પદ દ્વારા એકવચનનોજ પ્રયોગ કર્યો છે, પરંતુ પ્રત્યેનો એવો પ્રયોગ કર્યો નથી, તો પછી એમની ઉચિતતાનો અલ્પશે પણ ભંગ થયો છે એમ કહેવાય જ કેમ? પ્રાર્થનાનો હેતુ કવિરાજ ફરી ફરીને પ્રભુની પ્રાર્થના કરે છે એ વાસ્તવિક નથી એવી શંકા કોઈને ઉદ્દભવે તો તે અસ્થાને છે. કેમકે જે કે એક વાર પ્રભુના દર્શનનો પોતાને લાભ મળ્યો છે અને એ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ આ સમ્યકત્વ ક્ષાયિક ન હોય તે ભવાંતર મિથ્યાત્વના સપાટામાં આવી જવાનો પોતાને ભય રહે છે. આથી તેઓ કદાચ તેવી ભયંકર સ્થિતિમાં આવી પડે ત્યારે સુજ્ઞાનના અભાવે તેઓને પ્રભુને વિનતિ કરવાનું પણ વિસ્મરણ થાય એ બનવા જોગ છે. એમ હોઈ કરીને તેઓ પુનરપિ પુનઃ પ્રાર્થના કરે તેમાં કંઈજ ખોટું નથી. વળી કવિરાજને ક્ષાયિક સમ્યકત્વ મળી ગયું હોય તો પણ તેઓ વારંવાર વિશ્વેશ્વરને વિનતિ કરે તો તે અનુચિત નથી જ, કેમકે તે શુભ કાર્ય છે. આ આ જ इदानीं स्तुतिकृदाशंसारूपां भङ्गयन्तरेण स्वनामगर्दा चापश्चिमां परिसमाप्तिगाथा. મોહેં इअ झाणग्गिपलीविअकम्मिधण! बालबुद्धिणा वि मए । भत्तीइ थुओ भवभयसमुद्दबोहित्थ! बोहिफलो ॥ ५० ॥ [इति ध्यानाग्निप्रदीपितकर्मेन्धन ! बालबुद्धिनाऽपि मया । भक्त्या स्तुतो भवभयसमुद्रयानपात्र ! बोधिफलः ॥] ૧ “મવમવલકુ તિ પાકાતના ર આને બદલે બહિત્થ’ શબ્દ લખાય કે કેમ એ પ્રશ્ન છે, કેમકે અમરકોશાદિમાં એ શબ્દ નજરે પડતો નથી, જ્યારે શ્રીગુણાકરસૂરિએ ભક્તામરસ્તોત્ર ( ૪)ની ટીકા (પૃ. ૧૪ )માં બળ વોદિરથોડ_દિન ” ઉલ્લેખ દ્વારા તેમજ વળી ૧૦૯ માં પૃષ્ઠમાં પણ “વોથિમાઢ” એ દ્વારા અને શ્રીભાવવિજયગણિએ પોતે રચેલી ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિની પ્રશસ્તિના નિગ્નલિખિત "महोपाध्यायश्रीमुनि विमलपादाः समभवन् । भवोदन्वन्मजजननिवहबोहित्थसदृशाः॥" ૧૭ મા પદ્ય દ્વારા હિલ્થ” ને સંસ્કૃત શબ્દ તરીકે પ્રયોગ કર્યો છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ विरचिता ऋषभपश्चाशिका. . प्रवृ०-इअ झाणग्गीति । हे सकलमङ्गलनिलय ! विहितसंश्रितसत्त्वविततव्यापदाविलय! अप्रमेयमहिमन् ! भगवन्! सर्वद्वन्द्वकरुणामहोदधिं दानशौण्डं सकलनायकप्रकाण्डमवाप्य न खलु मद्विधोऽर्थी किमपि पुनरुक्तादिदोषं पश्यतीति पूर्वप्रार्थितमप्यर्थ पुनः प्रार्थयते । कथमित्याह-त्वं मम बोधिफलो भवेति । तत्र बोधिः-[सम्यक् सम्यक्त्वावाप्तिस्तां फलतीति बोधिफलः स त्वमेवंविधो भवेत्याशंसा। किंविशिष्टस्त्वम् ? थुओस्तुतः । केन? मया। किंविशिष्टेन ? बालबुद्धिणा वि-बालबुद्धिनाऽपि । बालः-शिशुः तस्येव तथाविधविचारचातुरीवर्जितसहजार्जवगुणोपेता बुद्धिः-मतिर्यस्य स तथा । यद्वा बाला-तन्वी बुद्धिः-मतियस्य स तथा तेन एवंविधेनापि ॥ ननु काव्यं हि कविना यशःप्रभृतीनानभिलषता विधीयते । न च बालबुद्धरमीषामेकोऽपि सम्भवति, तत् किमर्थमनर्थकं स्तुतिकृत् तं प्रयासमङ्गीकृतवानिति आशङ्कयाह'भत्तीई' इत्यादि । न खलु मया यशःकामेनार्थकामेन वा भगवतः स्तुतिग्रंथिता, किन्तु केवलया निर्व्याजया इतरदेवतासाधारणया भक्त्या-प्रभुप्रतिपत्त्या । तस्यां च केवलमनःशुद्धिप्रधानतमं कारणं, न तु सुललितपदन्यासपेशला भणितिरपीत्यदोषः। कथं स्तुतः? इअ-इति 'जयजंतुकप्पपायव!' इत्यादितः समारभ्य 'दाविजसु अप्पाणं पुणो वि कइया वि अम्हाणं' इति पर्यवसानया पूर्वोक्तयुक्त्या। किंविशिष्ट ! भगवन् ! त्वं मया स्तुतः? झाणग्गिपलीविअकमिंधण !-ध्यानाग्निप्रदीपितकर्मेन्धन ! तत्र ध्यानं (परमशुक्लध्यानं) तदेवाग्निः-ज्वलनस्तेन प्रदीपितानि-भस्मीकृतानि ज्ञानावरणादिकर्माणि तान्येवैधांसि येन स तथा तस्य सम्बोध. नम् । पुनः किंविशिष्ट ? 'भवभवसमुद्दबोहित्थ!' भवः-संसारः (तत्र भवः-प्रादुर्भावः) स एवालब्धमध्यत्वेन सुदुस्तरत्वेन च समुद्र इव समुद्रस्तस्मिन् कर्मोर्मिभ्रमवशात् कदाचिन्नरकादिगतिष्वन्तर्निमज्जनपरायणानां, कदाचिदूर्ध्व-स्वर्गादिगतिषु उन्मजनपरायणानां, सदुपदेशहस्तालम्बन च विहितोद्धृतीनां भव्यप्राणिगणानां निर्वृतिपुरी पार प्रापणप्रवीणस्य चारित्रयानपात्रस्य प्रवर्तनाद् भगवानपि बोहित्थ इव-पोत इव तस्य सम्बोधनम् । स त्वमेवंविधो मम बोधिफलो भव । अत्र च इअ झाणग्गिपलीविअकम्मिंधण! इत्यत्र विश्रान्त्या धणबाल इत्येतावता पदेन स्तुतिकर्तुरभिधानम् । इति पञ्चाशत्तमगा. थार्थः समाप्तः॥ ५० ॥ __ तत्समाप्तौ च समाप्तेयमृषभपञ्चाशन्नाम(शिका नाम्नी) श्रीधनपाल कविविरचिता श्रीयुगादिजिनस्तुतिललितोक्तिनाम(म्नी) श्रीश्रीप्रभानन्दाचार्यविरचिता तद्वृत्तिश्च ॥ ॥धनपालपञ्चाशिकावृत्तिः समाप्तेति ॥ हे० वि०-अधुनोपसंहरन्नाह-(इअत्ति)। इति-उक्तेन प्रकारेण स्तुतो-नमस्कृतो मया। किंविधेन मया ? बालबुद्धिनाऽपि-मन्दमतिनाऽपि । हे ध्यानाग्निप्रदीप्त(पित?)कर्मेन्धन! ध्यानाग्निना प्रदीप्तं-प्रज्वलितं कर्मलक्षणं Page #197 -------------------------------------------------------------------------- ________________ १६४ ષભપંચાશિકા, [श्रीधनपाल इन्धनं येन स तथोक्तस्तस्यामन्त्रणम् । पुनः किंविशिष्ट ? भवभयसमुद्दबोहित्थ !-संसा रोपद्रवार्णवयानपात्र ! । बोधिः फलं यस्मात् स तथा । पाठान्तरं वा भवभवसमुद्दबोहि स्थबोहिफलो तदभावसम्पद्य(द्यादकस्व) बोधिफलो बोधिजनकः इति । ननु किं उपहासेन स्तुतेनेत्याह-भत्त्या-विशिष्टभावेन । अनया च वक्रोक्त्या कविरात्मनोऽभिधानं दर्शयति धनपाल इति ॥ यद् व्याख्यानेन मया, पुण्यं निर्वाणसाधकं लब्धम् । तेन जनः सर्वोऽपि हि, जायेत जिनस्तुतौ निरतः ॥१॥ श्रीधनपालस्य कृतिर्गणि-ना विवृतेति हेमचन्द्रेण । कर्मक्षयस्य हेतो-ौधिनिमित्तं च भव्यानाम् ॥ २॥ ॥ इति श्रीऋषभपञ्चाशिकावृत्तिः समाप्ता ॥ શબ્દાર્થ इअ (इति) म. | भत्तीइ (भक्त्या ) सन्ति पो. झाण (ध्यान) यान. थुओ (स्तुतः )-स्तुति ४२॥ये. अग्गि (अग्नि)असि. भव (भव )भव, संसार. भय (भय )-भय, भी. पलीविअ (प्रदीपित)-पाणी नाल कम्म (कर्मन् ) समुद्द ( समुद्र ) समुद्र, हरियो. . बोहित्थ (यानपात्र)-पडा, नौडी. इंधण (इन्धन)-धन, मत. भवभयसमुहबोहित्थ! मी लीति३५ समुद्र प्रति झाणग्गिपलीविअकम्मिधण! ध्यान३५ ममि | वहा! બાળી નાંખ્યાં છે કમરૂપ ઈધને જેણે એવા! | बोहिफलो-सभ्य५१३५ ३१ छ रे द्वारा मेमो. बाल (बाल)=(१) मा; (२) भन्६. भव (भव)=उत्पत्ति. बुद्धि (बुद्धि )-भति. बोहि (बोधि )-सभ्यत्व. बालबुद्धिणा=(१) मानवीमुधिछेनी भवा; फल (फल). (२) भन्६ भतिवार. भवभवसमुद्दवोहित्थबोहिफलो संसा२ने विषे लववि (अपि )=५४. રૂપ સમુદ્રમાં પ્રવહણ સમાન સમ્યફવરૂપ ફળ मए (मया )=भाराथी. છે જે દ્વારા એવો. પદાર્થ उपसंहार જેણે ધ્યાનરૂપ અગ્નિ વડે કર્મરૂપ ઇધનને પ્રજવલિત કર્યા છે એવા અને અતિદુસ્તર ભવનભયરૂપ સમુદ્રને તરી જવામાં પ્રવહણ સમાન એવા હે (નાથ)! બાળબુદ્ધિ એવા મેં સમ્યક્ત્વરૂપ ફળ આપનારા આપની આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તુતિ કરી છે.”—૫૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ પિજિતા ] ऋषभपञ्चाशिका. ૧૬૫ સ્પષ્ટીકરણ કવીશ્વરના નામની ગર્ભિતતાદ્વારા સ્ત્ર વિસર્જામય! વાળા એ પદમાં વાવાઝના પ્રયોગથી કવીશ્વરે પોતાનું ધનવાળ-ધનપાલ એવું નામ સૂચવ્યું છે. આથી કરીને આ ઋષભ-પંચાશિકાને ધનપાલની કૃતિ તરીકે બેધડક ઓળખાવી શકાય છે. રસ્તુતિ-રચનાનો હેતુ કાવ્ય રચવાનાં કેટલાંક કારણે કાવ્યપ્રકાશમાં પ્રથમ પરિચ્છેદમાં નિગ્ન-લિખિત દ્વિતીય પદ્ય દ્વારા સૂચવવામાં આવ્યાં છે – "काव्यं यशसेऽर्थकते, व्यवहारविदे शिवतरक्षतये । सद्यः परनिर्वृतये, कान्तासम्मिततयोपदेशयुजे ॥" અથ–કાલિદાસ પ્રમુખને કાવ્ય રચનાને હેતુ કીર્તિની પ્રાપ્તિ, શ્રીહર્ષ પ્રમુખને દ્રવ્યનું સંપાદન, મયૂર પ્રમુખનો અનર્થનું નિવારણ ઈત્યાદિ છે. આ ગષભ-પંચાશિકારૂપ સ્તુતિ તો કવીશ્વરે કીર્તિની કામનાથી કે અર્થની વાંછાથી કે વાણીને વૈભવ પ્રર્શત કરવાના હેતુથી રચી નથી, પરંતુ પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરવાના હેતુથી રચી છે એમ તેઓ પોતે મત્તા શબ્દ વડે સૂચવે છે. આ સંબંધમાં એ ઉમેરવું અનાવશ્યક નહિ લેખાય કે આવી હાર્દિક ઉપાસના વિકારરૂપ મળને શુદ્ધ કરનારી અજબ જડીબુટ્ટી છે. નિર્મળ હદયમાંથી ઉદ્ભવતી આ ઉપાસનાના તારો સુસંગઠિત થતાં તેમાંથી ગગનગામી સૂર ઉદ્દભવે છે. તેને વ્યક્ત કરવા માટે જીભની અપેક્ષા રહેતી નથી. એની વાત તો કંઈ ઓર જ છે. જેને આની પ્રસાદીનો સ્વાદ લેવાનો સુવર્ણયોગ મળ્યો હોય તે આ સમજી શકે તેનું વર્ણન તે તે પણ કરી શકે કે કેમ એ પ્રશ્ન છે. કવિ-રવની લઘુતા– વધુળા પદ વડે કવિરાજે પોતાની લઘુતા જાહેર કરી શિષ્ટાચારનું પાલન કર્યું છે. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાથી અધિક જ્ઞાનવાળાની અપેક્ષાએ તો પોતે મન્દીમતિજ ગણાય અને એવો જેને બોધ હોય તે પોતે પોતાને તેવી રીતે ઓળખાવે એ શોભાસ્પદ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ महाकविश्रीधनपालविरचितायाः ॥ ऋषभपञ्चाशिकाया अवचूरिचतुष्टयम् ॥ अर्हम् । महोपाध्यायश्रीधर्मशेखररचिता संस्कृतप्राकृतावचूरि: जगज्जन्तु कल्पपादप ! जगत- विश्व तणा जंतु-प्राणीया रंहई कल्पपादप - कल्पवृक्ष छेई । हे रागपङ्कजवनस्य चन्द्रातप ! रागरूपीया पङ्कजवन - कमलवन रहई चन्द्रातपचन्द्रकिरण छैई । हे सकलमुनिग्रामग्रामणीः ! सकल- समस्त मुनिग्राम - मुनिसमूह तीहं माहि ग्रामणी - अग्रेसर छेई । हे त्रैलोक्यचूडामणे ! ते तुभ्यं नमोऽस्तु । त्रिभुवन रहई चूडामणि - मस्तकाभरण छैई । एवंविध तुझ रहई नमस्कार हु ॥ १ ॥ श्रीनेमिचन्द्र मुनिवरप्रणीता अवचूरि: जयेति । नमः तुभ्यम्, अस्तु इति क्रियाऽध्याहारः । हे जगजन्तूनां कल्पो - मनोरथस्तत्पूरकः पादप इव कल्पपादपस्तस्य सम्बोधनम् | चन्द्रतेज इव - मृगाङ्कज्योत्स्नेव तस्य सम्बोधनम् । कये - त्याह - रागः - प्रीतिलक्षणः स एव पङ्कजवनं तस्य । सकलमुनिवृन्दस्य - समस्तयतिवृन्दस्य अग्रणीः, आराध्यत्वात्, यद्वा सकलमुनय एव ग्रामः - कुटुम्बनिवासस्तस्य ग्रामणीः - नायकस्तत्सम्बोधनम् । त्रिलोकस्य चूडामणिः - मस्तकाभरणमिव तत्सम्बोधनम् ॥ १ ॥ चिरन्तनमुनिरत्नविरचिता अवचूर्णि: सुरैः प्रणतपादस्य, नाभेयस्य महात्मनः । स्तुतेर्गुरूपदेशेन, किञ्चिद् वच्मि विवेचनम् ॥ १ ॥ इह भगवतो यद्यपि गुणस्तुतिः सर्वाऽपि नमस्काररूपा तथापि विशेषतः शिष्टसमयस्मरणार्थं विघ्नविनायकोपशमनार्थं च तावत् तस्या एवादौ नमस्कारमाह – जयजंतु० । हे जगजन्तुकल्पपादप ! | चन्द्राप इव - ज्योत्स्नेव । कस्येत्याह - रागः - प्रीतिलक्षणः स एव पङ्कजवनं तस्य । सकलमुनिवृन्दस्याग्रणीः । त्रिलोकस्य चूडा- सिद्धक्षेत्रं तस्मिन् मणिरिव तत्सम्बोधनम् । ते तुभ्यं नमोऽस्त्विति सम्बन्धः । रूपकालङ्कारेण सम्बोधनानि ॥ १ ॥ पूर्वमुनिवर्यसूत्रिता अवचूरि: अत्र जन्तुशब्देन सामान्यप्राणिगणपर्यायेणापि प्रथमतीर्थपतेर्गृहस्थावस्थासमयवर्तिनो मनुष्याः प्रोच्यन्ते, १ गूर्जर गिरायां 'ने' स्थाने 'रहई' इति प्रायुञ्जत तदानीं लोक इति ध्वन्यतेऽनेन । ६ 'नमस्कारु हउ' इति ख- पाठः । २- ५ 'छं' इति ख- पाठः । Page #200 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૬૭ यतस्ते युगलधर्माणः कल्पद्रुममात्रवृत्तयश्च । कल्पद्रुमाश्च तदानीमुच्छेदोन्मुखाः, अतस्तेषां भगवानेव तथाविधशिल्पाद्युपदेशेन कल्पद्रुमकार्य निर्वर्तितवानिति समीचीनं हे जगज्जन्तुकल्पपादप! । यथा जगदानन्दहेतुरपि चन्द्रातपः पङ्कजवनं निमीलयति, तथा विश्वजनीनोऽपि तत्तदुःखविवशं जगज्जन्तुजातं अनन्तसुखसम्बन्धबन्धुरत्वेन योजयंस्तत्प्रतिबन्धहेतौ वैरङ्गिकत्वं विहितवान् । सह कलाभिर्वर्तन्ते इति सकलाः, ते च ते मुनयश्च तेषां ग्रामः-समूहः, तत्र ग्रामणी:-प्रधानतमः । सकलशब्दः सर्ववाच्यत्र न, ग्रामशब्देन पौनरुक्त्यभावात् । त्रिलोकस्य चूडा-सिद्धिक्षेत्रम् , तत्र शाश्वतमण्डनहेतुत्वात् मणिरिव मणिस्तस्यामन्त्रणम् ॥ ___ अत्र च 'जयजं०' अनेन साम्राज्यावस्था सूचिता, 'चन्दायः' इत्यनेन छद्मस्थावस्था, 'सयल०' इत्यनेन उत्पन्नकेवलस्य समवसरणस्थावस्था, 'तिलोअ०' इत्यनेन मोक्षस्थावस्था सूचिता ॥ १॥ ध० अ०-हे नाथ! त्वं जय । हे स्वामी ! तूं सर्वोत्कर्षी जयवंतु वर्ति । कथम्भूतस्त्वम् ? रोषज्वलनजलधर! रोष-क्रोधरूपीया ज्वलन-वैश्वानर रहई जलधर-मेघ समान छई। पुनः कथम्भूतस्त्वम् ? वरज्ञानदर्शनश्रीणां कुलगृह ! वर-प्रधान ज्ञान दर्शन श्री-लक्ष्मी तणउं कुलगृह छ । पुनः कथम्भूतस्त्वम् ? मोहतिमिरौघदिनकर ! मोहरूपीयां तिमिर-अंधकार रहई दिनकर-सूर्य समान छई । पुनः कथम्भूतस्त्वम् ? प्रचुराणां गुणगणानां नगर! प्रचुर-घणा गुण-चारित्रतपोरूप गुण-समूहनूं नगरु छं ॥२॥ ने० अ०-साम्प्रतं स्तुतिमाह-जय रो० । जय त्वं भगवन् ! सर्वोत्कर्षेण वर्तस्व । रोपज्वलनजलधरः-क्रोधाग्निपयोदस्तत्सम्बोधनम् । हे कुलगृह !-विशिष्टसमन् ! । कासाम् ? वरज्ञानदर्शनयोः समृद्धीनाम् । मोहतिमिरौघदिनकर !-अज्ञानान्धकारसमूहतरणे! । तथा हे नगर!पत्तनकल्प ! । केषाम् ? गुणगणाः-चारित्र-तपोरूपास्तेषां पौराणामिव-विशिष्टलोकानामिव । प्रचुराणां-प्रभूतानामिति ॥ २॥ चि० अ०-जय रोस० । जय त्वं भगवन् !-सर्वोत्कर्षेण वर्तस्व । हे रोषज्वलनजलधर! । कुलगृह !-विशिष्टगृह ! । कयोः ? वरज्ञानदर्शनश्रियोः । प्राकृतत्वात् द्विवचने बहुवचनम् । अयमाशयः-यथा बालाजनः पितुर्वेश्मनि निःशकं तत्क्रीडारससम्पादके निवसन् परां निर्वृतिमागच्छति, तथा ज्ञानदर्शनश्रियावपि भगवन्तमधिगम्य विलसतः। हे मोहतिमिरौघदिनकर !। नयर!नगर! । केषाम् ? गुणानां-प्रशमादीनां तेषां गणाः-समूहाः त एव पुरे भवाः पौराः । यथा कस्मिंश्चित् राजन्वति नगरे नागरिकैरकुतोभयैः सुखमवस्थीयते, एवं भगवति निःशेषदोषसंश्लेषविमुखे समग्राभिरामगुणग्रामैः । यद्वा प्रचुराणां-प्रभूतानामेवेति ॥ २ ॥ पू० अ०-हे रोषज्वलनजलधर! त्वं जयेति सम्बन्धः । वरे-अप्रतिपातिनी ज्ञानदर्शने तयोः श्रियोः कुलगृह!- पितृगृह ! । यथा बाल(ला)जनः पितृगृहे निःशङ्क विलसति, तथा भगवति ज्ञानदर्शनश्रियौ । तत्राशेषविशेषविषयं ज्ञानं, सामान्यवस्तुगोचरं दर्शनम् । ननु सर्वस्यापि विलोकयितुः पदार्थेषु प्रथमाक्षसन्निपाते सामान्यबुद्धिरुत्पद्यते, ततो विशेषबुद्धिः, तत् कथं प्रथममत्र ज्ञानमुपात्तम् ? । उच्यते-अस्त्येवेयं व्यवस्था 1-४ सम्बोधनस्वात् 'कथम्भूत त्वम्' इति प्रतिभाति । Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮ अवचूरिचतुष्टयसमेता [ श्रीधनपाल निखिले जगति, न तु जगद्विलक्षणेषु केवलिषु, यतस्ते आदौ विशेषमवधारयन्ति, ततः सामान्यतः, ( अतः ) अयं क्रमः समीचीनः । हे मोह तिमिरौघदिनकर ! । हे नगर ! | केषाम् ? गुणगणानां पौराणाम् ॥ २ ॥ 30 ॐई A ध० अ०- अथ कवि जिननूं दुर्लभ दर्शन बोलइ । हे नाथ ! मया त्वं दिनकर इव दृष्टः । हे स्वामिन्! मई तूं दिनकर - सूर्यनी परिवि दीठउ । किंविशिष्टेन मया ? 'मोहान्धकारचारकगतेन' मोहरूपीया चारक- गोतिहरा माहि गत- स्थित छउं । क्व सति ? किसि हूं ? ग्रन्थौ कथमपि विघटिते सति । राग द्वेष करी कठिन मोहनी गांठ मोटाई कष्टिई विघटिई हूंतइ । किंविशिष्टे ग्रन्थौ ? 'कपाटसम्पुट [ वत् ] घने' कपाट संपुटनी परि घन - निबिड छइ । अनेरो कोएक गोतिहरा माहि राख्यउ छैइ । ते कमांडि दीधे अंधकार करी सूर्य न देषइ तिम बहुल कर्म जीव अगुणहुत्तरि (६९) कोडाकोडी सागरोपमप्रमाण कालरूप मोहनीय कर्म तणी ग्रंथि भेद्या विणु वीतरागरूपीउ सूर्य न देषइ ॥ ३ ॥ ने० ० अ० - साम्प्रतं भगवद्दर्शन दुर्लभतामाह – दिट्ठो ० । दृष्टः - सम्यगवलोकितो हे जिन ! त्वम् मयेति गम्यते । कथमपि - कृच्छ्रेण विघटिते - विगलिते ग्रन्थौ - मोहमये । किंविधे ? 'कपाट सम्पुटघने' कपाटयोः सम्पुटं - युग्मं तदिव घनं - गुपिलम्, अनादिभवकर्मोपात्तत्वात् । किंविधेन मया ? 'मोहान्धकारचारकगतेन' मोहनीयाख्यं कर्मैव अन्धकारेण युक्तधारकः - कारागृहं तत्र गतेन । क इव ? दिनकर इव । यथा नृपचारके तमोमये गतेन ( केनचित् ) कथञ्चिद् दैवाद् विघटिते कपाटसम्पुटे भानुर्दृश्यते तथा त्वमपि मया दृष्ट इति भावः ॥ ३॥ चि० अ० - साम्प्रतं भगवद्दर्शनदुर्लभतामाह - दिट्ठो० । सम्यगवलोकितो हे जिन ! त्वं मया कथमपि कृच्छ्रेण ग्रन्थौ - मोहलक्षणे विघटिते - निगलिते । किंविधे ? ' कपाटसम्पुटधने ' कपादयोः सम्पुटं - युग्मं तदिव घनं - गुपिलम्, अनादिभवकर्मोपात्तत्वात् । किंविधेन मया ? 'मोहान्धकारचारकगतेन' मोहनीयाख्यं कर्म एवान्धकारयुक्तश्चारकस्तत्र गतेन । क इव ? दिनकर व । कोऽर्थः ? यथाऽन्धकारचारकस्थेन केनचित् कपाटसम्पुढे विघटिते कथञ्चित् भानुर्द्दश्यते, तथा त्वमपि मया दृष्ट इति भावः ॥ ३ ॥ पू० अ० - हे जिन ! त्वं दृष्टोऽसि तव वीतरागादिखरूपं मच्चित्ते अधुना अवततारेत्यर्थः । क्व सति ? गिरिसरिदुपलघोलनान्यायेन अकामनिर्जरया कर्मराशिं क्षपयता यथाप्रवृत्तिकरणेन ग्रन्थिप्रदेशप्राप्तेन । स च कर्मग्रन्थिः कर्कशघनप्ररूढगूढपरिणामजनितो वीर्यविशेषान्निशित कुठारधाराप्रतिमेनापूर्वकरणेन विभिदे । प्रन्थिप्रदेशं यावदनन्तशोऽपि अभव्या यान्ति । अतो ग्रन्थौ विघटिते मोह एवान्धकारं तद्गतेन - तदायत्तेन । यथा नृपचारकगतेन दैवाद् विघटिते कपाटसम्पुटे सूर्यो दृश्यते, तथा ॥ ३ ॥ 然 汝 ॐ ध० अ० - अथ कवि सूर्यरूप जिननी स्तुति बोलइ । हे जिनरवे ! - जिनसूर्य ! भविक १ 'परि दीठउ' इति ख पाठः । २ 'विघट्ट' इति क-पाठः । ३ 'अनेरउइ कोएक' इति ख- पाठः । 'हुइ' इति पाठ: । Page #202 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૬૮ कमलानां दृढबद्धान्यपि मोहतमोभ्रमरवृन्दानि विघटन्ते । हे जिनरूपीया सूर्य ! भविकरूपिया कमलानां मोहतम-मोहान्धकाररूप भमरना समूह विघटइं-ढीलां थाई । किंविशिष्टानां भविककमलानाम् ? त्वदर्शनप्रहर्षोच्छ्सितानाम् । तुझ देषिवानई हर्षिई ऊसशा छई। कथम्भूतानि मोहतमोभ्रमरवृन्दानि ? दृढबद्धान्यपि दृढ-अतिहिं बद्धबांध्यां छइ ॥४॥ ने० अ०-अधुना रविरूपेण स्तुतिमाह-भवि० । हे जिनरवे! भव्यकमलेभ्यः प्राकृतत्वात् पञ्चमीस्थाने षष्ठी, त्वदर्शनात् प्रहर्ष:-प्रमोदस्तेनोच्छ्वसद्भ्यः-भवदवलोकनानन्दोन्मितेभ्यः समुदुषितरोमकूपेभ्यः, पक्षे विकसद्भ्यः। चिरप्ररूढान्यपि, पक्षे पद्मकोशान्तर्निबिडनिपीडितान्यपि । मोहः-अज्ञानं तदेव बध्यमानं कर्म तान्येव भ्रमरवृन्दानि । अयं भावः-यथा सूर्यकरविकस्वरेभ्यः पझेभ्यः भ्रमरश्रेणयः पृथक् स्युः, एवं जिने साक्षात्कृते शुभवासनातो मोहतमांसि विघटन्तेप्रलीयन्ते ॥४॥ चि० अ०-अथवा(धुना?) रविरूपेण स्तुतिमाह-भवियकम। भव्यकमलेभ्यः प्राकृतत्वात् पञ्चम्याः षष्ठीत्वदर्शनात् प्रहर्षः-प्रमोदस्तेन उच्छ्वसद्भ्यः-समुच्छ्वसितरोमकूपेभ्यः, पक्षे विकस. द्भ्यः । चिरप्ररूढान्यपि । 'मोहतमोभ्रमरवृन्दानि' मोह एव यथावस्थितवस्तुस्वरूपाप्रदर्शकत्वात् तमांसि, तान्येव भ्रमरवृन्दानि । विघटन्ते-पृथक्-दूरे भवन्ति । पक्षे पद्मकोशान्तर्निबिडनिपीडितान्यपि । मोहः-अज्ञानं तद्वध्यमानं कर्म तदेव भ्रमरवृन्दानि । अयं भावः-यथा सूर्यकरविकस्वरेभ्यः पद्मेभ्यो भ्रमरश्रेणयः पृथक् स्युः, एवं भव्यानामपि जिने साक्षात्कृते शुभवासनातो मोहतमांसि धेघटन्ते-विलीयन्ते ॥ ४ ॥ पू० अ०-प्रभौ–दृष्टे यद् भवति तदाह । जिनरवे! भव्यकमलेभ्यः त्वदर्शनप्रहर्षोच्छ्रुसद्भ्यः-विसद्भ्यः चिरप्ररूढान्यपि-पद्मकोशान्तर्निपीडितान्यपि मोहस्तमो-बध्यमानं कर्म ते (स) एव भ्रमरवृन्दानि । हो-मूर्छा मुकुलनलक्षणा । तमसो वर्णेन (तमःसवर्णानि) तमोरूपाणि ॥ ४ ॥ ध० अ०-अथ कवि जिनना पहिला कल्याणकनई द्वारिइं स्तुति बोलइ । हे नाथ ! यि नाभिकुलकरगृहावतारोन्मुखे सति सर्वार्थसुरविमानस्य सर्वो लष्टत्वाभिमानो ष्टः । हे स्वामी ! तई नाभि कुलगुरुनइं घरि अवताराभिमुख अवतरिइ हूंतइं सर्वार्थ सुरमान तणउ सर्व-सघलउ लष्टत्वाभिमान-रमणीयकपणा तणउ अभिमान नाठउ ॥५॥ ने० अ०-लढ० । हे नाथ ! सर्वार्थसिद्धेः सुरविमानस्य लष्टत्वाभिमानो-मनोज्ञत्वाहङ्कारो :-प्रलयं गतः समस्तः । व सति ? त्वयि नाभिकुलकरगृहावतारोन्मुखे ॥५॥ चि० अ०-प्रथमकल्याणकद्वारेण स्तुतिमाह-लद्वत्तणा० । हे नाथ! नाभिकुलकरस्य १ 'थायई' इति ख-पाठः। २ 'ऊसस्यां छई' इति ख-पाठः। ३ 'रमणीयण(?)के पणा' इति क-पाठः । स. २२ Page #203 -------------------------------------------------------------------------- ________________ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालत्वयि गृहे अवतारस्तत्र उन्मुखे-सम्मुखे सति सर्वार्थसुरविमानस्य सर्वः-समस्तो लष्टत्वाभिमानः-प्रधानत्वाहङ्कारो नष्टः-प्रलयं गतः, एतेन समृद्धिसौभाग्यं नष्टमित्यर्थः ॥ ५॥ पू० अ०-सर्वार्थाख्यसुरविमानस्य लष्टत्वाभिमानो नष्टः त्वयि नाभिकुलगृहावतारोन्मुखे ॥ ५ ॥ ध० अ०-अथ कवि स्वामी अवतरिया पूठिई कल्पद्रुम स्वरूप बोलइ । हे जगद्गुरो! जगत-विश्व तणउ गुरु-पिता छं । त्वयि जगति-विश्वे चिन्तादुर्लभमोक्षसौख्यफलदे अपूर्वकल्पद्रुमे अवतीर्णे सति कल्पतरवः-कल्पवृक्षा हित्था इव-लज्जिता इव प्रोषिता-अभावं प्राप्ताः । हे स्वामी! तई विश्व माहि चिंतातीत दुर्लभ मोक्षसौख्य दाईइ अपूर्व कल्पवृक्षि अवतरिइं हूंतई कल्पवृक्ष लाज्यानि परिई अदृष्ट हूआ ॥ ६ ॥ ने० अ०-भगवति समुत्पन्ने किं जातमित्याह-पइं०। त्वयि जगति अवतीर्णे अपूर्वे कल्पद्रुमे-विशिष्टशाखिनि । किम् ? हित्था इव-लज्जिता इव । उपमायां इवशब्दोऽत्र । हे जगद्गुरो ! कल्पतरवःप्रोषिता-अभावमापन्नाः। किल कालेनैव ते विनष्टाः, परं कविनोत्प्रेक्ष्यन्ते । 'चिन्तादुर्लभमोक्षसौख्यफलदे' चिन्तया दुर्लभं यन्मोक्षसौख्यं तदेव फलं तद् ददाति यः स तस्मिन् ॥६॥ चि० अ०-भगवति समुत्पन्ने कि जातमित्याह-पई चिंता० । हे जगद्गरो! जगति त्वयि अवतीर्णे अपूर्वकल्पद्रुमे-विशिष्टशाखिनि। किम् ? 'हित्था इव' हियि-लजायां तिष्ठन्तीति हीस्था इव-सलज्जा इव । 'हित्था' इति देश्यः (शब्दः)। कल्पतरवः प्रोषिता-अभावमापन्नाः । कलिकालेनैव ते विनष्टाः, परं कविना एवमुत्प्रेक्ष्यन्ते । 'चिन्तादुर्लभमोक्षसौख्यफलदे' चिन्तादुर्लभमोक्षसौख्यं फलं तदेव तद् ददाति यः स तथा । अत एव अपूर्वकल्पद्रुम इति ॥ ६ ॥ पू० अ०-त्वयि चिन्तातीतदुर्लभमोक्षसौख्यफलदेऽवतीर्णे हीस्थाः-सलज्जा इव प्रोषिताः-तिरोबभूवुः ॥ ६॥ ध० अ०-अथ कवि जिनना माहात्म्य द्वारिं स्तुति बोलइ । हे नाथ ! तव जन्मनि अस्यां अवसर्पिण्यां सूसमदूस(सुषमदुःष)माख्येन तृतीयारकेण कालचक्रस्य एकस्मिन् पार्श्वे कनकमयेनेव स्फुरितम् । हे जिन ! ताहरइ जन्मि इणई अवसर्पिणीकालि सूसमदूसम नामा त्रीजई अरई कालचक्रनइ एकई पासई सुवर्णनी परिइं स्फुरिउ-जलहल्यूं । जिम कालचक्रनउ एक आरउ अति सर्वोत्तम शोभइ तिम कालचक्र इजि(ति?) कालूं चक्र तिहां त्रीजइं अरई तइं अवतरिई सुवर्णनी परि अत्यंत शोभा पामी ॥ ७ ॥ ने० अ०-इदानीं जन्माधिकृत्य स्तुतिमाह-अर० । हे नाथ ! तव जन्मनि अरकेण-कालसंज्ञिकचक्रेण तृतीयकेन अस्यामवसर्पिण्यां स्फुरितं-विलसितम् । क्व ? कालचक्रैकपार्श्वे । काल Page #204 -------------------------------------------------------------------------- ________________ निरचिता ] ऋveपञ्चाशिका. चक्रं - द्वादशारकोत्थं तस्यैकवासौ पार्श्वश्च तस्मिन् । [स] उत्प्रेक्षते कनकमयेनेव । अयमर्थ:यथा कृष्णचक्रे कनकमयः अरकः शोभते, तथा काललक्षणेऽपीति ॥ ७ ॥ 1 चि० अ० - जन्मकल्याणकद्वारेण स्तुतिमाह- अरएणं० । इह चाहतां पञ्चस्वपि कल्याणकेषु सर्वलोकप्रकाशकं निमेषमात्रं कालमुल्बणं तेजःपटलमुन्मीलति एतदेव कविरुत्प्रेक्षते । हे नाथ ! तव जन्मनि अस्यामवसर्पिण्यां तृतीयेन कालसंज्ञकेन अरकेण कनकमयेनेव स्फुरितं विलसितम् । क ? 'कालचक पार्श्वे' द्वादशभिः अरकै र्विशतिकोटा कोटीसागरोपमप्रमाणं कालचक्रं तस्यैकपार्श्वे । अयमर्थः - यथा कृष्णचक्रे कनकमयोऽरकः शोभते, तथा काललक्षणेऽपीति । पुनः प्रकारान्तरेणाह - स्फुरितमितरारकविलक्षणं किमप्यद्भुतं तेजो धृतम्, अत एव स्वर्णनिर्मितेनेव, कल्याणकाद्युत्सवविकलं तु शेषं कालचक्रमन्वर्थाभिधानमेव, तत्र भगवजन्मसमयपरिवर्तमानं कालशकलं तदानीमद्भुत तेजः कलितत्वेन सकलेऽपि कालचके कथं न स्फुरतु ? ॥ ७ ॥ ૧૭૧ पू० अ० - अर्हतां पञ्चखपि कल्याणकेषु निमेषमात्रं कालं तेज उन्मीलति एतदेवाह । तव जन्मनि कालचक्रैकदेशवर्तिना तृतीयारकेण स्फुरितं - तेजो धृतम्, अत एव काञ्चननिर्मितेनेव ॥ ७ ॥ ॐ M ॐ ध० अ० - अथ कवि अभिषेकविधि अंगीकरी बोलइ । हे स्वामी ! त्वं जन्मानन्तरं यत्र गिरौ सुरैरभिषिक्तः । तूं जन्म्या पूठि सुरेन्द्रादिके जीणइ पर्वति अभिषेकु । हे नाथ ! त्वं यत्र गिरौ शिवसौख्यसम्पदं प्राप्तः । हे स्वामी ! जिहां तरं शिव-मोक्षनी संपद्-लक्ष्मी पामि । तौ द्वावपि अष्टापदशैलौ वर्तते । ते बिन्हइ अष्टापद पर्वत वर्तई । अष्टापद शब्दि सुवर्ण कही एह कारण सुवर्णनउ पवर्त मेरु जाणिवउ । तिहां जिन रहई जन्माभिषेक उ । जिहां मोक्षलक्ष्मी पामिउ तेहइ आठि पावडियारे करी अष्टापद कहीइ । तौ द्वावपि पर्वत गिरिकुलस्य - पर्वत समूहस्य शीर्षामेली - शिरोमुकुटौ ज्ञेयौ । ते मेरु पर्वत अनइ अष्टापद पर्वत अनेरा पर्वत समूहना मस्तकनई अष्टापद सुवर्णसंबन्धीया मुकुट जाणिवा ||८|| ने० अ० - -अभिषेक विधिमुररीकृत्याह - जम्मि० । यत्र त्वं अभिषिक्तः - स्त्रापितः सुरैः, यत्र च शिवसौख्यसम्पदं प्राप्तः तौ द्वावपि अष्टापदशैलौ वर्तते । एकत्र अष्टापदं - स्वर्ण तन्मयः शैलः, अन्यत्र अष्टापदानि - जीवविशेषा यत्र स तथोक्तः । किंविधौ ? शीर्षामेलो - शिरः शेखरकौ । कस्य गिरिकुलस्य - पर्वतसमाजस्य ॥ ८ ॥ चि० अ० - अभिषेक स्तुतिमुररीकृत्य स्तुतिमाह - जम्मि तुमं० । यत्र त्वमभिषिक्तः - स्नापितः । कैः ? सुरैः । यत्र च शिवसौख्यसम्पदं प्राप्तः । तौ द्वावपि अष्टापदशैलौ वर्तेते । एकत्र अष्टापदं-सुवर्ण तन्मयः शैलो मेरुः, अन्यत्र अष्टौ पदानि यत्र स तथोक्तः । किंविशिष्टौ ? 'शीर्षापीड' शिर:शेखरौ । कस्य ? 'गिरिकुलस्य' पर्वतसमाजस्य । अत्र प्राकृतत्वात् द्विवचने बहुवचनम् ॥ ८ ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ १७२ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपाल__पू० अ०–तावुभावप्यष्टापदशैलौ गिरिकुलस्य सीसामेला-शिरोमुकुटौ जातौ । एकोऽष्टापदस्य-सुवर्णस्य शैलः यत्र त्वमभिषिक्तो मेरुरित्यर्थः, अन्योऽयोध्या परिसरस्थोऽष्टापदाभिधः यत्र त्वं शिवसौख्यसम्पदं प्राप्तः ॥ ८॥ . ध० अ०-अथ जिननई राज्याभिषेकविधि अंगीकरी बोलइ । हे नाथ! ते धन्याःपुण्यभाजो यैस्त्वं सविस्मयं-सहर्ष दृष्टोऽसि । हे स्वामी! ते धन्य-पुण्यवंत प्राणीया जेहे तूं सविस्मय-सहर्ष दीठउ । किंविशिष्टस्त्वम् ? हरिणा-इन्द्रेण झगिति-शीघ्रं चिरधृतनलि. नीपत्राभिषेकसलिलैः कृतराज्यमजनः-कृतराज्याभिषेकः । हरि-इंद्रिई शीघ्र चिरकाल धृत-धरी नलिनी-कमलिनी तणे पत्राभिषेक तणइं सलिल-पाणी करी कृत-कीधउ राज्याभिषेक छइ जेह ताहरउ ॥ ९॥ ने० अ०-राज्याभिषेकविधिमङ्गीकृत्याह-धन्ना० । धन्याः-पुण्यभाजस्ते यैदृष्टोऽसि अवलोकितोऽसि । कथम् ? सविस्मयं-सकौतुकं सहर्ष वा। किंविधः १ कृतराज्यमजनो-विहितराज्याभिषेकः हरिणा-इन्द्रेण झगिति-शीघ्रम् । कीदृशैः ? चिरधृतं नलिनीपत्राभिषेकजलं यैस्ते तथाविधैरिति ॥९॥ चि० अ०-राज्याभिषेकमङ्गीकृत्य स्तुतिमाह-धन्ना० । धन्याः-पुण्यभाजस्ते यदृष्टोऽसिअवलोकितोऽसि । कथम् ? 'सविस्मयम्' सकौतुकं सहर्षे (वा)। किंविधः ? कृतराज्याभिषेकः हरिणा-इन्द्रेण झगिति-शीघ्रम् । कीदृशैः 'चिरधृतनलिनीपत्राभिषेकसलिलैः' अभिषेकाय जलं अभिषेकजलम् , चिरं-प्रभूतकालं धृतं-अवस्थापितं नलिनीपत्रैरभिषेकजलं यैस्तैरिति ॥ ९ ॥ __ पू० अ०-ते धन्या यस्त्वं सविस्मयं दृष्टः झगिति इन्द्रेण कृतराज्यमज्जनः । चिरं धृतम्-अवस्थापित नलिनीपत्रैरभिषेकोदकं यैः ॥ ९॥ ध० अ०-अथ जिननई राज्यविधि उद्दिसी बोलइ । हे नाथ! त्वं यासां प्रजानांलोकानां स्वामी जातः, ताः प्रजाः कृतार्था जाताः। हे नाथ! तूं जीव लोकनु स्वामी-ठाकुर हूओ ते प्रजा-लोक कृतार्थ हुया। किंविशिष्टस्त्वम् ? 'दर्शितविद्याशिल्पः' दर्शित-दिषाड्या विद्याना शिल्पविज्ञान छई जीणइं तई। पुनः किं०? कथिताशेषलौकिकव्यवहारः' कथितकहिउ अशेष-समस्त लोकनउ व्यवहार-पाणिग्रहणादि आचार छइं जीणई तई ॥१०॥ ने० अ०-अधुना राज्यपरिपालनविधिमाश्रित्याह-दावि० । जातः-सम्पन्नः त्वं यासां प्रजानां खामी-प्रभुः, ताः प्रजाः कृतार्थाः कृतकृत्याः । किंविधस्त्वम् ? दर्शितविद्याशिल्पः ।। Page #206 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. ૧૭૩ 'वञ्जरिअ' ति देशीभाषया कथितोऽशेषलोकव्यवहारो येन स तथा । विद्याः-शब्दविद्यादयः लिखितगणितादिकाश्च, शिल्पं-कुम्भादीनि, व्यवहारः-परिणयनादीनि ॥१०॥ चि० अ०-अधुना राज्यप्रतिपालनविधिमाश्रित्य स्तुतिमाह-दावियः । यासां प्रजानां त्वं स्वामी-प्रभुर्जातः-सम्पन्नः, ताः प्रजाः-लोकाः कृतार्थाः-कृतकृत्या इति । किंविधः ? 'दर्शितविद्याशिल्पः' दर्शितानि विद्याः-शब्दविद्यादिका लिखितादिकाश्च शिल्पानि-कुम्भ(कारा)दीनि च येन स तथा । 'वजरिअ' त्ति देशीयभाषया कथितोऽशेषलोकव्यवहारः-परिणयनादिको येन स तथा ॥ १०॥ पू० अ०-दर्शितविद्याशिल्पः । 'वज०'-व्याकृतोऽशेषजनानां व्यवहारो येन ॥ १० ॥ ध० अ०-अथ कवि जिननी दीक्षाविधि बोलइ । हे धीर! यथा त्वं नियमधुरं-दीक्षाग्रहणपरिणामं प्रतिपन्नः तथा कोऽन्यो जीवः?। परीपह-उपसर्गे करी अक्षोभ्य !। हे धीर! स्वामिन् ! जिम तई नियमधुर-दीक्षा लइवानउ परिणामु आश्रयु तिम कुणि अनेरइं आश्रयु ? अपि तु कुणिहि नाश्रयु । किंविशिष्टस्त्वम् ? 'बन्धुविभक्तवसुमतिः' बन्धु-भरतेश्वर बाहुबलि प्रभृति सउ पुत्रनइं विभक्ता-विहिंचि आपी वसुमती-पृथ्वी छइ जीणइं तई । पुनः किं ? वत्सरं-संवत्सरं यावत् अविच्छिन्नो दत्तो धननिवहो-धनसमूहः। वच्छर-संवत्सर जाण अविच्छिन्न-निरंतर दत्त-दीधउ धननिवह-धनसमूह छइ ॥ ११ ॥ ने अ०-दीक्षामङ्गीकृत्य स्तुतिमाह-बंधु । हे धीर!-महाप्रभाव! यथा त्वं नियमधुरंप्रव्रज्याग्रहणपरिणामं प्रतिपन्नवान् तथा कोऽन्यः? । न कश्चिदासीत् । कीदृशः ? 'बन्धुविभक्तवसुमतिः' बन्धूनां-पुत्रादीनां सामन्तादिभ्यो (दीनां ?) वा विभागीकृता वसुमतिः-क्षितिर्येन । वत्सरं-वर्ष यावद(वि)च्छिन्नो-निरन्तरं दत्तः, लोके(भ्यः) इति गम्यते, धननिवहो (येन) स तथा ॥११॥ - चि० अ०-अथ दीक्षाकल्याणकमधिकृत्य गाथाद्वयेन स्तुतिमाह-बंधु० । हे धीर!-महाप्रभाव! यथा त्वं नियमधुरं-प्रव्रज्याग्रहणपरिणामं प्रतिपन्नवान् , तथा कोऽन्यः ?। न कश्चिदित्यर्थः। कीदृशः ? 'बन्धुविभक्तवसुमतिः' बन्धूनां सुसामन्तादीनां (वा) विभक्ता-विभागेनार्पिता वसुमती येन स तथा । अत्र च समासान्ताकच्प्रत्ययस्य प्राप्तस्यापि प्राकृतत्वात् एवाभावः। 'वच्छरं' वर्षे यावत् अविच्छिन्नं दत्तः लोकेभ्यः इति गम्यते, धननिवहो येन स तथा । धीर! इति सम्बोधनेन व्रतग्रहणादारभ्य वर्ष यावत् श्रुत्परीषहसहनं वर्षसहस्रं च यावत् वाक्संयमं च सूचितवान् । न खलु आहारव्याहारविरहितैरेतद्विधैर्दिनमपि स्थातुं न शक्यते ॥ ११ ॥ ५ 'कथेवंजर-पजरोप्पाल-पिसुण-संघ-बोल-चव-जंप-सीस-साहाः' इति (सिद्ध०८-४-२) सूत्रेण कथंतोर्वजरादेशः सिद्ध्यति । Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपाल __ पू० अ०-बन्धूनां विभक्ता-विभागेनार्पिता वसुमती येन । वर्ष यावन्नरन्तर्येण दत्तो द्रव्यसञ्चयो येन । हे 'धीर!' इत्यनेन वर्षं यावत् क्षुधासहनं सूचितवान् ॥ ११ ॥ ध० अ०-अथ कवि जिननइ दीक्षा अनन्तर शोभा आश्रयी स्तुति बोलइ । हे जगद्गुरो!-त्रिभुवनाधीश! त्वं जटाभिः शोभसे । हे त्रिभुवनस्वामी! तूं जटाए करी शोभई । किंवि० ? प्रसाधितांसः-शोभालङ्कृतस्कन्धः । प्रसाधित-अलंकरीउ खब(भ?)हु छइ जे ताहरउ । किंविशिष्टाभिर्जटाभिः? कज्जलवत् कृष्णाभिः । काजलनी परिई कृष्णकाली छई । अवगूढविसजिअरायलच्छिवाहच्छडाहिं च । उत्प्रेक्षते । अवगृह्य विसर्जितराज्यलक्ष्मीबाप्पच्छटाभिः-शोकाश्रुभिरिव । जाणीइ कि(क?)रि अवगृही-आलिंगीनइ दीक्षानइ समइ विसर्जी-परिहरी राज्यलक्ष्मीबाष्पच्छटा-शोकना आंसू छइ ॥१२॥ ने० अ०-दीक्षाऽनन्तरं गुणान् आश्रित्याह-सोह० । हे जगद्गुरो! शोभसे त्वम् । किंविधः? प्रसाधितांसः-विभूषितस्कन्धः। इवोत्प्रेक्षते । उपगूढा-राज्यावस्थायामालिङ्गिता पश्चाद् विसर्जिता राज्यलक्ष्मीस्तस्या बाष्पच्छटाभिरिव ॥ १२ ॥ चि० अ०-सोहसि० । दीक्षाऽनन्तरं विभूषितस्कन्धो जटाभिः-सुश्लिष्टकेशपद्धतिभिः अञ्जनश्यामलाभिः शोभसे । पूर्व राज्यावस्थायां उपगूढा-आलिङ्गिता पश्चात् दीक्षासमये विसृष्टा या राज्यलक्ष्मीस्तस्या वाष्पच्छटाभिरिव-सकजलाभिरश्रुपरम्पराभिरिव । उचितश्च स्त्रीजनस्य तथाविधैर्नायकैः संयुज्य वियुज्यमानस्य दुःखात् वाप्पमोक्षः ॥ १२॥ पू० अ०-अञ्जनश्यामलाभिर्जटाभिः प्रविभूषितस्कन्धः शोभसे । पूर्व राज्यावस्थायामुपगूढा-आलिङ्गिता, दीक्षासमये विसृष्टा-परित्यक्ता या राज्यलक्ष्मीस्तस्याः बाप्पच्छटाभिरिव-सकजलाभिरश्रुपरम्पराभिरिव ॥ ध० अ०-अथ कवि जिननई विहार उद्दिसी स्तुति बोलइ । हे नाथ! त्वया देशेषु अनार्या-म्लेच्छा उपशामं ग्राहिताः । हे नाथ! तई बहली अडंब इल्ला इत्यादि देशे अ. नार्य म्लेच्छ उपसाम-धर्म पमाड्या। किंविशिष्टेन त्वया ? 'प्रपन्नमौनेन' प्रपन्न-आश्रयु मौनु छइ जीणइं तई, मौनावलंबी हूतई । जे तई म्लेच्छ धर्मी मार्गि लगाड्या ए वात अपार आश्चर्यकारिणी वर्तइ । जेह कारण तउ कहूं-'अभणंत चिय कर्ज परस्स साहंति सप्पु. रिसा' सत्पुरुषाः-सज्जना अभणन्त एव परस्य कार्य साधयन्ति । सत्पुरुष-सजन माणुस अणबोलताइंजि अनेरा काये साधई ॥ १३ ॥ ने० अ०-विहारमुद्दिश्य स्तुतिमाह---उव० । हे भगवन् ! त्वयोपशामिता:-उपशमं ग्राहिताः आर्यदेशतुल्या अनार्याः कृता म्लेच्छदेशेषु-'वहली देशादिषु । किंविधेन त्वया ? प्रपन्नमौनेन १ एतदवचूरिसमेते प्रतियुगले मूलगाथायां तु 'उवगूढ' इति पाठः । Page #208 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ऋषभपञ्चाशिका. ૧૭૫ विहरता तूष्णींभावेन । यो हि किल मौनीभवति सोऽन्योपदेशविधौ असमर्थः । त्वया पुनरित्थम्भू तेनापि उपशामिताः - समतां नीताः । अथवा किमत्र चित्रम् : सत्पुरुषा:- सज्जनाः अभणन्त एववचनमकुर्वन्त एव कार्य - समीहितं साधयन्ति-निष्पादयन्ति परस्य - आत्मव्यतिरिक्तस्य ॥ १३ ॥ चि० अ० - छनस्थावस्थाविहारमङ्गीकृत्याह स्तुतिम् उवसामिया० । हे भगवन् ! त्वया उपशामिता - उपशमं नीता अनार्या- म्लेच्छा देशेषु । किंविधेन त्वया ? ' प्रपन्नमौनेन' । यो हि मौनी स्यात् सोऽन्यानुपदेष्टुमसमर्थः त्वया पुनरित्थम्भूतेनापि उपशामिताः । अथवा किं चित्रम् ? सत्पुरुषाः - सज्जनाः अभणन्त एव परस्य कार्य साधयन्ति ॥ १३ ॥ पू० अ० - छद्मस्थावस्थामधिकृत्य गाथाद्वयमाह । प्रस्तावादनार्यदेशेषु प्रशमं नीता अनार्यजनाः, कृतमौनस्यापि भगवतस्तथाविधजगद्विलक्षणाकृतिदर्शनादेव तेषां मनः प्रशान्तता जाता इत्यर्थः । स्वभावश्चायमुत्तमानाम्-अभाषमाणा एव परस्य कार्यं साधयन्ति ॥ १३ ॥ ॐ X उर्दू ध० अ० – अथ कवि जिनना चरणकमलनी सेवाफल तणईं दर्शन द्वारिई स्तुति बोलइ । हे नाथ! तव मुनेरपि आश्रितौ नमि-विनमी खेचराधिपती जातौ । हे नाथ! तुझ मुनिन आश्रया कच्छ - महाकच्छना पुत्र नमि-विनमी क्षत्रियकुमार खेचराधिप-विद्याधरना नायक हुआ । ए वातनूं आश्चर्य कांई नहीं । यतः 'गुरुआण चलणसेवा न निto होइ इयावि' महतां चरणसेवा कदापि नैव निष्फला स्यात् । मोटा तणी चरणसेवा कदापि - कुह ( इ ?) कालि निष्फल ने हुइ ॥ १४ ॥ ० अ० - भवच्चरणसेवाफलमाह - मुणि० । मुनेरपि - व्रतिनोऽपि तवालीनौ - भवदाश्लिष्टौ नमि-विनमी-कच्छ-महाकच्छपुत्रौ खेचराधिपौ जातौ । गुरूणां - महतां चरणसेवा - पादपर्युपासना नैव - निष्फला भवति कदाचनापि ॥ १४ ॥ चि० अ० ननु यदि आत्तमौनस्य भगवतो दर्शनादेव मनःप्रसादादयः स्युः, तदा किं तदुपासना विशिष्टं फलं भवति न वेति आशङ्का आह-मुणिणो वि० । मुनेरपि तव आलीनौ-त्वदेकतानतया समाश्रितौ नमि-विनमी खेचराधिपौ जातौ, यतो गुरूणां पादसेवा न कदाचिदपि निष्फला - फलविकला भवतीति ॥ १४ ॥ 1 पू० अ० - ननु यदि आत्तमौनस्य दर्शनमात्रादेव मनः प्रसादादयः स्युः, तत् किं तदुपासनात् किमपि विशिष्टतरमपि फलं सम्भाव्यमुतैताव देवेत्याशङ्कयाह । मुनेः - लोकोत्तरमार्गप्रतिपन्नस्यापि । लीनौ - त्वदेकतानतया समाश्रितौ नमि-विनमी खेचराधिपौ जातौ । यतो गुरूणां विश्वमहनीयमहिम्नां पादसेवा न कापि फलविकला भवति ॥ १४ ॥ १ छायाऽर्थं दृश्यतां ६१तमं पृष्ठम् । 妖 ॐ 34 २ 'नजि हुई ' इति ख- पादः । Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालध० अ०-अथ कवि जिननी पारणविधि बोलइ । हे नाथ! तस्य श्रेयांसस्य भद्रकल्याणमस्तु येन तव देहो वर्षान्ते-वत्सरावसाने तप:शोषितो निराहारो-भोजनरहितो निर्वापितः-शीतलीकृतः। जिणइं श्रेयांसि ताहरउ वर्षाति-वरिस प्रांति तपि सोसव्यु निरा. हारो-भोजनरहित देह निर्वापिउ-शीतल कीधउ । केनेव ? मेघेनेव । यथा मेघेन वनद्रुमाःअरण्यवृक्षाः ग्रीष्मातपेन शोषिता निराधारा-जलसेकरहिता निर्वाप्यन्ते-शीतलीक्रियन्ते। कुणनी परिइं? मेघनी परिई। जिम मेघि वनवृक्ष-अरण्यनउ वृक्ष ग्रीष्मतापिई सोसव्यु निराधार निर्वाप्यते-सीतल कीजइ ॥ १५ ॥ ने० अ०-पारणविधिमङ्गीकृत्याह-भदं० । भद्र-कल्याणमभूत् । से-तस्य श्रेयांसस्य येन त्वं निर्वापितः-सन्तर्पितः-शीतलीकृतो वर्षान्ते-संवत्सरावसाने । किंविधः सन् ? तपःशोषितदेहो निराहारो-भोजनविकलः। केनेव क इत्याह-मेघेनेव वनद्रुमः-अरण्यवृक्षः । कोऽर्थः ? यथा मेघेन वनद्रुमः तापेन-ग्रीष्मेण शोषितो निराहारो-जलादिपानविकलो वर्षान्ते-वृष्टिपर्यन्ते शीतलः क्रियते तथा भगवानपि येनेति भावः ॥ १५॥ चि० अ०-आद्यपारणकविधिमङ्गीकृत्य स्तुतिमाह-भदं से० । भद्रं-कल्याणं भूयात् 'से' तस्य श्रेयांसस्य, येन त्वं निर्वापितः-शीतलीकृतो वर्षान्ते-संवत्सरावसाने। किंविधः सन् ? तपःशोषितः तथा निराहारो-भोजनविकलः। मेघेनेव वनद्रुमः । कोऽर्थः ? यथा मेघेन वनद्रुमः तापेनग्रीष्मेण शोषितो निराधारो जलादिपानविकलत्वाद् वर्षान्त-वृष्टिपर्यन्ते शीतलीक्रियते तथा त्वमपि ॥ १५ ॥ पू० अ०-आद्यपारणकमाश्रित्याह । येन त्वं संवत्सरान्ते निर्वापितः-संतर्पित इक्षुरसैः । आहाररहितः, अत एव तपसा शोषितः । यथा मेघेन कान्तारपादपो निर्वाप्यते तापेन-ग्रीष्मेण शोषितः वर्षणं-वर्षस्तस्यान्ते वृष्टिं विधायेत्यर्थः । सोऽपि निराधारः, आलवालविकलत्वात् ॥ १५ ॥ ध० अ०-अथ कवि जिननई केवलज्ञान उद्दिसी स्तुति बोलइ । हे नाथ! त्वयि उत्पन्नविमलज्ञाने-केवलज्ञाने सति भुवनस्य-त्रिभुवनस्य मोहो विगलितो-विलयं गतः। हे नाथ! तइ उपनई तई केवलज्ञानि हूंतइं भुवन-त्रिभुवन तणउ मोह-अज्ञानरूप विलय ग्यूं। सयलुग्गयसूरे वासरम्मि गयणस्स व तमोहो । कस्येव ? गगनस्येव । यथा गगनस्य सकलोद्गतसूर्ये वासरे-सम्पूर्णोदयप्राप्ते सूर्ये तमओघो विलयं याति । कुणनि परिइं? गगन-आकशनीपरि । जिम गगन-आकाश रहइं संपूर्ण उदय पामिई सूर्यि इसइ दिवसि तम-पापनउ ओघसमूह विलइ जायइ ॥ १६ ॥ परि' इति ख-पाठः। २'जाई' इति क-पाठः। Page #210 -------------------------------------------------------------------------- ________________ बेरविता] ऋषभपञ्चाशिका. १७७ ने० अ०-ज्ञानकल्याणकमधिकृत्याह-उप्पन्न । हे नाथ ! त्वयि उत्पन्नोज्वलकेवलज्ञाने ति भुवनान्तर्वर्तिभव्यजातस्य मोहः-अज्ञानं विगलितो-विनष्टः । यथा सकलोद्गतसूर्ये वासरे ति गगनस्य तमौथो विलीयते । इहोत्पादोद्गमयोर्ज्ञानभानुमतोर्जिनेशवासरयोर्भुवनगगनगोर्मोहतमसोः परस्परमुपमानोपमेयता ॥१६॥ चि० अ०-अथ भगवतो ज्ञानकल्याणकमाश्रित्य स्तुतिमाह-उप्पन्न । उत्पन्नविमलशाने वयि भुवनान्तर्मोहो विगलितः । इह चासङ्गतिरलङ्कारः, अन्यत्र कारणं अन्यत्र कार्योत्पत्तिः । स्य ज्ञानमुन्मीलति, तस्यैव मोहो-मूर्छा विगलति; अत्र तु ज्ञानं भगवत उन्मीलितं, मोहस्तु निस्य विगलितः । सकलोद्तसूर्ये वासरे सति यथा गगनस्य तमोगणः ॥ १६ ॥ पू० अ०-ज्ञानकल्याणकमाश्रित्याह । त्वयि उत्पन्नज्ञाने भुवनस्य मोहो विगलितः । इह चासङ्गतिरलङ्कारः, न्यत्र कारणमन्यत्र कार्योत्पत्तिः । यस्य किल ज्ञानमुन्मीलति तस्यैव मोहो-मूर्छा विगलति, अत्र तु ज्ञानं गवत उन्मीलितं, मोहस्तु जगतो विगलितः । उपमामाह-सकलोद्गतसूर्ये वासरे सति यथा गगनस्य तमोगणो वेलीयते । इहोत्पादोद्गमयोनिभानुमतोर्जिनेश्वरवासरयो वनगगनयोर्मोहतमसोः परस्परमुपमानोपमेयता॥१६॥ ध० अ०-अथ कविजिननइं केवलज्ञान ऊपना पूठिं स्यूं हवू ते बोलइ छइ-हे नाथ ! मरतेन राज्ञा त्वमपि पूजावसरे-पूजाप्रस्तावे प्राप्ते सति चक्ररत्नस्य सदृशो दृष्टः । हे वामी ! भरतेश्वर राय तूणीहइ पूजानइ अवसरि पामिइं हूंतई चक्र-प्रहरणविशेष रहई परीषउ दीठउ । विषयाग्रहग्रस्त मनुष्य रहइं इहां किस्यूं कार्य आश्चर्य एह कारण कहिउं । विसमा हु विसयतिण्हा गुरुयाण वि कुणइ मइमोहं' हु-स्फुट-निश्चितं विषमा विषयकृष्णा वर्तते । हु-स्फुट-निश्चई विषमा विषयनी तृष्णा वर्तइ । गुरुकाणामपि-महतामपि पतिमोहं-बुद्धेरन्यथात्वं करोति । गुरुक-मोटा मनुष्यनइ मतिमोह-बुद्धिनूं अन्यथापण करई ॥१७॥ ने० अ०-पूजाऽवसरे प्राप्ते सदृशं-तुल्यं दृष्टः-परिकल्पितस्त्वमपि, आस्तां तावत् अन्यः, वक्रय-प्रहरण विशेषस्य नृपभरतेन । दुर्जयैव विषयतृष्णा । हिरवधारणे । यतो महतामपि वेपर्ययेणान्यथाभावं विधत्ते ॥ १७॥ चि० अ०-अथ पूजादिस्वरूपमाह-पूआवसरे० । ततः किमित्याह-पूजाऽवसरे-केवलमहेमप्रस्तावे चक्रस्य-प्रहरणविशेषस्य सदृशस्त्वं भरतेन नृपतिना दृष्टः-परिकल्पितः, यद्वा 'हु' फुट-निश्चितं विषयाणां-शब्दरूपादीनां तृष्णा-वाञ्छा विषमा-दुर्जयैव । कुतः ? गुरुकाणामपि रोति मतिमोहं-बुद्धेरन्यथात्वम् ॥ १७ ॥ पू० अ०-पूजा-केवलिमहिमापक्षे अष्टाह्निकामहोत्सवस्तयोरवसरे चक्रेण सदृशो भरतेन चेतसि चि. न्तत इत्यर्थः । दिट्ठो चक्कस्स तं सीति त्वमपि तथा तथा परिचितप्रभावातिशयोऽपीत्यर्थः । दुर्जयैव विषयतृष्णा । तुरवधारणे । यतो महतामपि बुद्धिविपर्ययेणान्यथाभावं विधत्ते ॥ १७ ॥ ઋષભ૦ ૨૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालध० अ०-अथ कवि जिननई समवसरण उद्दिसी स्तुति बोलइ । हे नाथ ! तव प्रथमसमवसरणसमये आग्नेयी दिक् केवलसुरवधूकृतोद्योता जाता । हे स्वामी! ताहरइ समवसरणनइ समइ आग्नेय कोणनी दिसि केवलज्ञान करी सुरवधू-देवाङ्गनाए कृत-कीधउ उद्योत इसी हुई । सेवासयमागयसिहि व । उत्प्रेक्षते-सेवाशयेन-त्वदाराधनबुद्ध्या आगतः शिखीव । जाणीइ किरि सेवामिसिइं-तुझ आराधवानी बुद्धिइं आव्यु शिखीवैश्वानर छइ ॥१८॥ ने० अ०-समवसरणमुद्दिश्य स्तुतिमाह-पढम० । प्रथमसमवसरणमुखे-आद्यसमवसृत्यारम्भे तव-भवतः आग्नेयी दिक् केवलसुरवधूकृतोड्योता । केवला याः सुरवध्वः-विवुधाङ्गनास्ताभिः कृत उद्योतो यस्याः। तद्विदिशि पर्षत्रयं भावि, परं तदा साधुसाध्वीरहिता सा । अत एव केवलपदोपादानम् । उत्प्रेक्षा-सेवागतशिखीव । यद्वा सेवाशयेन-आराधनबुद्ध्या आगतश्चासौ शिखीव, स्वदिपतित्वात् ॥ १८ ॥ चि० अ०-समवसरणस्थितिविशेषमाह-पढम । केवलोत्पत्तेरनन्तरं यत् प्रथमं समवसरणं-धर्मदेशनास्थानं तदेव जगदुत्सवहेतुत्वात् महस्तस्मिन् , केवला-इतरनरादिजातिव्यतिरिक्ता याः सुरवध्वस्ताभिः कृत उद्द्योतो यस्याः । तस्यां पर्षत्रयं भविष्यति-आद्यायां साधवः, अन्तरा वैमानिका देव्यः, अन्ते च साध्व्यः । तदा च तीर्थस्याप्रवृत्तत्वेन साधुसाध्वीविरहितास्ता एव सन्ति, अतः केवलोपादानम् । जाता आग्नेयी दिक्-पूर्वदक्षिणयोरन्तरालवर्तिनी विदिक् । उत्प्रेक्षामाह-स्वयं सेवोपनीताऽग्निदेवतेव, यद्वा सेवाशयेन-सेवाऽभिप्रायेण आग्नेयीविदिशः स्वामी शिखी सुरी तेजःपुअव्याजेन प्रादुर्बभूव ॥ १८ ॥ पू० अ०-समवसरणस्थितिविशेषमाह-केवलोत्पत्तेरनन्तरं यत् प्रथम समवसरणं तदेव जगदुत्सवहेतुस्वात् महस्तत्र, यद्वा प्रथमसमवसरणस्य मुखे-प्रारम्भे । आग्नेयी दिक् केवला याः सुरवध्वस्तासां देहप्रभाभिः कृत उद्योतो यस्याः । तस्यां पर्षत्त्रयं भविष्यति-आद्यायां साधवः, अन्तरा वैमानिक्यः, अन्ते साध्यः । तदा तीर्थस्याप्रवृत्तत्वेन साधुसाध्वीविरहितास्ता एव, अतः केवलोपादानम् । उत्प्रेक्षामाह-स्वयं सेवोपगता अग्निदेवता इव, यद्वा सेवाशयेन-सेवाभिप्रायेण तत्रेन्द्रादिसुरगणं सेवागतमालोक्याग्येय्या दिश ईशः शिखी सुरी तनुतेजःपुञ्जव्याजेनात्मसुरगणैः सह सेवायै अस्यां दिशि प्रादुर्बभूव ॥ १८ ॥ ध० अ०-अथ कवि तापसागम उद्दिसी जिननी स्तुति बोलइ। हे नाथ! प्रथमतापसैःआद्यजटाधारिभिस्तपस्विभिस्तव प्रथमे दर्शने मुखरागः स्थगितः। हे स्वामी ! प्रथम तापसे–पहिले जटाधारीए तपस्वीए ताहरइ पहिलइ दर्शिनि मुखराग स्थगिउ-आच्छादिउ । किंविशिष्टो मुखरागः ? 'गृहीतव्रतभङ्गमलिनः' गृहीत-लीधउं जे तुझ साथिइं व्रत तेहनइं भंगि-भांजिवइ करी मलीन-मयलु छई । किंविशिष्टैस्तापसैः ? नूनं-निश्चितं दूरावनतैः । नूनं-निश्चिई दूर-वेगला अवनत-नम्या छइ ॥ १९॥ . 'जाणीयह' इति ख-पाठः। २ 'मयला' इति ख-पाठः । Page #212 -------------------------------------------------------------------------- ________________ चिरचिता] ऋषभपञ्चाशिका. ૧૭૯ ने० अ०-अधुना तापसागममुद्दिश्य स्तुतिमाह-गहिय० । स्थगितः-अधाकृतो मुखरगोवदनद्युतिर्येन । कैः ? प्रथमतापसैः-कच्छ-महाकच्छवजैर्जटाधारिभिः । कीदृशो मुखरागः ? 'गृहीतव्रतभङ्गमलिनः' गृहीतं यद् व्रतं भगवता सह तस्य भङ्ग:-अनासेवनारूपः तेन मलिनःकलुषितः । नूनं-निश्चितम् । किंविधैः ? दूरादवनतैः । क सति ? तव दर्शने-भवदवलोकने । प्रथमे-आद्ये ॥ १९॥ चि० अ०-जिनेन सह प्रबजितानां सामन्तादीनां समवसरणोपगतानां वक्तव्यतामाह-ग. हिय० । हे त्रिभुवनगुरो! प्रथमदर्शने प्रथमोत्पन्नतापसैः कच्छ-महाकच्छवजैः, दूरम्-अत्यर्थे, अवनतैः नूनं-निश्चितम् , स्वस्य-मुखरागो-मुखच्छाया स्थगितः--अन्तरितः, यतो गृहीतव्रतभङ्गमलिनः। अयमाशयः-तैस्त्रपाभङ्गमन्थरैः स्वमुखं दर्शयितुमसमर्थैः प्रणामव्याजेनावनतिरङ्गीकृता ॥ १९ ॥ पू० अ०-तव प्रथमदर्शने प्रथमोत्पन्नतापसैः कच्छ-महाकच्छवजैः दूरम्-अत्यर्थमवनतैनूनं खस्य मुखच्छाया स्थगिता, यतो गृहीतव्रतभङ्गेन मलिना-कलुषा । अयमाशयः-न तैर्भक्त्या भगवान् नतः, किन्तु तथा जगज्जनसमक्षं भगवता समं व्रतमादाय निःसत्त्वैस्तापसत्वमङ्गीकृतमिति त्रपया स्वमुखं दर्शयितुमसमर्थैः प्रणामव्याजेन नतिराश्रिता ॥ १९॥ ध० अ०-अथ कवि तीहं तपस्वीनइ समागमि किसिउ हुओ ते वात कहइ छ।। हे नाथ ! तैस्तापसैः परिवेष्टितेन त्वया क्षणं कुलपतेः शोभा व्यूढा । हे स्वामी ! तेह तपस्वीए परिवेष्टित-वीटिइं तई क्षण एक कुलपति-मूलगा तपस्वीनी शोभा वही, पछइ तेहे तपस्वीए दीक्षा लीधी। किंविशिष्टेन त्वया ? विकटांशस्थलघोलमानजटाकलापेन । विकटविस्तीर्ण जे अंशस्थल-खवा(भा?) तिहां घोलमान-हींडोला समान नटासमूह छई ॥२०॥ ने० अ०–तापसागमे भगवान् किंविधो जातः-तेहिं । तैस्तापसैः परिवेष्टितेन-परिवारितेन । चः पुनरर्थे । त्वया व्यूढा-धृता स्तोककालं शोभा-श्रीः । कस्य ? कुलपतेः । पश्चात् ते प्रव्रज्यां जगृहुरित्यभिप्रायः। किंविधेन त्वया ? 'विकटांसस्थलघोलमानजटाकलापेन' ? विकटौविस्तीर्णी यावंसस्थलौ तयो?लमानौ जटाकलापौ-जटाप्राग्भारौ यस्य तेन ॥२०॥ चि० अ०-तत्समागमेन भगवान् किंविधो जात इत्याह-तेहिं । तैः तापसैः परिवेष्टितेन-परिवारितेन त्वया श्रीकुलपतेः शोभा व्यूढा-धृता क्षणं-स्तोककालं पश्चात् ते प्रव्रज्यां जगृहुरित्यर्थः । किंविधेन त्वया ? विकटांसस्थलघोलमानजटाकलापेन ॥ २० ॥ पू० अ०-तैः परिवेष्टितेन त्वया क्षणं पश्चात् भगवदुपदेशेन श्रमणलिङ्गस्याङ्गीकृतत्वात् कुलपतेः'तापसाचार्यस्य शोभा व्यूढा-प्राप्ता । विकटौ-विस्तीर्णौ यौ स्कन्धप्रदेशौ तयोः प्रेकन् जटाकलापो यस्य ॥२०॥ 'बोलइ' इति ख-पाठः। Page #213 -------------------------------------------------------------------------- ________________ १८० अपरिचतुष्टयसमेता [श्रीधनपालध० अ०-अथ स्वामीनउ रूपातिशय बोलइ-हे नाथ ! ये तव रूपं पश्यन्तो हर्षपरिपूर्णा न भवन्ति । हे स्वामी! जे जीव ताहरूं रूप जोअतां हरिषि परिपूर्ण हृदय न हुई। ते समनस्का अमनस्काः -स्थावरा एव वर्तन्ते । ते समनस्क-मन सहित छइ अमनस्क-स्था. वर इति वर्तई । परं यदि ते केवलिनो न स्युः। पणि जइ ते केवलज्ञानीया न हुई । एतलई केवलज्ञानीनइ मन न हुई ॥२१॥ ने० अ०-रूपातिशयं वर्णयन् स्तुतिमाह-तुह० । ते-तव (रूपं ) पश्यन्तो न भवन्ति प्राणिनः ये हे नाथ ! हर्षपरिपूर्णाः ते समनस्का अपि गतमनस्का एव, एकेन्द्रिया एवेति भावः; परं ते द्रष्टारो यदि केवलिनो न स्युः । ननु किं समनस्काः केवलिनो भण्यन्ते येनेदमुच्यते । तथाचागमः-"अमनस्काः केवलिनः", सत्यम् , रामणा वित्तिप्राकृतशब्देन तेऽप्युच्यन्ते, इ(अ)तस्तेषां व्युदासः ॥२१॥ चि० अ०-रूपातिशयं वर्णयितुमाह-नुह रूवं० । हे नाथ! तव रूपं पश्यन्तो ये न भवन्ति हर्षपरिपूर्णाः ते समनस्का:-संशिनोऽपि गतमनस्का:-असंशिन एव । किं सर्वेषामियमेव गतिरित्याह-'ते केवलि.' यदि ते केवलज्ञानिनो न भवेयुः। केवलिनस्तु 'समणा वि' श्रमणलिङ्गधारिणोऽपि अमनस्का एव, भावमनोवैकल्येन । क्षीणमोहत्वेन च तेषामद्भुतवस्तुसाक्षात्कारेऽपि हर्षो. त्पत्तेरभाव एव ॥ २१ ॥ पू० अ०-ये प्राणिनस्तव रूपं प्रेक्षमाणा हर्षभरनिर्भरा न स्युः, ते समनस्काः -संज्ञिनोऽपि गतमनस्का:-असंज्ञिन एव, यदि केवलज्ञानिनो न भवेयुः । विरोधश्चात्र-ये समनस्कास्ते कथममनस्काः ? केवलिनस्तु समनस्का अपि भावमनोवैकल्येनामनस्का एव स्युः । क्षीणमोहत्वेन च तेषां तथाविधाद्भुतवस्तुनः सदा साक्षात्कारेऽपि हर्षोत्पत्तेरभाव एव ॥ २१ ॥ ध० अ०-अथ कवि जिनमाहात्म्यनई द्वारि स्तुति बोलइ । हे नाथ ! यैर्गुणैः अन्येहरि-हरादयो देवाः निःसामान्यां समुन्नतिं प्राप्ताः । हे स्वामी ! जेहे गुणे अनेरा हरिहरादिक देवता निःसामान्य-निरुपमान समुन्नति-समृद्धि पाम्या । ते गुणास्तव सङ्कथासु मम हास्यं ददति । ते गुण ताहरी वातानइ विषइ मुझनइं हासुं दिई ॥ २२॥ ने० अ०-भगवद्गुणद्वारेण स्तुतिमाह-पत्ता० । यैर्गुणैरन्यदेवता-हरि-हरादयः समुन्नति-समृद्धिं निःसामान्यां-निरुपमामसाधारणं प्राप्ताः, ते गुणा मम हासं-अवज्ञारूपं ददतिजनयन्ति । कासु ? तव 'गुणसंकहासु' सत्सु तव गुणानां भवदाचर(ण)रूपाणां सम्यक् कथा वर्तमाना(वातो ?)स्तासु ॥२२॥ १ रहई' इति ख-पाठः। Page #214 -------------------------------------------------------------------------- ________________ विरविता] ऋषभपञ्चाशिका. ૧૮૧ चि० अ०-विभोर्गुणानुगुणां स्तुतिमाह-पत्ता० । यैर्जगत्कर्तृत्वादिभिर्गुणैरन्यानि (हरि)हरादीनि दैवतानि । प्राकृतत्वात् पुंस्त्वम् । ते तथाविधाभिरामत्वद्गुणग्रामसङ्कथासु क्रियमाणासु कथमेषामेवंविधा गुणगणा मम हास्यं न ददति, रागद्वेषादिदोषोपेतत्वात् । एतच्च कलङ्कस्याप्युपरि चूलिकाकल्पम् , यदेवंविधैरपि तानि तानि दैवतानि विश्वे निस्सामान्यां समुन्नति-पूजां प्राप्तानि स च तदाराधकानामेव विचारचातुरीप्रपञ्चः ॥ २२ ॥ _पू० अ०-यैर्जगत्कर्तृत्वादिभिर्गुणैरन्यानि दैवतानि निःसामान्यां समुन्नतिम्-उच्चैः पदवी प्राप्तानि त्वद्गुणसङ्कथासु क्रियमाणासु ते गुणा मम हास्यं ददते । प्राकृतत्वात् पुंस्त्वम् ॥ २२ ॥ ध० अ०-अथ कवि स्वामीना निर्दोषपणा कहिवानइं मुखिइं प्रशंसा बोलइ।हे जिन! वचनकुशला अपि मत्सरिणस्तव निन्दाऽवसरे वाचा बालिशायन्ते । हे स्वामी! वचननइ विषइ कुशलइ मच्छरी परवादी ताहरई निन्दावसरि वाणीहं करी बालिश-मूर्खपणुं आचरई। किंविशिष्टस्य तव ? दोषरहितस्य । दोषरहित छेतइ । किंविशिष्टया ? भग्नप्रसरया । भन्न-भागओ प्रसर छइ जीणं ॥२३॥ ने० अ०-भगवतो निर्दोषताकथनमुखेन श्लाघामाह-दोस । हे जिन ! दोषरहितस्यकलङ्कवर्जितस्य तव निन्दाऽवसरे-परिभवप्रस्तावे बालिशायन्ते-मूर्खा इवाचरन्ति । के? मत्सरिणः-परपरिवादिनः । कया? गिरा । किंविधया ? त्वनिर्दोषत्वात् भग्नः प्रसरः-प्रवेशो यस्याः सा (तया)। वचनकुशला अपि ॥ २३ ॥ चि० अ०-अधुना भगवतो निर्दोषताकथनेन श्लाघामाह-दोसरहिअस्स। हे जिन ! दोषरहितस्य-अज्ञानादिवर्जितस्य तव निन्दाऽवसरे-दोषप्रस्तावे वचनकुशला अपि-स्थानान्तरेषु उक्तिनिपुणा अपि मत्सरिणो बालिशायन्ते-मूर्खा इवाचरन्ति । कया? वाचा-गिरा । किंविधया? भग्नप्रसरया-भग्नप्रवेशया, निर्दोषत्वाद् भगवतः ॥ २३ ॥ पू० अ०-हे जिन ! दोषरहितस्य तव निन्दाप्रस्तावे पूर्व वचनकुशला अपि तदवसरे वाचा भग्नप्रसरया मत्सरिणो बालिशायन्ते । अयमाशयः-दुर्जनाः सूचिरन्ध्रमात्रमपि दूषणं ज्ञात्वा असन्त्यपि वचनान्यारोपयितुमुपक्रमन्ते । त्वयि तु परमाणुमात्रमपि दोषमपश्यन्तो हताशा एव जाताः । अत्र च जिनेति साभिप्रायम्, यतो रागादिजेतृत्वाजिनः । न च रागादिदोषव्यतिरिक्तः कोपादिहेतुरस्ति ॥ २३ ॥ ध० अ०-अथ कवि परमेश्वर रहई वीतरागपणूं अंगीकरी स्तुति बोलइ। हे भगवन् ! त्वन्मनः तपसा तापितमपि शृङ्गारवने नाश्रितम् । हे नाथ! ताहरूं मन तपश्चरणिई ताप्रिव्यूं इ हूंतूं शृङ्गार वनि न वस्यूं। किंविशिष्ट शृङ्गारवने ? अनुरागपल्लववति । अनुराग 'छह' इति ख-पाठः। Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालइति भणित पल्लव-किसलय संयुक्त छइ जीणं । पुनः किं० ? रतिवल्लिस्फुरद्धास्यकुसुमे । रति इति भणित स्फुरन्ती-प्रसरन्ती हास्यरूपिणी वेली छइ जीणइ ॥ २४ ॥ · ने० अ०-भगवतो वीतरागतां स्तौति-अ० । हे भगवन् ! त्वन्मनः तापितमपि शृङ्गारवने-भोगकानने नाश्रितं-नै निवासः कृतः । किम्भूते वने ? दर्शनस्य श्रवणस्य चानु-पश्चाजायत इत्यनुरागः स एव पल्लवोघो विद्यते यस्य तत् तथा तस्मिन् अनुराग एव]पल्लववति । तथा रतिवल्लीव यत्र तच्च तत् स्फुरद्धासकुसमं च यस्मिन् । यद्वा रतिरेव वल्ली तस्यां स्फुरद्धासकुसुमं यत्र । यो हि किलातपे ग्रीष्मेण तापितो भवति स च वनमाश्रयति । त्वन्मनस्तु तपसा तापितमपि शृङ्गारवने नाश्रितम् ॥ २४ ॥ चि० अ०-भगवतो वीतरागतां स्तौति-अथानङ्गदर्पदलनोत्तालतां विभोरभिधित्सुरादावेव तदाश्रयभूते शृङ्गारवैरङ्गिकत्वमाह-अणु० । अनुराग एव पल्लवौघस्तेन पल्लववति । रतिःअनुरागः तस्यैव सन्ततिः सैव वल्लिस्तस्यां स्फुरत्-विकस्वरं हास्यं एव-स्मितमेव कुसुमं यत्र । तपोभिस्तापितमपि-बाढं तप्तमपि तव मनः शृङ्गारवने न लीनम्, प्राकृतत्वात् पुंल्लिङ्गता ॥ २४ ॥ पू० अ०-अनुराग एव पल्लवौघस्तद्वति । रतिः-अनुरागस्यैव नैरन्तर्येण प्रवर्धमाना सन्ततिः सैव. वल्लिस्तस्यां स्फुरत् स्मितमेव कुसुमं यत्र । एवंविधे शृङ्गारवने तव मनः तपोभिस्तप्तमपि न समाश्रितम् । प्राकृतत्वात् पुंस्त्वम् ॥ २४ ॥ घ० अ०-अथ कवि मयणनिराकरण जिननी स्तुति बोलइ । हे नाथ ! हरि-हराभ्यां यस्य मदनस्य आज्ञा शीर्षे-मस्तके शेषेव अवलम्बिता-धृता । हे नाथ! हरि-हरादिक देवे जेह मदन-कंदर्प तणी आण मस्तकि सेसनी परि धरी-आरोपी । सोऽपि मदनः तव ध्यानज्वलने मदनमिव विलीनः-विलयं गतः । तेहइ मदन-कंदर्प ताहरा ध्यानरूपीया ज्वलन-वैश्वानरमाहि मीणनी परिई विलइ ग्यूं ॥ २५ ॥ ने० अ०-मदननिराकरणद्वारेण स्तुतिमाह-आ० । आज्ञा-शासनं यस्य मदनस्य विलगिता-अनेकार्थत्वात् धातूनां सप्रणयं आरोपिता-रचिताऽऽश्रिता मस्तके हरि-हराभ्यामपि शेषेव-मालेव । सोऽपि मारस्तव ध्यानज्वलने मदनमिव-मीणमिव विगलितः-प्रलयं गतः ॥ २५ ॥ चि० अ०-इदानी मदननिराकरणेन भगवतः स्तुतिमाह-आणा० । आशा-शासनं यस्य स्मरस्य विलम्बिता मूर्ध्नि-शिरसि हरि-हराभ्यामपि । प्राकृतत्वाद् द्विवचने बहुवचनम् । शेषेव-निर्माल्यमिव । सोऽपि-जगत्रयेऽपि अप्रतिहतपराक्रमो मदनो भवद्ध्यानज्वलने मदनमिव विलीनः-प्रलयं गतः ॥ २५ ॥ तमे पृष्ठेऽपि १-२ 'इजि' इति ख-पाठः। ३ अशुद्ध स्थलमिदमिति प्रतिभाति, यद्यपि पाठोऽयं वर्तते निवासमक्त' इति पाठः समीचीनः स्यात्। ४ अयं तु गूर्जरदेशीयः शब्दः । Page #216 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૮૩ पू० अ०-यस्य कामस्याज्ञा शीर्षे विलगिता-अनेकार्थत्वाद् धातूनां सप्रणयमारोपिता शेषेव-इष्टदैवतनिर्माल्यमिव । सोऽपि जगत्रयेऽपि अप्रतिहतपराक्रमो मदनो भवतो ध्यानधनञ्जये मदनमिव-इक्षु(सिक्थ?). कमिव विलीनः ॥ २५ ॥ ध० अ०-अथ कवि विषयझू(रू?)झार जिननइ विषइ असमर्थपणउं उद्दिसी स्तुति वोलइ । हे नाथ! मृगाक्षीणां-स्त्रीणां दृष्टिक्षोभाः तव विषये नवरं-केवलं निरभिमानाअभिमानरहिता बभूवुः । मृगाक्षी-स्त्री तणा दृष्टिक्षोभ ताहरइ विषइ नवर-केवलू निरभिमान-अभिमान रहित हुआ। किं० योधाः? जगदपभञ्जनोत्तानाः । जग-विश्वना दर्प भांजिवानइ विषइ उत्तान-दक्ष छइ। पुनः किं० ? मन्मथनरेन्द्रयोधाः। कंदर्परूपीया रायना झूझार छइ ॥२६॥ ने० अ०-अधुना मदनयोधानां भगवद्विषयेऽसामर्थ्यप्रतिपादनद्वारेण स्तुतिमाह-पई० । हे भगवन् ! त्वय्येव विषये, 'नवरि'शब्दस्सावधारणार्थत्वात् । निरभिमाना-निरहङ्कारा जाताः । के ते? दृष्टिक्षोभाः-प्रीतिनेत्रविकाराः मृगाक्षीणां-विशिष्टयोषिताम् । मन्मथनरेन्द्रयोधा-मारनृपतिभटाः कीदृशाः ? जगदपभञ्जनोत्ताना-भुवनप्रभावजयोच्छेकाः॥ २६ ॥ चि० अ०-अधुना मदनयोधानां भगवद्विषयेऽसामर्थ्यप्रतिपादनद्वारेण स्तुतिमाह-पई० । हे भगवन् ! त्वय्येव विषये, 'नवरि'शब्दस्यावधारणार्थत्वात् निरभिमाना जाताः। के ते? मृगाक्षीणां-योषितां दृष्टिक्षोभाः-प्रीतिनयनविकाराः । मन्मथनरेन्द्रयोधाः कीदृशाः ? जगदर्पस्य भञ्जनंदलनं तेनोत्ताना-उद्धताः । अत्र च 'अणुराय गाथा मन्मथराज्ञो राजधान्याः शृङ्गाररसस्य विक्षेप उक्तः । 'आणा जस्स' इत्यादिना तदीशसरस्य दलनम् । 'पई नवरि' इत्यादिना तत्सैनिकानामहङ्कारनिरासः । इति गाथात्रयसमुदायार्थः ॥ २६ ॥ पू० अ०-मन्मथनरेन्द्रयोधाः । के ते? मृगाक्षीणां दृग्विक्षेपाः । त्वयि नवरं नष्टाहङ्काराः सञ्जाता योधाः । किं० ? जगच्छब्देन जगद्वतिनो जनास्तेषां दर्पभञ्जनेनोत्तानाः-समुद्धरकन्धराः । अत्र च 'अणुराय०' गाथया मन्मथराज्ञो राजधान्याः शृङ्गारस्तस्य विक्षेप उक्तः । 'आणा ज०' इत्यादिना तदीशस्य मारस्य क्षेपः । 'पई०' इत्यादिना 'हतं सैन्यमनायकम्' इति न्यायेन तत्सैनिकानां न्यत्का(का)रः प्रभुणा कृतः । इति गाथात्रयसमुदायार्थः ॥ २६ ॥ ध० अ०-अथ कवि जिनशासनप्रभावनी स्तुति बोलइ । हे धर्मसारथे!-धर्मस्यन्दनप्रवर्तक ! तव प्रवचने दृष्टे सति विषमौ रागद्वेषौ नवरं-केवलं तिष्ठन्तौ-निवर्तते । धर्मरूपीया स्पंदन-रथ प्रवत्ताविवा धर्मसारथि छं। ताहरइ प्रवचनि-शासनि दीठई हूंतई विसमा राग नइ द्वेष नवर-केवलं तिष्ठई-निवर्तई । किं कुर्वन्तौ रागद्वेषौ ? काविव? तुरङ्गमाविव । यथा Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [श्रीधनपाल अवचूरिचतुष्टयसमेता विषमौ तुरङ्गमौ भव्यसारथितो(प्रा?)जनके अनः-शकटं उत्पथेन नयन्तौ तिष्ठतः । जिम दुर्दात घोडा भला सारथिनई ता(प्रा?)जणइ दीठई शकटि उन्मार्गि लेयता निवर्तई ॥२७॥ ने० अ०-चचनप्रभावमाह-विस० । हे धर्मसारथे !-धर्मस्यन्दनप्रवर्तक ! तव प्रवचने दृष्टे सति यौ विषमौ रागद्वेषौ तौ नवरं-निश्चितं तिष्ठतः-निवर्ततः । किं कुर्वन्तौ ? नयन्तौ मनः-चित्तं उत्पथेन-उन्मार्गेण । काविव ? तुरगाविव । कोऽर्थः ? यथा विषमौ तुरगौ-दुर्दमौ वाजिनौ प्रधानसारथिनाजनके-तोत्रे दृष्टे उत्पथेन अनः-शकटं नयन्तौ तिष्ठतः-स्वस्थौ भवतः तथा रागद्वेषावपीति भावः ॥ २७॥ चि० अ०-अथ भगवत्प्रवचनमाह-विसमा० । हे धर्मसारथे!-धर्मस्यन्दनप्रवर्तक ! विषमौ रागद्वेषौ ज्ञानाद्यात्मको मोक्षमार्गस्तस्मादितर-उत्पथस्तेन देहिनां मनो नयन्तौ, नवरं-केवलं तवैव प्रवचने दृष्टे सति अवतिष्ठते, न उत्पथे प्रेरयतः । यथा दुर्दान्तौ तुरगौ अनः-शकटं रथमुत्पथे नयन्तौ सारथेः पवयणे-प्राजनदण्डे दृष्टे उत्पथं विहाय पथ्येवावतरतः तद्वदिहापि ॥ पू० अ० हे धर्मसारथे ! तब प्रवचने दृष्टे विषमौ रागद्वेषौ दुर्दान्ततुरगाविव मन उत्पथे नयन्तौ पन्था-ज्ञानाद्यात्मको मोक्षमार्गस्तस्मादितरमार्गे नावतिष्ठते । तन्निवृत्तौ च जीवानां सत्पथप्रस्थानं स्वतः सिद्धमेव । अत्र च धर्मस्य रथत्वमभणितमपि सारथिशब्दोपादानसामर्थ्याद् लभ्यम् , अथवोक्तिः-'निता तुरय व्व उप्पहेणं अणं' ति यथा दुर्दान्तौ तुरगौ अनः-शकटं उत्पथे-अक्षुण्णमार्गे नयन्तौ सारथेः प्राजनदण्डे दृष्टे पथ्येवावतरतस्तद्वदिहापि ॥ २७ ॥ ध० अ०-अथ कवि स्वामीना चरणकमलनूं लक्षण बोलइ । हे नाथ! भवारण्ये भीतानां देहिनां तवैव चरणौ शरणं भवतः, नान्यस्य । हे नाथ ! संसाररूपीया अरण्य माही भीत-बीहता देहीया-प्राणिया नइ ताहरा जि चरणकमल शरण हुई, नही अनेराना चरण । किंवि० भवारण्ये ? प्रत्यलकषायचोरे । प्रत्यल-समर्थ कषायरूपिया चोर छइ जीणं । किं० चरणौ ? सदा संनिहिता असिचक्रधनुषां रेषौ(खा ययोस्तो)। सदा-सर्वदा संनिहित-समीपि असि-खड्ग चक्र धनुषनी रेखा छई जेहे । जिम समर्थ चोरे अटवीमाहि हूंते हथियारना धणी शरणं कीजइ ॥२८॥ ने० अ०-भगवचरणविधाने स्तुतिमाह-पच्च० । हे नाथ ! भवारण्ये-संसारकान्तारे भीतानां देहिनां तवैव चरणौ पादौ शरणं-शरणदौ भवतः, नान्यस्य । कीदृशे संसारे? प्रत्यलाः-समर्थाः ये कषायाः-क्रोधादयस्ते एव चौरा यसिन् , दुःखहेतुत्वात् । प्रत्यलचौरे आयुधवन्तः शरणं-त्राणं भवन्ति तथा भगवचरणावपीति भावः । [भगवत्सिद्धान्तभ्रष्टदोषकथनेन]-किंविधौ इत्याह सदा-नित्यं सन्निहिताः-समीपवर्तिनोऽसिचक्रधनूरूपा रेषा ययोः पादयोस्तथा अरण्ये-वने तथा भगवचरणावपीति भावः ॥२८॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. चि० अ०-अधुना भगवञ्चरणशरणविधानेन स्तुतिमाह-पञ्चल । हे नाथ! भवारण्येसंसारकान्तारे भीतानां देहिनां तवैव चरणौ-पादौ शरणं-त्राणस्थानं भवतः, नान्यस्य । कीदृशे ? प्रत्यलकषायचौरे । किंविधौ इत्याह-सदा-नित्यं सन्निहिताः-समीपवर्तिनोऽसिचक्रधनूरूपा रेषा ययोस्तौ तथा । यथा प्रत्यलचौरेऽरण्ये आयुधवन्तः शरणं भवन्ति, तथा भगवञ्चरणावपि ॥ २८ ॥ पू० अ०-भवारण्ये भीतानां भविनां भवच्चरणौ एव शरणं भवतः । भव० किं० ? प्रत्यलाः कषाया एव चौरा यत्र । चरणौ किं० ? सदा सन्निहिता असिचक्रधनूरूपा रेखा ययोः (तौ) ॥ २८ ॥ ध० अ०-अथ कवि जिननई सिद्धान्तई दीठा दोष कहिवा स्तुति बोलइ। हे नाथ! तव समयसरोभ्रष्टा जीवाः सकलासु रूक्षजातिषु भ्रमन्ति । हे नाथ ! ताहरा समय-सिद्धांतरूपीया सरोवर, भ्रष्ट जीव सकल-समस्त रुक्ख जाति-नरक तिर्यच प्रमुख हीन जातिई फिरई। किं० जीवाः? बध्यमानाः कर्मणा। कर्मिई करीनइ बध्यमान-बांधीता छइ।किमिव ? सारणिजलमिव-यथा सारणिजलं स्थानस्थानेषु-आलवालादिषु वध्यमानं सत् सकलासु वृक्षजातिषु भ्रमति । कुणनी परिइं? सारणि-नीकना जलनी परिइं। जिम नीकनूं जल स्थाने स्थाने-स्थानकि २ बांधी हूंतूं समस्त वृक्षजातिनइं विषइ फिरइ ॥२९॥ ने० अ०-भगवत्सिद्धान्तभ्रष्टदोषकथनेन स्तुतिमाह-तुह० । हे नाथ ! तव समयसरीभ्रष्टा:-भवसिद्धान्ततडागविकला जीवा भ्रमन्ति-पर्यटन्ति वृक्षजातिषु । किमिव ? सारणिजलमिव-कुल्यावारीव । ८४लक्षमानस्थानेषु नारकादिभेदभिन्नेषु प्रबध्यमानाः, प्रस्तावात् कर्मभिः। यथा सरोभ्रष्टं सारणिजलं सर्ववृक्षजातिषु भ्रमति स्थानस्थानेषु आलवालेषु बध्यमानं, तस्येव जीवा अपि तव आगमभ्रष्टा नरकादिषु भ्रमन्तीति भावः ॥ २९ ॥ चि० अ०-भगवत्सिद्धान्तभ्रष्टदोषकथनमुखेन स्तवमाह-तुह समय० । ये तु तामप्याप्तोक्ति श्रुटिवशादासाद्य पुनर्दुष्कर्मनिर्मथिताः त्यजन्ति, तेषां तु का गतिरित्याह-जीवा रूक्षजातिषु भ्राम्यन्तीति योगः । समय एव सरः तस्माद् भ्रष्टा:-बहिर्भूता जीवाः सकलासु-चतुरशीतिलक्षप्रमाणासु जातयो-योनयः पृथ्वीकायाद्याः, रूक्षाः-कर्कशक्लेशविश्राणनपराभूता(ता)सु रूक्षजातिषुएकेन्द्रियादिषु भ्राम्यन्ति। किम्भूताः ? स्थानेषु स्थानेषु-योनिषु योनिषु बध्यमाना-निबिडकर्मभिराश्लिष्यमाणाः । यथा सारणिजलं-कुल्याजलं अगाधतटाकात् केनापि विवरेण बहिर्भूतं चम्पकादिवृक्षजातिषु स्थानेषु स्थानेषु भ्राम्यति-आलवालेषु आलवालेषु बध्यमानमेकस्मिन् पूरिते सञ्चार्यमाणमन्यत्र सञ्चार्यते ॥ २९ ॥ पू० अ०-तव समयः-सिद्धान्तः स एवोपदेशामृतपूरितत्वेन सर इव सरस्तस्माद् भ्रष्टा जीवाः रूक्षजातिषु-रूक्षयोनिषु सकलासु-चतुरशीतिलक्षमितासु भ्राम्यन्ति ठाणठाणेसु-योनिषु योनिषु बध्यमानाः, १ 'पाणाने स्थान.' इति ख-पाठः। * स. २४ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालप्रस्तावात् कर्मभिः, सारणिजलमिव-यथा कुल्याजलं तडागादपवाहितं सकलासु वृक्षजातिषु भ्राम्यति स्थानेषु स्थानेषु आलवालेषु बध्यमानं एकस्मिन् पूरिते अन्यत्र संसरणाय ॥ २९॥ ध० अ०-अथ कवि स्वामीनूं शासन आदरिई जिस्यूं फल अनइ मूकई जिस्यूं ( दोष ) तेह उपरि स्तुति बोलइ । हे नाथ! जीवाः सलिल इव तव प्रवचने गृहीतेअङ्गीकृते ऊर्ध्वं ब्रजन्ति । हे नाथ ! पाणीनी परिइ ताहरउं शासन आदरिइं जीव ऊर्ध्व पहुता-देवलोक ग्रैवेयका-ऽनुत्तरादिके जाई। तु-पुनः शासने आहत्य मुक्ते सति अधोनरकादिषु व्रजन्ति । शासन आदरी मूकिइ हूंतइं अधो-नरकादिके जाई। किं० जीवाः? कूपारघट्टघटीसंनिभाः। कूआ- अरघट्ट घडिनी दृष्टांत सरीषा छइ कूइ जे घडी पाणी भरी ते उपहरी जाई; जे पाणी भरी नई मूंकइ ते नीची जाई ॥ ३०॥ ने० अ०-भगवत्प्रवचनगृहीतमुक्तगुण (दोष)कथनमुखेन स्तुतिमाह-सलि० । हे नाथ! सलिल इव प्रवचने तव सत्के आचारादिभेदभिन्ने त्वदाज्ञारूपे गृहीते-कक्षीकृते ऊर्ध्व-स्वर्गादौ गच्छन्ति, विमुक्ते तु अधोभागे-नरकादौ व्रजन्ति जीवाः । किंविधाः ? कूपारघट्टघटीसनिभाः। यथा कूपारघट्टघटा(व्यः) जलं गृह्णन्ति तदा ऊर्ध्वं व्रजन्ति ये (याः) च न गृह्णन्ति ते (ताः) अधो यान्ति, तथा जीवा अपीति भावः ॥ ३० ॥ चि० अ०-अथान्वयव्यतिरेकाभ्यां जिनप्रवचनाङ्गीकारपरिहारयोः फलमाह-सलिल व० । तव प्रवचने सलिल इव गृहीते-अङ्गीकृते शान-श्रद्धा-ऽनुष्ठानैः सम्यगासेविते सति जीवा ऊर्ध्वस्वर्गादौ गच्छन्ति, विमुक्ते त्वधः-'सीमन्ता'दौ ब्रजन्ति । किम्भूता जीवाः ? कूपारघट्टघटीतुल्याःकूपारघट्टघट्यः; या जलं गृह्णन्ति ता ऊर्ध्व व्रजन्ति याश्च मुञ्चन्ति ता अधो ब्रजन्ति, तथा जीवा अपि ॥ ३० ॥ पू० अ०-तव प्रवचने गृहीते-सेविते ऊर्ध्व-स्वर्गादिषु यान्ति । तस्मिन्नेव वैपरीत्येन विमुक्ते अधोनरकादिषु व्रजन्ति । उपमामाह-कूपारघट्टघटीमालातुल्याः, सलिले गृहीते विमुक्ते च यथा ताः सलिले गृहीते कूपस्योपरितनं प्रदेशं यन्त्रप्रयोगात् प्राप्नुवन्ति, त्यक्ते च जले अधः कूपस्यैव व्रजन्ति ॥ ३० ॥ ध० अ०-अथ जिनोक्तक्रियादुष्करपणूं कहिवइ करी स्तुति बोलइ । हे नाथ ! यथा अन्ये तीर्थिनो हरि-हरादयो लीलया मुक्तिं नयन्ति-प्रापयन्ति, तथा त्वं न प्रापयसि । हे स्वामी ! जिम अन्य तीर्थी हरि-हरादिक लीलाई मुक्ति दिई तिम तूं न दिअं, क्रियानुष्ठान तणी कष्टसाध्यपणा तउ । तथापि तव मार्गलग्नाः बुधाः शिवसौख्यानि मृगयन्ते । तथापि ताहरइ मार्गि लागा बुध-विद्वांस क्रियाकलाप तपोऽनुष्ठानि करि दोहिलाइ शिव-मोक्ष तणां सुख पामई ॥ ३१॥ १'उपरा' इति ख-पाठः। २'भरइंट' इति ख-पाठः । Page #220 -------------------------------------------------------------------------- ________________ विरचिता ] ૧૮૭ ने० अ० - अधुना भगवदुक्तक्रियादुष्करताकथनेन स्तुतिमाह — ली० । हे नाथ ! यथा अन्यदेवा - हरि-हरादयस्तीर्थिका लीलया नयन्ति मोक्षं, तथा न त्वम्; कष्टसाध्यत्वात् क्रियाऽनुष्ठानस्य । यद्यप्येवं तथापि तव मार्गलग्नाः - तव मार्गस्थिता मृगयन्ते - निन (भा) लयन्ति बुधाः - अवगततच्चाः । निन्दाद्वारेण स्तुतिरियम् ॥ ३१ ॥ चि० अ० - अथ जिनप्रवचनस्यैव विदुषां विशेषोपादेयत्वमाह-लीलाइ० । हे नाथ ! यथा अनायासेन अन्ये- हरि-हरादिसम्बन्धिनस्तीर्थिकाः मोक्षं नयन्ति, तथा न त्वम् ; कष्टसाध्यत्वात् तव क्रियानुष्ठानस्य । तथाप्येवं सत्यपि तव ज्ञानादिरूपो मोक्षमार्गस्तत्र लग्नाः- तत्र स्थिताः शिवशर्माणि मृगयन्ते बुधाः ॥ ३१ ॥ पू० अ० - यथाऽन्ये सौगतादयस्तीर्थिका लीलया "भृंद्वी शय्या प्रातरुत्थाय पेया" इत्याद्यनुष्ठानेन मोक्षं प्रापयन्ति तथा नवम् । तथापि तव मार्गे ज्ञानादिस्तत्र लग्ना विबुधाः शिवसुखानि मृगयन्ते ॥ ३१ ॥ ऋषभपञ्चाशिका. श्र 332 और 竑 1 ध० अ० - अथ कवि जिनदर्शन माहात्म्य तणी स्तुति बोलइ । हे जिन ! त्वयि दृष्टे जीवाः संसारफलके बन्धवधमरणभाजो न भवन्ति । किंवि० जीवाः ? अक्षैः - इन्द्रियैर्हि - यमाणाः । अक्ष - इंद्रिए हरीता छई । का इव ? सारा इव । यथा साराः अक्षैः - पाशकैः फलके हियमाणाः । पगडे दृष्टे सति बन्ध-वध-मरणभाजो न भवन्ति । जिम सारडां अक्ष-पासे फलक-पाटीइ हरीतां पगडई दीठई हूंतइ बंधवधमरणभाजिया न हुई तिम हे स्वामी ! जीवरुपीयां सारडां संसाररूपीया फलक-पाटीयां माहि इंद्रियरूपीए पासे हरीता हूंता ताहरा शासनरूपीई पगडई दीठई बंधवधमरणभाजीयां न हुई ||३२|| ने० अ० – साम्प्रतं भगवद्दर्शनमाहात्म्यद्वारेण स्तुतिमाह — सा० । हे जिन ! त्वयि दृष्टे जीवाः संसारफलके बन्ध-वध-मरणभाजो न भवन्तीति योगः । अक्षैः - इन्द्रियैः हियमाणा अपि । का इव ? सारा इव । कोऽर्थः ? यथा साराः अक्षैः पाशैः फलके प्रतीते हियमाणा बन्ध-वध-मरणभाजो भवन्ति तन्न, तथा जीवास्त्वयि दृष्टे इति भावः ॥ ३२ ॥ चि० ० अ० - साम्प्रतं भगवद्दर्शने माहात्म्यद्वारेण स्तुतिमाह — सारि घ० । हे जिन ! त्वयि दृष्टेऽमी जीवा बन्ध-वध- मरणभागिनो न भवन्ति । किम्भूताः ? अक्षैः - इन्द्रियैः, अपिशब्दस्य निमत्वाद् हियमाणा अपि । क्व ? संसार एव चतुरन्तत्वात् फलकं तस्मिन् । का इव ? शारय इव । इयं च वैधर्म्यापमा । यथा शारयः काष्ठादिमय्योऽक्षैः - पाशकैः फलके हियमाणा - इतस्ततः सञ्चार्यमाणाः । कैतवप्रसिद्धानि प्राप्नुवन्ति ॥ ३२ ॥ I पू० अ० - संसार एव चतुरन्तत्वात् फलकस्तत्र त्वयि देवतत्त्वबुद्ध्या दृष्टे जीवा बन्धादिभागिनो न भवन्ति । अपिशब्दस्य भिन्नक्रमत्वादक्षैः - इन्द्रियैर्हियमाणाः - सञ्चार्यमाणाः सारयो यथा बन्ध-वध-मरणानि प्रतीतानि न भजन्ते पदे दृष्टे ॥ ३२ ॥ 300 32 १ प्रेक्ष्यतां ९५तमं पृष्ठम् । ॐ 30 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपाल ध० अ०-अथ कवि जिननई अवहेलिई जीव दुक्ख देषई ते वात बोलई। हे स्वामिन् ! त्वया अवहेलिता-अवज्ञाताः सत्त्वा निगोदैकशृङ्खलाबद्धाः सन्तः अनन्तं कालं नयन्ति-गमयन्ति । हे स्वामी ! तई अवहेल्या-अवगण्या सत्त्व-प्राणीया निगोदनी एक सांकलं बांध्या हूंता अनंत काल नीगमई । किंविशिष्टाः सत्त्वाः? समं कृताहारनीहाराः समकाल कृत-कीधउ आहार अनइ नीहार छइ ॥ ३३ ॥ ने० अ०-भगवदग्रे दुःखकथनद्वारेण स्तुतिमाह-अ० । हे प्रभो!-स्वामिन् ! त्वया अवधीरिता-अवज्ञाता अवगणिताः सत्त्वाः-प्राणिनः नयन्ति-गमयन्ति कालं अनन्तम् । किंविधाः सन्तः ? निगोदैकशृङ्खलाबद्धाः-क्रोडीकृताः। यद्वा पुनः कीदृशाः ? समम्-एककालं कृतावाहारनीहारौ यैस्ते । अनन्तकालं-अनन्तानन्तपुद्गलपरावर्तान् नयन्ति-गमयन्ति ।। ननु भगवतः किं समस्तावज्ञाकारणं सत्त्वेषु येनेदमुच्यते ? नैवम् । परं ये कलुषितगात्रा: भगवन्तं नावलोकयन्ति ते भगवता अवधीरिता भण्यन्ते । येऽन्येऽपि नियोगिप्रमुखाः राज्ञाऽपरान धेऽवही(धी)रिताः निगोदप्रायेषु गुप्तिगृहेषु शृङ्खलाबद्धा एव स्युः ॥ ३३ ॥ चि० अ०-अवही०। हे प्रभो ! त्वयाऽवधीरिताः-अवगणिताः सत्त्वाः अनन्तकालं-अनन्तान पुद्गलपरावर्तान् नयन्ति । निगोदरूपा या संलग्ना एका शृङ्खला तया निबद्धाः । पुनः किम्भूताः ? समम्-एककालमेव कृतौ आहारनीहारौ यैस्तथा । यथा नियोगिनः प्रभुणाऽवगणिता गुप्तगृहेषु निपतिताः शृङ्खलानिगडिताः सार्धकृताहारनीहाराः प्रभूतं कालं गमयन्ति ॥ ३३ ॥ _पू० अ०-त्वया अवगणिताः सत्त्वाः अनन्तकालं प्रस्तावान्निगोदेषु नयन्ति । अवधीरणा च सामग्रीवैकल्येनैव धर्मोपदेशाधभावात्। निगोदरूपा एवैका संलग्ना शृङ्खला तया नियन्त्रिताः । तथास्थितैरेव तद्भवयोग्याहारैः सर्वे युगपदाहारं कुर्वन्ति तत्परिणामे च नीहारमपि, उच्छासनिश्वासयोरुपलक्षणं चैतत् । अन्येऽपि ये नियोगिप्रमुखाः प्रभुणा अवगणिताः स्युस्तेऽपि निगोदप्रायेषु गुप्तिगृहेषु अयःशृङ्खलाबद्धा युगपत्कृताहारनीहाराश्च भूरिकालं गमयन्तीत्युक्तिलेशः ॥ ३३ ॥ ध० अ०-अथ कवि दुःख आविइ जिननूं दर्शन शुभकारीउं बोलइ । हे तपोनिधे! यैर्दुःखैस्तप्तानां देहिनां त्वयि विषये प्रतिपत्तिर्जायते । हे नाथ ! जेहे दुःखि करी तप्ततापाव्या देहीया-प्राणीया रहई ताहरइ विषइ प्रतिपत्ति हुइ । तानि दुःखानि अहं अधर्मकर्मणः फलानि न मन्ये, किन्तु धर्मकर्मण एव फलानि मन्ये । ते दुःख हूं अधर्मकर्म-पापनां फल न मानउं, किंतु धर्मकर्म इजिनां(?) फल मानसं ॥ ३४ ॥ ने० अ०-सम्प्रति दुःखान्यपि शुभकारणानि भगवदर्शने इत्याह-जेहिं । हे तपोनिधे! यैर्दुःखैस्तप्तानां देहिनां परमा-प्रधाना प्रतिपत्ति:-शुभवासना त्वयि, तानि दुःखानि अहमेव शङ्के न भवन्त्येव । किं तत् ? कर्मफलम् । अधर्मफलमेवेति भावः ॥३४॥ १ 'कीबूं' इति क-पाठः। Page #222 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૮૯ चि० अ०-साम्प्रतं दुःखान्यपि सुखकारणानि भवन्तीति दर्शयन्नाह-जेहि तवि० । हे तपोनिधे! यैर्दुःखैस्तापितानां-कदर्थितानां त्वयि विषये प्रकृष्टा प्रतिपत्तिः-शुभवासनाऽजायत, अहं मन्ये तानि दुःखानि अधर्मस्य कर्म-कृतिर्न भवेयुः । यदि पापमूलान्येव स्युस्तदाऽनुरूपांपापानुसम्बन्धिनीमेव धियमुत्पादयेयुः, किन्तु धर्मफलमेवेति ॥ ३४ ॥ पू० अ०-यैर्दुःखैस्तापितानां-कदर्थितानां त्वयि प्रकृष्टा प्रतिपत्तिः-प्रीतिर्जायते, तानि दुःखानि पापसत्कानि न भवन्ति । पुराकृतदुष्कृतवशात् जीवा दुरवस्थां प्राप्नुवन्ति । तत्र च येषां सर्वज्ञे रुचिर्जायते तेषां कथं दुःखान्यधर्मकर्तृकाणि ? (अपि तु नाधर्मकर्तृकाणि) प्रत्युत स्पृहणीयानीत्यर्थः ॥ ३४ ॥ ध० अ०-अथ कवि जिनसेवानूं फल बोलइ। हे नाथ! मम तवैव सेवया ध्रुवं-निश्चितं मोहोच्छेदो भविष्यति, तेन कारणेनाहं नन्दामि-हर्षमनुभवामि। हे नाथ ! मुझ रहई ताहरी सेवा ध्रुव-निश्चिई मोहोच्छेदु केवलज्ञानप्राप्ति हुसिइं तीणं कारणि नंदउं-हर्ष अनुभवउं । यत् पुनस्तत्र मोहोच्छेदेन केवलज्ञाने उत्पन्ने सति त्वं न वन्दनीयः, तेन झिज्झामिहीनो भवामि । पणि जि तीणइं मोहोच्छेदि केवल उपन्नइ हूंतइ मैइं तूं न वांदिवउ तीणई कारणि करी झिज्झउं-हीणउ हउं, एतलई केवलज्ञानी आपण २ माहि नमइं नहिं ॥३५॥ ने० अ०-भगवत्सेवाफलमाह-होही। हे स्वामिन् ! भविष्यति-सम्पत्स्यते मोहच्छेदोमोहविनाशः भ[ग]वतः सेवया-पर्युपासनया ध्रुवो-निश्चित इति नन्दामि-हर्षमनुभवामि । यत् पुनर्न वन्दितव्यो-न वन्दनीयः तत्र मोहोच्छेदे तेन कारणेन झिजामि-खेदं गच्छामि । किमुक्तं भवति ? कविर्धनपालः आत्मन्येव भक्त्यतिशयमाचष्ट इति गुरूपदेशः ॥ ३५॥ चि० अ०-भगवत्सेवाफलमाह-होही । हे स्वामिन् ! भविष्यति-सम्पत्स्यते । किम् ? मोहच्छेदो-मोहविनाशो भवतः पर्युपासनया ध्रुवो-निश्चित इति नन्दामि-हर्षमनुभवामि, यत्पुनस्तत्र मोहच्छेदे सजाते त्वं न वन्दनीयो-न वन्दितव्यः तेन झिजामि-क्षीणीभवामि ॥ ३५ ॥ पू० अ०-तव सेवया मोहस्योच्छेदो भविष्यतीति हेतोर्हषं वहामि, यत् पुनस्तत्र मोहोच्छेदे त्वं न वन्दनीयस्तेन क्षीणो भवामि । त्वया मोहोच्छेदेन मां खपदवीमारोपयिष्यता करिष्यते सुस्वामिधर्मः, मम तु प्रणाममात्रेणापि रहितस्य कृतघ्नत्वं, तथा स्थितिरेव च केवली केवलिनं न नम(ती)ति ॥ ३५ ॥ ध० अ०-अथ कवि जिननां सेवारहित संपद दुःख मानतउ बोलइ । हे नाथ ! तव सेवाविमुखस्य मम याः समृद्धयो भवन्ति ता मा भवन्तु । हे नाथ! ताहरी सेवाविमुख हूंता मुझ रहई समृद्धि-लक्ष्मी हुइ ते मु हु। का इव ? अधिकारसम्पद इव । यथा अधिकारसम्पदः पूर्व सुखदाः पर्यन्ते विडम्बनफला एव भवन्ति । कुणनी परिइं? अधिकारीयानी तव' इति ख-पाठः । २ 'तीणि' इति ख-पाठः। ३ 'तउं' इति ख-पाठः। ४-६ 'मोह'स्थाने 'मोहो' इति प्रतिभाति । Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालसंपदनी परिई । जिम अधिकारीया व्यापारीयानी संपद पहिलउं सुखदायिनी पर्यंति-छेहडइ विडंबनफलजि हुई ॥ ३६॥ ने० अ०-भगवत्सेवाविमुखसम्पदा दुःखहेतुत्वमाह-जा० । हे भगवन् ! या भगवत्सेवाविमुखस्य-तव पर्युपासनापराअखस्य भवन्तु सम्पदः ता मम समृद्धयः-सम्पदः मा भवन्तु । यतोऽधिकारसम्पद इव-नियोगलक्ष्म्या इव पर्यन्ते विडम्बनफलं यासां ताः तथा अपमानदुःखदाः॥३६॥ चि० अ०-अथ जिनानुरागेण सम्पदोऽप्यवगणयन्नाह-जा तुह० । यास्तव विमुखस्य गुणस्थानिन इति भावः मम समृद्धयो भवन्ति ता मम मा भूवन् । विशेषणद्वारेण हेतुमाह-किम्भूताः ? पर्यन्ते विडम्बनैव फलं यासां ताः । उपमामाह-अधिकारो-राजनियोगस्तस्य सम्पदस्ता इव ॥ ३६ ॥ पू० अ०-याः त्वत्सेवाविमुखस्य मिथ्यादृष्टेः समृद्धयस्ताः समृद्धयो मा भूवन् मम । यतः पर्यन्ते विडम्बनैव फलं यासां व्यसनासेवनात् दुर्गतिपातहेतुत्वेन । का इव ? अधिकारो-राजनियोगस्ततो याः सम्पदस्ता इव । ता अप्यन्ते राजकोपादिना विडम्बनफलाः स्युः ॥ ३६ ॥ ध० अ०-अथ कवि जिननइं अपूर्व प्रदीपर्पणउं प्ररूपतउ बोलई । हे नाथ ! दीपः पूर्व तमः-अन्धकारं भित्त्वा जनस्य पदार्थान् घटादीन् प्रकटयति । हे नाथ ! दीवउ पहि. लउं तम-अन्धकार भेदी जन-लोक रहई पदार्थ-घटादिक प्रकासइ । जगदेकदीपस्य तव पुनः विपरीतमिदं निवर्तितं-सञ्जातम् । पूर्व पदाथोन प्रकाश्य पश्चात् तमो भिनत्सि। जग रहइं प्रदीप समान तुझ रई ए उं विपरीत हूओ जेह कारण तउं पहिलउ उपदेशि पछइ तम-पाप भेदइ ॥ ३७॥ ने० अ०-इदानी भगवतः प्रदीपत्वख्यापनमुखेन स्तुतिमाह-भित्तू० । हे देव!-स्वामिन् ! दीपः-प्रदीपः तमः-अन्धकार भित्त्वा-तिरस्कृत्य पदार्थान्-घटपटादीन् जनस्य-लोकस्य प्रकटयति । तव पुनर्वैपरीत्यमिदं पूर्वोक्तं निर्वर्तितं-सञ्जातं यस्मात् प्रथमं पदार्थान् प्रकाश्य पश्चात तमो भिनत्सि । किंविधस्य ? जं (यत) तव जगदेकदीपस्य-भुवनाद्वितीयदीपस्य ॥ ३७॥ चि० अ०- प्रभोरद्भुतचरित्रमाह-भित्तूण तुमं० । हे देव! दीपः-प्रदीपस्तमो भित्त्वातिरस्कृत्य जनस्य यद्यर्थिनः पदार्थान् प्रकटयति, तव पुनर्जगदेकदीपस्य पदं विपरीतं व्यूढम् । अयमाशयः-दीपो हि तमो भित्त्वा वस्तूनि व्यञ्जयति, त्वं तु पूर्व स्वोपदेशेन भव्यजन्तुजातस्य ...दं. 'जीवादिपदार्थान् प्रकटयसि, ततस्तस्य तमः-अज्ञानं भिनत्सि । अहो तव सर्वातिशायि चरित्रम् ॥ ३७॥ पू० अ०-अन्यो दीपस्तमः-अन्धकार भित्त्वा घटादीन् पदार्थान् प्रकटयति, तव पुनः केवलालोकप्रकाशकत्वेन जगदेकदीपस्य इदं दीपकार्य विपरीतं निष्पतितं-नियूँढम् । त्वं तु पूर्व स्वोपदेशांशुभिर्भव्यानां जीवादिपदार्थान् प्रकटयसि-अवबोधयसि ततस्तत्त्वावबोधोत्पादनेनैव तमः-अज्ञानं भिनत्सि ॥ ३७ ॥ 'पणू प्ररुपतु' इति ख-पाठः। Page #224 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૯૧ ध० अ०-अथ कवि जिनवचनरूप मत्रनूं प्रमाण बोलइ । हे नाथ! यदि तव वचनमन्त्रस्य कीर्तनमपि कर्णे कामति-प्रविशति, तदा मिथ्यात्वविषप्रसक्ता जीवाः सचेतनाः किं न भवन्ति ? । हे नाथ ! जेइ ताहरा वचनमन्त्र तण कीर्तनइ कर्णि-कानि पइसइ तु मिथ्यात्वविषइ प्रसक्त जीव सचेतन किस्यूं न हुई ? अपि तु हुई जि। जिम विषव्याप्त कोएक जीव भलई सप्रत्यय मन्त्रि निर्विष हुइ, तिम मिथ्यात्व व्यापइ जीव जिननइ वचनि मिथ्यात्व रहित हुइ ॥ ३८ ॥ ने० अ०-भगवद्वचो मत्रशक्तिविधानेन स्तुतिमाह-(मिच्छ० )। हे जिन ! स्वामिन् ! यदि त्वद्वचनमत्रस्य कियदपि-स्तोकमपि पदमात्रमपि कर्णे कामति-प्रविशति, तदा ते जना मिथ्यात्वविषप्रसुप्ता विगलितसंविदः सचेतनाः-चैतन्ययुक्ताः किं हेयोपादेयबुद्धयो न स्युः? अपि तु भवन्त्येव, चिलातीपुत्रादिवत् । यथा कश्चिज्जीवो विषेण व्याप्तो-विषमूर्च्छितस्तत्कणे गारुडमत्रस्य जापेन सचेतनो भवति, तथा मिथ्यात्वविषग्रस्तो जीवो भगवद्वचनेन मिथ्यात्वविषरहितो भवति ॥ ३८॥ चि० अ०-जिनवचनस्यैवातिशयमाह-मिच्छत्त० । हे जिन ! जीवा मिथ्यात्वविषप्रसुप्ता-विपरीतार्थश्रद्धानगराघाताः सचेतनाः समस्तहेयोपादेयादिविचारचतुराः किं न भवन्ति ? भवन्त्येव; यदि कर्णयोः कियन्मात्रमपि-पदमात्रमपि कामति-प्रविशति । कस्य ? तव वचनंद्वादशाङ्गं प्रवचनं तदेव रागादिविषदलनकलितत्वेन मन्त्र इव मन्त्रस्तस्य ॥ ३८॥ पू० अ०-मिथ्यात्वमेव विषं तेन प्रसुप्ता-विगलितसंविदो जनाः किं सचेतना न स्युः ? स्युरेव । चिलातीपुत्रादिवद् , यदि तेषां कर्णे त्वत्सिद्धान्तमन्त्रस्य कियन्मात्रं-पदमात्रमपि प्रविशति । अन्येऽपि ये विषमूर्छितास्तत्कणे गारुडमन्त्राक्षरद्वयत्रयपतने सचेतनाः स्युरेव ।। ३८ ॥ ध० अ०-अथ कवि जिननइं आगमि रह्या दृढपणा ऊपरि वात बोलइ। हे नाथ! ये परसमया आकर्णिता क्षणार्धमपि त्वयि स्थिरं-निश्चलं कुर्वन्ति । हे स्वामी ! जे परसमयअन्य मतीना आगम आका -सांभळ्या हूंता क्षण एक मन ताहरइ विषइ स्थिर-निश्चल करई । तथापि त्वत्समयज्ञानां ते परसमया मनो न हरन्ति । तथापि ताहरा आगमना जाण तीहना मन ते पर समइ आह्वाद न जि पामई ॥ ३९ ॥ . ने० अ०-आय० । ये परसमयाः-कुतीर्थिकागमा बौद्धादिसिद्धान्ताः आकर्णिताः-श्रुताः क्षणार्धमपि-स्तोककालमपि त्वयि स्थिरं अनुरागं-बहुमानं कुर्वन्ति-निष्पादयन्ति, तथापि ते समयाः मन:-चित्तं न हरन्ति-नाह्लादयन्ति । केषाम् ? त्वत्समयज्ञानां-भवत्सिद्धान्तवेदिनां, निश्चलचित्तानां त्वयीति भावः ॥३९॥ चि० अ०-जिनसमयस्यैव परसमयेभ्यो भङ्गयन्तरेण गौरवमाह-आयण्णिा०। परे-कपिलादयः तेषां समयाः-सिद्धान्ताः क्षणार्धमपि-स्तोककालमपि आकर्णिताः-श्रुतिपथमवतारिताः Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ अवचूरिचतुष्टयसमेता [ श्रीधनपाल - त्वयि विषये स्थिरमनुरागम् - अन्तःप्रीतिं कुर्वन्ति, तथापि एवं सत्यपि त्वत्समयज्ञानां पुंसां मनो न हरन्ति - न प्रीणयन्ति, नावर्जयन्तीति । अयमाशयः - ते हि परसमया यदि क्षोदक्षमाः स्युः, तदा श्रोतुश्चेतांसि अनुरञ्जयन्तीति, न च तथाविधाः श्रूयमाणास्त्वनुरागं जनयन्ति ॥ ३९ ॥ पू० अ० - ये परसमयाः - कुतीर्थिकागमाः क्षणार्धमप्याकर्णितास्त्वयि स्थिरमनुरागं कुर्वन्ति । तथापि ते तव समयज्ञानां मनो न हरन्ति परस्परासम्बद्धत्वेन फल्गुत्वात्, यथा यथा श्रूयन्ते तथा तथा यथार्थाभिधायिनि त्वयि प्रीतिं जनयन्ति इति स्थाने ॥ ३९ ॥ ई 3 法 ॐ ध० अ० - अथ कवि जिनना नयनु प्रभावु बोलइ । हे नाथ ! तव नयाः वादिभिः परिगृहीताः अन्योन्यसंलग्नाः क्षणेन प्रतिपक्षं विमुखं कुर्वन्ति । हे स्वामी ! ताहरा नैगम १ संग्रह २ व्यवहार ३ ऋजुसूत्र ४ शब्द ५ समभिरूढ ६ एवंभूत ७ रूप ए सात नय वादीवचनकुशलीए परिगृहीत- परिवरिया अन्योन्यहं संलग्न - मिल्या हूंता क्षण एक माहि प्रतिपक्ष - अन्य वादी विमुख - ऊपराठउ करई । के इव ? महागजा इव । यथा महागजा वाजिभिः - तुरङ्गमैः परिवृताः सन्तोऽन्योन्यसंलग्ना भवन्ति । कुणनी पैरिई ? महागजेंद्रनीं परिइं, जिम महागजेन्द्र वाजी-घोडे परिवर्या हूंता अन्योन्यई - परस्परई संलग्न - मिल्या अन्य मती एकेक नय जि एकांत मानइ जैन सातइ नय अनेकांति - स्याद्वादिइं मानहं ॥ ४० ॥ ने० अ०- इदानीं नयप्रभावं प्रतिपादयन् स्तुतिमाह - वाई० । हे नाथ ! तव नया: - नैगमादयः क्षणेन - स्तोककालेन प्रतिपक्षं विमुखं पराङ्मुखं कुर्वन्ति । के इव ? महागजा इव - प्रधानद्विपा इव । किंविधा नयाः - किंविधा गजा इति विश्लेषमाह - वादिभिः - वचनकुशलैः परिगृहीता :परिवारिताः अङ्गीकृताः । महागजास्तु वाजिभिः - तुरङ्गमैः । तथा अन्योन्यं - परस्परं संलग्ना - मिलिताः मिथः सापेक्षास्तेन एककार्यकरणप्रवीणाः । एकाकिनो नयास्तु निरपेक्षत्वाद् दुर्नया एव स्युः । यतः कैश्चिदयःशलाकाकल्पा नया अभ्युपगमिता - आश्रिताः । जैनैस्तु सर्वनय समूहमयं जिनमतं प्रतिपन्नम् | के इव ? महागजा इव । किंविधाः । वाजिभिः कृतपरिक्षेपाः ॥ ४० ॥ चि० अ० - वाईहिं० । हे नाथ ! तव नया-नैगमादयो वादिभिः परिगृहीताः स्वपक्षव्यवस्थापनेन परापक्षाव" " प्रयुक्ताः प्रतिपक्षं- कुतीर्थिसार्थसार्थ विमुखा विगलितप्रतिभत्वेन वादकथापराङ्मुखं क्षणेन-स्तोककालमभूताः कुर्वन्ति । किम्भूताः ? अन्योन्यसंलग्नाः - परस्परसापेक्षत्वेनैककार्यकारणप्रवणाः । एकाकिनस्तु अवधारणप्रवणा दुर्नया एव । उपमामाह- के इव ? महागजा इव । यथा महागजा-भद्रजातीयदन्तिनो विपक्षाणां अनीकं हेलयैव प्रवृत्ताः पञ्चान्मुखं क्षिपन्ति । कीदृशाः १ वाजिभिः - अश्वैः परिगृहीता इत्यर्थः ॥ ४० ॥ पू० अ० - तव नैगमादिनयाः · · · वादिभिः स्वपक्षव्यवस्थापनेन परपक्षविक्षेपाय प्रयुक्ताः क्षणाद् विपक्षं विमुखं कुर्वन्ति । वाजिभिः कृतपरिक्षेपाः ॥ ४० ॥ 32 SA ॐ १ 'परिं' इति क- पाठः । 竑 Page #226 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपश्चाशिका. ૧૯૩ ध० अ०-अथ कवि स्वामीना सिद्धान्त विदुरपणउं बोलइ । हे नाथ ! यैर्वचनैरसमञ्जसा अपि परसमयाः कीर्तिमाप्नुवन्ति । हे स्वामी! जेहे वचने असमञ्जस-असंबद्धइ पर समय कीर्ति पामइ । तत् (तानि?) त्वत्समयमहोदधेर्मन्दा बिन्दुनिस्यन्दाः-बिन्दुलवा वर्तन्ते । ते ताहरा समय-सिद्धान्त समुद्र आगलि मन्दा बिन्दुलवा वर्तई ॥४१॥ ने० अ०-भगवत्सिद्धान्तोदधेः परसमयानां विभुत्वमाह-पा० । यैः कैश्चन वचनैःवचोभिग्रहचारचन्द्रादित्योपरागादिज्ञानरूपैर्यशः-कीर्ति प्राप्नुवन्ति परसमयाः असमञ्जसा अपिअघटमाना अपि, तेऽपि (तान्यपि?) त्वत्समयमहोदधेर्मन्दा-अप्रकृष्टा अपि बिन्दुनिस्सन्दा-बि. न्दुलवाः । जिनमतव्यतिरेकेणान्यद् नास्ति किञ्चिज्ज्ञानमिति भावः ॥४१॥ चि० अ०-पावंति० । परसमया असमञ्जसा अपि-विसंस्थुलत्वेन अघटमाना अपि यैर्वचनैर्ग्रहृचारचन्द्रोपरागादिपरिशानरूपैर्जने यशः-श्लाघारूपं प्राप्नुवन्ति, तानि वचनानि तव समयमहोदधेर्मन्दा-अल्पविषयत्वेन अल्पप्रकाशका बिन्दुनिस्यन्दा-बिन्दुलवाः शीकरा इत्यर्थः । अत्र प्राकृतत्वात् नपुंसकस्यापि पुंल्लिङ्गनिर्देशः । इदमत्र हृदयम्-जिनमतव्यतिरेकेण किश्चिन्न ज्ञानमस्तीति ॥ ४१ ॥ पू० अ०-विसंस्थुला अपि परसिद्धान्ता यैर्वचनैश्चन्द्रसूर्योपरागादिरूपैः श्लाघां लभन्ते, तानि च वचनानि मन्दानि-अल्पविषयत्वेन स्तोकप्रकाशकानि, अतः श्रुतमहोदधेनिजलविग्रुषां शीकराणीव । अयमाशयःश्रुतकेवलिनो असङ्ख्येयभवान् जीवानां प्रतिपादयन्ति त्वत्समयपारगाः । तत्पुरो ग्रहोपरागादिज्ञानप्रकाशकं यत्किञ्चिदेतत् ॥ ४१॥ ध० अ०-अथ कवि प्रवहणनइ दृष्टान्त(इं) सर्वज्ञई मूक्या जीवनइं विडंबना हेतुफल बोलइ । हे नाथ ! त्वयि मुक्तैः सति जीवैः पोत इव संसारसमुद्रे विविधा विडम्बनाः प्राप्ताः। हे नाथ ! तई मूक्यई हूई तई जीवे पोत-प्रवहणनी परिइं संसाररूपीया समुद्र माहि विविध-नाना प्रकार दारिद्यदोहलिदुःखच्छेदनभेदनवेदनादि दुःख पाम्या । किंवि० जीवैः? अनुवेलं आपगामुखपतितैः । वेल वेल पूठि आपदरूपिणी आपगा-नदी मुखि पड्या छई। जिन प्रवहण मूंकिई संसारिसमुद्रि विडंबना जि पामीइ ॥ ४२ ॥ ने० अ०-साम्प्रतं दृष्टान्तेन भगवति मुक्ते विडम्बनाद्वारेण स्तुतिमाह-पइं० । हे नाथ ! त्वयि मुक्ते पोत इव जीवैर्भवार्णवे प्राप्ताः-लब्धा विडम्बनाः-कदर्थना विविधा-दारिद्यादिप्रकाराः । किम्भूतैः ? आपन्मुखपतितैः । कथम् ? अनुवेलम् , एकत्र वेलं-कल्लोलमाश्रित्य अन्यत्र वारंवारम् । यथा कश्चित् पुरुषः पोते मुक्ते आपगा(मुखे)-नदीमुखे पतितः अनुवेलं विडम्बनां प्राप्नोति, तथा जीवैरपि संसारे त्वयि मुक्ते प्राप्ता इति गर्भः ॥ ४२॥ चि० अ०-अथ त्वां प्राप्यापि दुष्कर्मवशगास्त्यजन्ति तेषां गतिमाह-पई मुक्के० । जीवैर्वि, 'दुक्ख' इति ख-पाठः । २ 'मूक्यिई' इति ख-पाठः । ઋષભ૦ ૨૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालडम्बना विविधा-गतिचतुष्कजाः प्राप्ताः, अनुवेलं-प्रतिक्षणं आपन्मुखपतितैः त्वयि मुक्ते सति । क इव ? पोत इव । यथा केचन आत्मवैरिणोऽम्बुमध्ये पोतं त्यजन्ति, त्यक्ते च तैरापगामुखपतितैविविधा विडम्बना-मजनोन्मजनकरमकरादिदंष्ट्रादारणादिकाः प्राप्यन्ते, तथा ते वैरपि ॥४२॥ पू० अ०-आपदो-जल-ज्वलनाद्यास्तन्मुखपतिते वैभवार्णवे त्वयि मुक्ते सति प्रतिक्षणं अनेका विडम्बनाः प्राप्ताः, यथा पोते मुक्ते आपगामुखपतितैर्मज्जनोन्मज्जनादिविडम्बनाः प्राप्यन्ते ॥ ४२ ॥ ध० अ०-अथ कवि तेह जिवि विडंबना चातुर्गतिक संसारि जिम अनुभवी तिम चिहु गाथाए बोलई । हे नाथ ! मयाऽप्रतिष्ठाने-सप्तमनरकपृथिव्यां मध्यवर्तिनि नरकवासे षट्पष्टिसागरोपमाणि निरन्तरं उषितम् । हे नाथ ! मई अपइट्ठाणइं-सातमी नरक पृथ्वी माहिं वर्तइ नरकावासइ छासहि सागरोपम प्रमाण काल निरन्तर वसिउं । किंवि० मया ? अप्रार्थितागतमत्स्यभवस्तत्रान्तर्मुहूर्त किश्चिन्यून घटिकाद्वयं उषितेन । अप्रार्थिई आवु मच्छ्यभव तिहां अन्तर्मुहूर्त-कांइ थोडइं स्यू जणूं वि घडी प्रमाण वस्युं छइ ॥ ४३ ॥ ने० अ०-साम्प्रतं विडम्बना चतुर्गतिसंसारे यथाऽनुभूता तथा गाथाचतुष्केण दर्शयन्नाहवुच्छं। हे देव ! परेषां का कथा ? 'मच्छभवंतो वसिएण' इति पाठान्तरं वाच्यम् उषितं-निवास: कृतः । क ? अप्रतिष्ठाने-सप्तमनरकपृथिव्यां मध्यवर्तिनरकावासे । मयेति गम्यते । कीदृशेन ? अप्रार्थितश्चासौ आगतः मत्स्यभवश्च तस्य भवान्तमुहूर्तोपितस्तेन । कियन्तं कालम् ? षट्पष्टिं सागरोपमाणि । कथमुषितम् ? निरन्तरं-व्यवधानरहितं यथा भवति तथा । यच्च व्यवधानं तचोक्तक्रमेणान्तमुहूर्तमान(नो?) मत्स्यभवः ॥४३॥ चि० अ०-सारप्रतं यथाऽनुभवं विडम्बनां गाथाचतुष्केणाह-वुच्छं । हे जिन ! परेषां का कथा? । मयैव षट्पष्टिम् अतराणि-सागरोपमाणि यावत् अप्रतिष्ठाने-सप्तमनरकपृथिव्या मध्यवर्तिनरकावासे उषितम् । कीदृशेन ? अप्रार्थितागतः-अचिन्तितोपनतो यो मत्स्यभवस्तस्मिन् मुहूर्तकालमुषितेन । निरन्तरमिति व्यवधानस्याल्पत्वात् ॥ ४३ ॥ पू० अ०-हे देव ! परेषां का कथा ? मयैव सप्तमनरकमध्यवर्तिनरके प्राप्ते अप्रतिष्ठानाभिधे षट्षष्टिं ६६ सागरोपमाणि उषितम् । मया किंविधेन ? अचिन्तितागते मत्स्यभवेऽन्तर्मुहूर्त्तमात्रकालमुषितेन यद्वाऽप्रार्थितोपनते मत्स्यभवेऽतमुहूर्त्तमुषितेन । सागरोपमापेक्षया मुहूर्त्तस्यात्यन्तस्तोकत्वेन सतोऽप्यविवक्षितत्वान्निरन्तरमित्युक्तम् । अत्र च मत्स्यशब्दः सामान्यमत्स्यवाच्यपि तण्डुलमत्स्यवाची ॥ ४३ ।। ध० अ०-हे नाथ! ज्ञानावरणसमुच्छादितेनापि मया तिर्यक्त्वेऽपि शीतोष्णवर्षधारानिपातदुःखं सुतीक्ष्णमनुभूतम् । हे नाथ ! ज्ञानावरणीय कर्मि आच्छादिई मई तिर्यचइ माहि शीत काल तणुं वर्षा कालनी धारा तण निपात-पडिवा तणउं दुःख सुष्टु-अतिहिं अनुभविउं । एतलइ स्युं भाव? जे पट-लूगडइ ढांकिउ हुइ ते शीत तणूं दुःख ऊपनूं Page #228 -------------------------------------------------------------------------- ________________ दिरचिता] ऋषभपञ्चाशिका. ૧૯૫ न जाणइ तिम तिर्यंचनई सहजिई ज्ञानावरणीय कर्मनउ उदय हुइ तीणं भाषा अणबोलियानूं दुःख सदा हुइ । मई ज्ञानावरणि आच्छादिई हूतई दुःख अनुभविउं ॥४४॥ ने० अ०-सीउण्ह । तिर्यक्त्वेऽप्यनुभूतं-सेवितं शीतं च उष्णं वर्षधारानिपातस्तेभ्यस्तैर्वा दुःखं-वेदनारूपं सुतीक्ष्णं दुःसहमानशत् (?) तस्य । मयेति गम्यते । किंविधेन ? ज्ञानावरणसाच्छादितेनापि । कोऽर्थः १ यः किल ज्ञानावरणैर्वस्त्रादिभिरावृतः स्यात् तस्य कथं शीतादिप्रजनितं दुःखं सम्भवति ? मया तु ज्ञानावरणच्छादितेनाप्यनुभूतम् । प्रायेण प्रभूतज्ञानावरणीयस्य कर्मणः तिर्यक्ष्वेव सम्भवादिति ॥४४॥ चि० अ०-सीउण्ह० । तिर्यक्ष्वपि तीक्ष्णं दुःखं मयाऽनुभूतम्-सोढम् । शीतोष्णवर्षाधारानिपातदुःखम् । निपातशब्दः प्रत्येकं योज्यः । कीदृशेन मया ? ज्ञानावरणसमुच्छादितेनापि । कोऽर्थः ? यः पटाद्यावृतो भवति तस्य शीतादिदुःखं न स्यात्, मया तु शानावरणसमुच्छादिते. नापि सोढमिति । प्रायेण प्रभूतस्य ज्ञानावरणीयस्य तिर्थक्ष्वेव सम्भवात् ॥ ४४ ॥ पू० अ०-मया तिर्यक्त्वेऽपि उत्पन्नेन इत्यर्थः । शीतोष्णवर्षधारा, निपातशब्दः शीतादित्रये योज्यः, सुतीक्ष्णं-दुःसहं सोढं ज्ञानावरणाख्येन कर्मणा उत्-प्राबल्येन छादितेन अपिर्विरोधे । यः किल नानाविधैरावरणैराच्छादितः स्यात् , कथं स शीतादिभिरभिभूयते इति ॥ ४४ ॥ ध० अ०-हे नाथ! अन्तर्-धर्मध्यानानिष्क्रान्तः पात्रैः प्रियकलत्रपुत्रैर्भवनाटकेषु अङ्काः शून्या निर्ध्याताः । हे नाथ! अन्तर्-धर्मध्यान तउ नीसरे पात्रे प्रिय भार कलन पुत्रे भव-संसाररूपीइ नाटकि शून्य अंक नीठिया । जिम नटाव रुपरीय विनइ आंतरइ नाना प्रकार रूप करी लोकनइ रंजवइ तिम धर्मध्यान तद्रूप पटनु नीसरिउ जीव पिता फीटी पुत्र थाइ माता कलत्र थाइ बेटउ बाप थाइ कलन माता थाइ इणि परि संसार नाटकि अनेक रूप करतई अंक तणा सइ नीठव्यां ॥ ४५ ॥ ने अ०-अंतोनिक्खं । हे देव ! संसाररङ्गान्तरे सर्वत्र अखण्डितान्यस्य मोहनरेशस्य पुरः कर्मपरिणामसूत्रधारेण चतुर्गतिनाटकानि अभिधीयन्ते । तन्मध्याच्चाभिधेयमानेषु मनुष्यगतिरेव तत्तदवस्थाविशेषादनुभूयमानशृङ्गारादिरसात्मकत्वेन नाटकानीव तेषु मनुष्यगतिनाटकेषु मया निाता:-दृष्टाः । के ? अङ्का-उत्सङ्गाः, अन्यत्राधिकारपरिच्छेदाः। किम्भूताः ? शून्याः। कैः ? वल्लभकलत्रपुत्रैः । किंविधैः ? सातोदयाल्लब्धः-प्राप्तैः । यद्वा खोचितगुणाधारत्वेन पात्रभूतैः। तेषामेव क्रोडक्रीडाविलासयोग्यत्वात् । कथं रहितत्वं तेपामित्याह-अन्तर्-मध्यादुत्सङ्गस्यैव निष्क्रान्तैः-आयुःक्षयेण यमकिड्करीकृतैः, मृतैरित्यर्थः । पक्षे निष्क्रान्तैः-गतैरिति । नरभवे उत्पन्नेन मया कलत्रादिवियोगोद्भूतं दुःखमनुभूतमित्यर्थः । नाटकेष्वपि विष्कम्भसूचिताभिनेयवस्तुसमाप्तिरूपाद्यङ्काः । ते च रङ्गाङ्गणमध्यान्निष्क्रामद्भिश्चतुर्विधाभिनेयवस्तुसमाप्तिनिपुणैरभिनायकपात्रैः शून्याः स्युः । पात्राण्यपि कलत्रपुत्ररूपाणि भवन्ति ॥ ४५ ॥ . 'भव्यु' इति ख-पाठः। २ 'उपरीयच्छिनई' इति ख-पाठः । ३ 'ध्यानरूप' इति ख-पाठः । Page #229 -------------------------------------------------------------------------- ________________ १८९ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपाल.. चि० अ०-अंतो० । हे जिन! मनुष्यभवनाटकेषु मयाऽङ्काः शून्यानि]-विरहिताः। शून्यत्वे विशेषणद्वारेण हेतुमाह-तैः । कीदृशैः ? अन्तर्-मध्यादुत्सङ्गस्यैव निष्क्रान्तैरायुःक्षयेण । इदमत्र तात्पर्यम्-नरजन्मन्युत्पन्नेन मया प्रियकलत्रपुत्रादिवियोगजं दुःखमनुभूतमिति । नाटकेष्वपि विष्कम्भकसूचिताभियेनवस्तुसमाप्तिरूपा ह्यङ्कास्ते च रङ्गाङ्गणमध्यान्निष्कामद्भिः चतुर्विधाभिनयनिपुणैरभिनायकपात्रैः शून्याः स्युरिति ॥ ४५ ॥ पू० अ०-हे देव ! इह संसाररङ्गान्तरे सर्वत्राखण्डिताज्ञस्य मोहनरेशस्य पुरः कर्मपरिणामसूत्रधारेण चतुर्गतिनाटकान्यभिधीयन्ते । तन्मध्याच अभिनीयमानेषु मनुष्यगतिरेव तत्तदवस्थाविशेषानुभूयमानशृङ्गारादिरसात्मकत्वेन नाटकानीव तेषु मनुष्यगतिनाटकेषु नरभवेषु उत्पन्नेन मया अङ्कात्-सङ्गात् शून्या निर्ध्यातादृष्टाः । कैः ? प्रियकलत्रपुत्रैः । किंविधैः ? लब्धैः अन्तर्-मध्यादुत्सङ्गस्यैव निष्क्रान्तैः-आयुःक्षयेण मृतैः । नाटकेषु अपि विष्कम्भसूचिताभिनेयवस्तुसमाप्तिरूपा अङ्काः, ते च रणाङ्गणमध्यानिष्क्रामद्भिश्चतुर्विधाभिनयनिपुणैरभिनायकपात्रैः शून्याः स्युः । पात्राण्यपि कलत्राणि रूपाणि भवन्ति ॥ ४५ ॥ ध० अ०-हे नाथ! मया हीनदेवत्वेषु रिपूणां ऋद्धयो दृष्टाः, महर्द्धिकसुराणामपि आज्ञा कृता इत्यादिदौर्गत्यसन्तापाः सोढाः । हे नाथ! मई हीनदेव-किलबिसीया भूत प्रेत झोटिंग मोगा राक्षस माहि अनेकि वइरी तणी रिद्धी दिट्ठी। महर्द्धिक देवताइनी आज्ञा कीधी इत्यादिक अनेक दारिद्य तणा संताप सह्या ॥ ४६॥ ने० अ०-दिट्ठो० । दृष्टाः समृद्धयो रिपूणां-शत्रूणां आज्ञाः-शासनानि कृताः-परिपालिता महर्द्धिकसुराणामित्येवंप्रकारेण हीनदेवत्वेषु-किल्बिष-व्यन्तरादिकेषु । दुर्गतस्य भावो दौर्गत्यंनिःसत्वं सन्तापः-पराभवादिभेदः दारिद्र्यं च क्लेशश्च तो सोढौ-सेवितौ ॥ ४६ ॥ चि० अ०-दिट्ठा० । हे जिन ! देवगतिगतेनापीदं दुःखमनुभूतमिति योगः । रिपुऋद्धयो दृष्टाः, महर्द्धिकसुराणामाशाः कृताः, हीनदेवत्वेषु किल्बिषिकत्व-व्यन्तरत्वादिषु दौर्गत्य-सन्तापौ सोढौ । तत्र दौर्गत्यं-निःस्वत्वम् , सन्तापः-परिभवादिजश्चेतःखेदः तौ । प्राकृतत्वाद् द्विवचने बहुवचनम् ॥ ४६ ॥ पू० अ०-दृष्टा रिपुसमृद्धयः । सुरेष्वपि स्यादरातित्वम् । आज्ञाः कृता महर्द्धिकसुराणां हीण-किल्बिषिकत्वादिषु दौर्गत्यं-निःसत्त्वं सन्तापश्च तौ सोढौ ॥ ४६ ॥ ध० अ०-अथ कवि जेतलु काल नरकादिक गतिइं जीव फिरिउ ते स्वरूप बोलइ । हे नाथ! मया भववनं मिथ्यात्वादिजलेन सिञ्चता सता पुद्गलपरावर्ता अतिक्रान्ताः । हे नाथ ! मई भव-संसाररूपीउं वन मिथ्यात्व अविरति कषाय योगरूप जलि करी सींचतई हुंतई पुद्गलपरावर्त बहुशः-अनेक वार अतिक्रम्या। किंवि० पुद्गलपरावर्ताः? बहुशः अरघट्ट Page #230 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. ૧૯૭ इव घटीसंस्थानावसर्पिण्युत्सर्पिणीभिः परिगताः । अरहट्टनी परि घटीनई संस्थानि उत्सर्पिणी अवसर्पिणीए परिगत-युक्त छइं ॥ ४७ ॥ ने० अ०-अधुना यावन्तं कालं नरकादिगतिषु भ्रान्तस्तावन्तं कालं दर्शयन्नाह-सिंचं० । सिञ्चता-अभिषेकं कुर्वता, मयेति गम्यते । भववनं-संसारकाननम् । एकत्र मुख्यजलेन, अन्यत्र मिथ्यात्वाऽविरति-कपाय-प्रमादादिदुष्टयोगरूपजलेन पल्लट्टा-जलपरावर्ताः पेल्लया प्रेरिता-अतिवाहिताः । क इव ? अरघट्ट इत्र । कथम्भूताः ? घटीसंस्थानावसर्पिण्युत्सर्पिण्यस्ताभिः परिगताःसमेताः बहुशः-अनेकशः प्रेरिताः । यथा (अर)घट्टिको वनं सिञ्चन् अरघट्टिकपरिवान् बहुशः परिवर्तयति ॥४७॥ चि० अ०-सिंचंतेण । हे जिन ! मया परिवर्ता इति एकदेशे समुदायो)पचारात् पुद्गलपरावर्ताः पर्यस्ताः-प्रेरिता अतिवाहिताः । कीदृशा? घटीसंस्थानेन-आनुपूर्त्यां पतिक्रमेण परिवर्तमानाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः परिगताः-समेताः । बहुशः-अनन्ताः । किं कुर्वाणेन मया इत्याहभव एव चतुर्गतिगतासङ्ख्यदुःखशाखिभिः सङ्कुलत्वेन वनमिव वनं, ततः सिञ्चता-आश्रवद्वारेण सङ्गलितैः पापाम्बुभिः अभिषिच्य वृद्धि नयता । केनेव मया ? अरघट्टकेनेव । अरघट्टको हि वनमभिषिञ्चन् अरघट्टपरिवर्तान् बहु परिवर्त्तयति, तत्र घटीमालामूलादारभ्य पर्यवसानपर्यन्त एकः परावतः । तेऽप्यानुपूा स्थिताभिर्घटीभिरुपेताः स्युः, वहूंश्च तानरघट्टकोऽतिवाहयति ॥ ४७ ॥ पू० अ०-मयाऽरघट्टकेनेव ए(पदै)कदेशे समुदायोपचारात् परिवर्ताः पुद्गलपरावर्ता अतिवाहिताः घटीसंस्थानेन परिवर्तमानाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः परिगताः-समेताः । भववनमभिषिञ्चता अरघट्टकोऽपि वनं अभिषिञ्चन्नरघट्टपरावर्तान् बहुशः परिवर्तयति । तत्र घटिमालामूलादारभ्य पर्यवसानपर्यन्त एकः परावर्त्तः । तेऽप्यानुपूर्व्या स्थिताभिर्घटीभिरुपेताः स्युः ॥ ४७ ॥ ध० अ० हे नाथ ! अहं अनन्तकालं भवे-संसारे भ्रान्तो जन्म-जरा-मरणलक्षणेभ्यो दुःखेभ्यो न भीतः। हे नाथ ! हउं अनंत काल भव-संसार माहि भम्यु जन्म-जरा-मरणलक्षणरूप दुःखनु बीहनउ नहीं । सम्प्रति हे नाथ! त्वयि दृष्टे सति जन्मादिभयं जातं च पलायितं च । हे स्वामी! तई हिवडां दीठई हूंतइं जन्मादिक भय संपन्नं इदं पलायितंनाठउं ॥४८॥ ने० अ०-(भमिउं० ) । हे नाथ! भ्रान्तोऽनन्तकालं जीवस्य अनन्तादिकालव्यवस्थितत्वात् भवे-संसारे न श्रान्तः दुःखेभ्यो न भीतो-न त्रस्तः, दुःखानां जन्ममरणादिरूपाणाम् । साम्प्रतं तु कषायादिभिरहमित्थं विडम्वितः । पुनर्विवेककुशलत्वात् त्वयि दृष्टे जातं-समुत्पन्न भयं पलायितं-नष्टं च । चौ तुल्यकालवाचिनौ । ये हि भगवन्तं सम्यक् पश्यन्ति, तेऽवश्यं लघुसंसारिणो भवन्ति इत्यागमवचनानिश्चीयते ॥४८॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ अवचूरिचतुष्टयसमेता [श्रीधनपालचि० अ०-एवमतीतकालाद्यनुभूतमात्मनः स्वरूपमभिधाय वर्तमानविषयमाह-भमिओ। हे नाथ! अहं सम्भ्रान्तः-पर्यटितः तस्मिंश्च भवे अहं अनन्तकालं भ्रान्तः दुःखेभ्यः, तथापि बम्भ्राम्यमाणः न मनागपि भीतः। सम्प्रति च त्वयि दृष्टे-देवत्वेन मनसि स्थापिते तेभ्यो दुःखेभ्यो भयं ज्ञा(जा)तम् , पलायितं च नष्टं च । चशब्दौ तुल्यकालवचनौ ॥ ४८ ॥ पू० अ०-संसारे अनन्तकालं भ्रान्तस्तत्र च दुःखेभ्यो न भीतः । साम्प्रतं त्वयि दृष्टे जातं भयं पलायितम् । चौ तुल्यकालवाचकौ । कोपादिभिरित्थं विडम्बित इति जातं (भयं ), इत्थं शमादिभिर्निराकरिष्ये इति गतं चेत्यर्थः ॥ ४८॥ ध० अ०-अथ कवि कीधी स्तुतिनूं ध्यान बोलई । हे जगद्गुरो ! यद्यपि त्वं कृतार्थः यद्यपि त्वं मध्यस्थस्तथा प्रार्थये। हे जगद्गुरु ! यद्यपि तूं कृतार्थ यद्यपि तूं मध्यस्थ तथापि प्रार्थउं । पुनरपि कदाप्यस्माकं आत्मानं दर्शयेः । वली किवार तूं आपणपूं दिषाडिजे ॥४९॥ ने० अ०-साम्प्रतं स्तुतिविधानमाह-जइवि० । हे जगद्गुरो ! यद्यपि कृतो मुक्तिगमनलक्षणेऽर्थे प्रयोजनं येन, मध्ये-रक्तद्विष्टमढेरस्प(स्पृ?)ष्टैरनन्तरालवर्तिन्यवस्थाविशेषे चिदात्मनि स्वस्वरूपे तिष्ठतीति मध्यस्थः-समभावस्तथापि प्रार्थयामि-याचेऽहम् । किम् ? दापयेः-दर्शयेः आत्मानं पुनरप्यागामिकाले क(सिं)श्चित् कथञ्चित् असाकं करुणाहाणाम् ॥ ४९ ॥ चि० अ०-अथ प्रार्थनारूपां स्तुतिमाह-जइवि० । यद्यपि कृतो-निष्ठितोऽर्थः-प्रयोजनं येन स कृतार्थः, यद्यपि मध्यस्थः-उदासीनश्च तथापि प्रार्थयामि-कइया वि-कदाचिदपि कस्मिश्च देशे काले वा पुनरपि त्वमस्माकं आत्मानं दाविजसु-दर्शनप्रदानेन प्रसादं कुर्याः ॥ ४९ ॥ .. पू० अ०-यद्यपि कृतोऽर्थः-प्रयोजनं येन सः। रागद्वेषान्तरालवर्तिनि मध्ये चिदात्मनि स्वखरूपे तिष्ठतीति मध्यस्थः । य एवंविधः स कथं अप्रार्थितः परार्थाय यतते इत्यतः प्रार्थयामि इत्युक्तं प्रार्थनामाहकदाचिदपि कस्मिंश्चिद् देशे काले वा पुनः पुनरात्मानं दर्शय ॥ ४९॥ ध० अ०-ध्यानाग्निप्रदीप्तकर्मेन्धन ! इति-अमुना प्रकारेण मया बालबुद्धिना-मूर्खेण भत्त्या त्वं स्तुतः। ध्यानरूपीइं अग्निज्वालूं कर्मरूप इंधण तूं इति-ईणंइ प्रकारिइ मई बालबुद्धिइं-मूर्खबुद्धिइं भक्तिइं सूचिओ अथवा धणपालबुद्धि धणपाल कविनी बुद्धिइं स्तव्युं । हे भवभयसमुद्रबोहित्थबोधिफल! भव-संसाररूप समुद्रनइं प्रवहण समान बोधिसम्यक्त्व तत्त्वावबोधनूं फल एवंविध छई ॥ ५० ॥ इति श्रीधर्मशेषरमहोपाध्यायविरचिता बालावबोधाय ऋषभपञ्चाशिका(याः) संस्कृतप्राकृतावचूरिः सम्पूर्णा ॥ छ ॥ छ । ग्रन्थसङ्ख्या ३३६'. . 'अक्षर ८ श्लोकसङ्ख्या श्रीमदंचलगच्छे पुस्तिका ॥छ।' इत्यधिकः ख-पाठः । Page #232 -------------------------------------------------------------------------- ________________ विरचिता] ऋषभपञ्चाशिका. १८४ ने० अ०-अधुनोपसंहरन्नाह-इय० । इति-उक्तेन प्रकारेण स्तुतो-नमस्कृतो मया । किंविधेन ? बालबुद्धिना-अतिमन्दमतिनाऽपि । ध्यानाग्निना प्रदीपितं-ज्वालितं कर्मलक्षणमिन्धनं येन स तथा तस्यामत्रणम् । भवभयसमुद्रबोहित्थ !-संसारोपद्रवयानपात्र! बोधिफलं यस्मात् तत् तथा । भक्त्या-विशिष्टभावेन अनया च वक्रोक्त्या कविरात्मनोऽभिधानं दर्शयति धण(न)पाल इति ॥ ५० ॥ श्रीधनपालकृतिर्गणिना विवृतेह नेमिचन्द्रेण । बोधिनिमित्तं इति श्रीऋषभपञ्चाशिकावचूरिः समाप्ता ॥ छ । चि० अ०-इदानीं स्तुतिकृताशंसारूपां भङ्गयन्तरेण स्वनामगर्भा चापश्चिमां परिसमाप्तिगाथामाह-इअ झाण । हे ध्यानाग्निप्रदीपितकर्मेन्धन! 'इय' । ध्यानाग्निना दीपितानि कर्माण्येवैधांसि येन सः । बालबुद्धिनाऽपि मया भक्त्या स्तुतः वाला-तन्वी बुद्धिर्यस्य स तेन । किंविशिष्टस्त्वम् ? थुओ-स्तुतः । केन ? मया । त्वं हे भव(भय)समुद्रबोहित्थ ! त्वं मम प्रति बोधिफलो भव । तत्र बोधिः-सम्यक्त्वावाप्तिः एवं फलं यस्मात् इति बोधिफलः ॥ ५० ॥ ॥ इति ऋषभपश्चाशिकाऽवचूर्णिः समाप्ता ॥ लिखिता भट्टारकप्रभुश्रीश्रीश्रीसोमदेव सूरिशिष्याणुचारित्रमगणिना स्वपरोपकाराय श्रीमति 'श्रीसीरोहीनगरे । संवत् १५२६ वर्षे ॥ शुभं भवतु लेखकपाठकयोः ॥ पू० अ०-बालस्येव चातुर्यरहिता बुद्धिर्यस्य यद्वा बाला-तन्वी बुद्धिर्यस्य । बोधिः-जिनधर्मावाप्तिस्तां फलति बोधिफलः स त्वमेवंविधः, भवभयमेव अलब्धमध्यत्वेन सुदुस्तरत्वेन समुद्रस्तत्र बोहित्थं-प्रवहणम् ॥५०॥ इति पण्डितश्रीधनपालकविविरचिता ऋषभपंचाशिकाऽवचूरिसमेता सम्पूर्णा ॥ १ अन्तिमगाथानान्ते तु उल्लेखोऽयम् "इति श्रीऋषभपंचाशिकासूत्रं संपूर्ण पण्डितधनपालविरचितं ॥ लिखितं पं.ज्ञानभद्रगणिशिष्यलावण्यप्रियमुनिना सं. १५३५ वर्षे मार्ग शुदि ७ खरसुदग्रामे ॥छ॥ २ बोहित्थशब्दसम्बन्धिनी विचारणा कृताऽनुवादे मया पूर्व, परं तदानीं नैव कोपोलेखः प्रदत्तस्तन्त्र, अधुना सम्प्राप्तः सः, यथाहि___“वोहित्थं वहनं पोतः" इति (अभि० का० ३, श्लो० ५४०), " वोहित्थं तु प्रवहणे" इति वैजयन्तीकोशेऽपि (पृ. १५५, श्लो० १५)। Page #233 -------------------------------------------------------------------------- ________________ महाकविश्रीधनपालविरचिता ॥ श्रीवीरस्तुतिः ॥ (विरोधालङ्कारमण्डिता) सावचूर्णिः निम्मलनहे वि अणहे जिणाण चलणुप्पले पणमिऊणं । वीरमविरुद्धवयणं थुणामि सविरुद्धवयणमहं ॥ १ ॥ [निर्मलनखान्यपि अनखानि (अनघानि) जिनानां चरणोत्पलानि प्रणम्य । वीरमविरुद्धवचनं स्तौमि सविरुद्धवचनमहम् (सवि०वचनमथम्)॥] अवचूर्णिः निर्मलेति । निर्मलनखान्यपि अनखानि । अविरुद्धवचनमपि सविरुद्धवचनम् । जिनानां चरणोत्पलानि प्रणम्य वीरं स्तौमीति सम्बन्धो विरोधपक्षे । परिहारपक्षे तु विरोधोत्थापकान्येव पदान्यन्यथा व्याख्येयानि । शेषाणि (तु} पूर्ववदिति सर्वत्र द्रष्टव्यम् । तत्र न विद्यते अघं-व्यसनं वा पापं येषां तान्यनघानि । तथा सह विरुद्धेन-विरुद्धालङ्कारसारवचनेन वर्तते तद् यथा {भवति तथा स्तौमीति क्रियाविशेषणम् । अनेन विरोधालङ्कारालङ्कृतेयं स्तुतिरिति कथयति । तथाहि "विरुद्धानां पदार्थानां, यत्र संसर्गदर्शनम् । विशेषदर्शनायैव, स विरोधः स्मृतो यथा ॥ १॥" इति विरोधलक्षणम् । तच्चास्यां {स्तुतौ} समस्तीति ॥ १॥ १ 'पणमिऊण' इति घ-पाठः। २ 'व्याख्यायान्ति' इति क-पाठः, 'व्याख्यायन्ते' इति तु ग-पाठः । ३ एतच्चिद्देन सूच्यते मुख्यतया क-प्रतेः पाठाधिक्यम्। ४'श्रुतिरिति' इति ख-ग-पाठः। ५ 'समस्तमस्तीति' इति ख-ग-पाठः। Page #234 -------------------------------------------------------------------------- ________________ વિચિતt] श्रीवीरस्तुतिः શબ્દાર્થ નિH (નિર્મ) નિર્મળ, સ્વચ્છ. વીર (વ)વીરને, મહાવીરને. Tદુ (નવ)=નખ. વિરુદ્ધ (વિરુદ્ધ)=વિરોધ રહિત. નિમનઃનિર્મળ નખવાળાં. વય (વચન)=વચન. વિ (1)=પણ. મવિહાવથi=વિરોધ રહિત છે વચન જેનું એવા. અળદે (ાનવાનિ =નખ વિનાનાં. gorfમ (મિ)=હું સ્તુતિ કરું છું. મદ (સા) = (૧) વ્યસન; (૨) પાપ. વિ (વિ)=વિરોધથી યુક્ત. થાણે ( નવનિ)=પાપ રહિત, પવિત્ર. વિહવથi=(૧)=વિરોધ યુક્ત વચન છે જેનું બિT (વિનાનાં)= જિનોનાં, તીર્થકરોનાં. એવા; (૨) વિરોધાલંકાર યુક્ત વચને કરીને. વળ (ચળ)=ચરણ, પગ. (અઢું)=હું. ઉપર (સત્ય)=કમળ. મદ (મથુ)=મથવું. જો (વઢનોત્રાનિ)=ચરણ-કમલોને. વિદ્ધવામઠું (સદ્વિવચનમચં)=વિરૂદ્ધ વચનgrfમ (કળા) પ્રણામ કરીને. વાળાઓને મથનાર. પદ્યાર્થ વિધાર્થ–બનિર્મળ નખવાળાં છતાં નખ-રહિત એવાં તીર્થકરોનાં ચરણ-કમલેને પ્રણામ કરીને જેનું વચન (પરસ્પર) અવિરૂદ્ધ છે એવા છતાં વિરૂદ્ધ વચનવાળા વીર (પ્રભુ)ની હું સ્તુતિ કરું છું.” પરિહારાર્થ–નિર્મળ નખવાળાં તથા પવિત્ર એવાં તીર્થંકરનાં ચરણ-કમને પ્રણામ કરીને જેનું વચન પરસ્પર અવિરૂદ્ધ છે એવા વીર (પ્રભુ)ની વિરોધાલંકાર યુક્ત વચન દ્વારા સ્તુતિ કરૂં છું [ અથવા જેનું વચન વિરોધ રહિત છે એવા તેમજ (પરસ્પર) વિરૂદ્ધ વચનવાળા એકાન્તવાદી એને મથનાર-જીતનારા એવા વીર (પ્રભુ)ની હું સ્તુતિ કરૂં છું].”—૧ સ્પષ્ટીકરણ પધાર્થની પુનરાવૃત્તિ અહીં પદ્યાર્થ બે વાર આપવામાં આવ્યો છે અને હવે પછી પણ તેમ કરવું પડશે. આનું કારણ એ છે કે કવિરાજ ધનપાલે આ કાવ્યમાં વિરોધાલંકારને પૂર્ણ સ્થાન આપ્યું છે. તેની આ સમગ્ર કૃતિ વિરોધાલંકારથી વિભૂષિત છે. આને લીધે પ્રથમ વિરોધસૂચક પદ્યાર્થ આપવામાં આવ્યો છે અને ત્યાર પછી તેના પરિવારને નિર્દેશક પદ્યાર્થ આપવામાં આવ્યો છે. અર્થનું આધિક્ય વવામર્દ નું રવિવન મળ્યું એવું સંસ્કૃત રૂપ અવચેરિકારે સૂચવ્યું નથી, પરંતુ તેમ છતાં જે અત્ર સૂચવવામાં આવ્યું છે તે વ્યાજબી છે, કેમકે તે સિદ્ધહેમ વ્યાકરણથી સિદ્ધ થઈ શકે છે. જુઓ પૃ૦ ૨૦૩. વળી અવચેરિકાર તો સામાન્ય નિર્દેશાત્મક કથન કરે છે એટલે તે સમગ્ર અથ સૂચવે જ એવું કંઈ નથી. સવિલમાંથી ર શબ્દને પૃથક્ પણ ગણી શકાય તેમ છે. તેમ થતાં જરૂર : અને સદં એ બે સર્વનામના એક જ સાથેના પ્રયોગમય આ પદ્ય બને છે. ઋષભ૦ ૨૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીવીરસ્તુતિ [ શૌપનારુંપરંતુ તેમ થાય તો તે અનુચિત નથી. શું શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામરસ્તોત્રના પંચમ પદ્યના નિગ્ન-લિખિત-ચરણમાં એવો પ્રયોગ નથી? “ો તથાપિ તવ વિરામુનીરા !” આ સ્થળે પરોક્ષતાદ્યોતક સ સર્વનામ અને પ્રત્યક્ષતાસૂચક મર્દ સર્વનામનો એક સાથે પ્રયોગ કરી કર્તા પોતાની લઘુતા પ્રદર્શિત કરતા હોય એમ ભાસે છે. વિરેાધ-અલંકાર અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા જે બે મુખ્ય ભેદો છે, તે પૈકી અર્થલકારની કોટિમાં વિરોધ-અલંકારનો અંતર્ભાવ થાય છે. 'િ શબ્દથી એનું ઘતન થાય છે. શ્રીવાક્ષટકૃત વાક્ષટાલંકાર (પૃ. ૫૫)માં એનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – "आपाते हि विरुद्धत्वं, यत्र वाक्ये न तत्त्वतः। शब्दार्थकृतमाभाति, स विरोधः स्मृतो यथा ॥ १२१ ॥" અર્થાત જે વાક્યમાં આરમ્ભમાં શબ્દજન્ય કે અર્થજન્ય વિરોધ ભાસે છે, પરંતુ વાસ્તવિક રીતે જ્યાં વિરૂદ્ધતા નથી, તે “વિરોધ” કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિરોધ જેવું જણાય, પરંતુ ખરી રીતે વિરોધ ન હોય તેનું નામ “વિરોધાલંકાર છે; બાકી વસ્તુતઃ પણ વિરોધ હોય તો કાવ્યત્વનો સંભવ ક્યાંથી રહે? આ ધનપાલીય સ્તુતિની જેમ વિરોધાલંકારમય અન્ય કોઈ પ્રાકૃત કૃતિ હોય તો તે મારા જેવા જાણવામાં નથી. એક એવી સંસ્કૃત કૃતિની પ્રતિ મને હાલમાં શ્રીવિચક્ષણવિજય તરફથી મળી છે. છૂટક છૂટક એવાં પડ્યો તો પ્રાયઃ દરેક મહાકાવ્યમાં મળી આવે છે. પ્રસ્તુતમાં ૧ આને માટે આ શ્રીવીર-સ્તુતિનું દ્વિતીય પદ્ય વિચારો. ૨ દાખલા તરીકે શ્રીદેવવિમલગણિકૃત હીરસૌભાગ્યના ચતુર્થ સર્ગગત નિમ્નલિખિત સાતમા અને આઠમા લોકોઃ – "बभूव मुख्यो वसुभूतिसूनु-स्तेषां गणीनामिह गौतमाहवः । यो वक्रभावं न बभार पृथ्वी-सुतोऽपि नो विष्णुपदावलम्बी॥ यत्पाणिपद्मः सपुनर्भवोऽपि, दत्ते नतानामपुनर्भवं यत् । शिष्यीकृता येन भवं विहाय, शिवं श्रयन्ते च तदन चित्रम् ॥" આનો અનુવાદ “શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ'ના પ્રથમ વિભાગ (પૃ. ૨૪-૨૫)માં મેં આપ્યો છે એથી અત્ર ફરીથી આપવામાં આવતો નથી. અત્ર શ્રીજિનપ્રભસૂરિકૃત ગૌતમસ્તોત્રનું થોડે ઘણે અંશે ઉપર્યુક્ત ભાવસૂચક ૧મું પદ્ય ઉપસ્થિત કરું છું – "न रागवान् नो भजसेऽतिचारं, नालम्बसे वक्रगतिं कदाचित् । पुरस्कृतेनोऽपि घनाय नासि, तथापि पृथ्वीतनयोऽसि रूढः ॥" અર્થાત જોકે તું પૃથ્વીના પુત્રરૂપે રૂઢ છે (મંગળ પૃથ્વીને પુત્ર ગણાતો હોવાથી જેકે તું મંગળ ગ્રહ છે), છતાં તું રાતો (રાગી) નથી, તું અતિચાર સેવતો નથી, તારી ગતિ કદી વાંકી નથી (તું જડ સ્વભાવી નથી) તેમજ તે સૂર્ય (સ્વામી)ને આગળ કર્યો છે છતાં તું મેઘને માટે નથી. પ્રાકૃત ઉદાહરણ માટે આપણે શ્રીહરિભદ્રસૂરિકૃત સમરઇચકહા તરફ નજર કરશું તે પ્રારંભમાં જ નિગ્ન-લિખિત પદ્ય આ અલંકારથી વિભૂષિત જણાય છે. "परमसिरिवद्धमाणं पणट्ठमाणं विसुद्धवरनाणं । જયો નો ચંગુ વરદમ જ ” . Page #236 -------------------------------------------------------------------------- ________________ વિપરિતા ] श्रीवीरस्तुतिः ૨૦૩ કવિરાજ ધનપાલની તિલકમંજરી તરફ દષ્ટિપાત કરીશું તો તેના પ્રારંભમાં અવતરણિકારૂપે આપેલ પદ્યો પૈકી નિમ્નલિખિત ૫૧મા પદ્યને ઉત્તરાર્ધ આ અલંકારથી અલંકૃત છે – "अलब्धदेवर्षिरिति प्रसिद्धि यो दानवर्षित्वविभूषितोऽपि" અર્થાત જે દાનવના કષિપણાથી વિભૂષિત હોઈ દેવના ઋષિ તરીકેની પ્રસિદ્ધિને પામ્યો. અત્ર વર્ધિત્વને દાનની વૃષ્ટિ એ અર્થ કરવાથી વિરોધને પરિહાર થાય છે. કલ્યાણ મંદિર સ્તોત્રનું નિમ્નલિખિત ૩૦મું પદ્ય પણ વિરોધાલંકારથી વિભૂષિત છે જોકે આ અલંકારની ઉત્પત્તિ પદ છેદની વિચિત્રતાને આભારી છે – "विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं । किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश!। अज्ञानवत्यपि सदैव कथञ्चिदेव ज्ञानं त्वयि स्फुरति विश्वविकाशहेतुः॥" રૂપ-સિદ્ધિ પ્રાકૃત શબ્દનું મૂળ સંસ્કૃત કેવી રીતે થાય છે એ ધ્યાનમાં આવે તેટલા માટે “રૂ૫સિદ્ધિ” એ શીર્ષક દ્વારા કેટલાંક રૂપો સિદ્ધ કરવામાં આવે છે. અત્રે એ નિવેદન કરવું જોઈએ કે આ માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોનો આધાર લેવામાં આવે છે. આ સમગ્ર પ્રાકૃત સૂત્ર સૂરિવર્ધકૃત સિદ્ધ-હૈમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં અંતર્ગત થાય છે એટલે અધ્યયાંક ન આપતાં ફક્ત પાદક અને સૂત્રાંક આપવામાં આવે તો પણ ચાલી શકે, છતાં સ્પષ્ટતાની ખાતર, તેમજ ક્વચિત્ સંસ્કૃત વ્યાકરણના સૂત્રો આવતાં હોવાથી ત્રણે અંકો આપવામાં આવે છે. સૌથી પ્રથમ કાન અને અનાથ ઉપરથી સનદ રૂપ કેમ બને છે તે વિચારીએ. “–ા-ધ-મામ્' (૮-૧-૧૮૭) એ સૂત્રથી બનનું તેમજ નાનું કદ રૂપ બને છે અને નો ઃ (૮-૧-૨૨૮) એ સૂત્રથી મનનું અrદ બને છે. વજનનું વચન માટે પ્રથમ “ન-જ-----ઘ-વાં કાણો સુ' (૮-૧-૧૭૭) એ સૂત્રથી વવાનું મન થાય છે અને ધૃવ યકૃતિ' (૮-૧-૧૮૦) એ સૂત્રથી વગરનું ઘર થાય છે અને “નો સૂત્રથી વનનું વાળ બને છે. આ ઉપરથી જોઈ શકાય છે તેમ વિદ્ધવમની વિરુદ્ધ વનમર્દ છાયા બરાબર છે. એનું વિવરનમશં એ પણ રૂપાન્તર થાય છે તે માટે પ્રથમ ઉપર્યુક્ત સૂત્રોથી વિદ્ધવામથું બને છે અને પછી “-૫-૦' એ સૂત્રથી વિદયા મહું બને છે. ૧ સ્વરથી પર, જોડાક્ષર વગરના અને આદિરૂપ નહિ એવા અર્થાત્ બે સ્વરોની વચ્ચે આવેલા રસ, ,થ, અને મ એ અક્ષરોનો શું થાય છે. ર સ્વરથી પર, જોડાક્ષરથી વર્જિત તેમજ આદિભત ન હોય એવા ર નો જ થાય છે. ૩ સ્વરથી પર, જોડાક્ષર રહિત તેમજ આદિભૂત નહિ એવા એટલે કે બે સ્વરોની વચ્ચે આવેલ , , , , 7, ટુ, ૬ અને ૬ નો ઘણે ભાગે લોપ થાય છે. ૪ -૫૦ એ સૂત્ર વડે લોપ થયા પછી મની અવર્ણ પછી પર લઘુ પ્રયતતર સ્થાનવાળા ની ય છે એટલે એ ને બદલે જ થાય છે, Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનવાન खविअसायचो व नोकसायक्खयं कह करेसि ? | कह न नामगुत्तो जयगुरु ! जयपायडो होसि ॥ २ ॥ [વિતાષાયચતુળોઽષ નો પાવક્ષય (નોવષાયાયં) યં ોવિ ? । कथं नष्टनामगोत्रो जगद्गुरो ! जगत्प्रकटो भवसि ? ॥ ] अवचूर्णिः ૩૦૪ खविएति । क्षपितकषायचतुष्कोऽपि कथं कषायजयं नो करोषि ? नष्टे नामगोत्रे - अभिधानकुले यस्य स { तथा हे) जगद्गुरो ! कथं जगत्प्रकटो भवसि इति विरोधः । परिहारस्तु नोकषायक्षयं - हास्यादिनवकप्रलयं करोषि; नष्टनामगोत्र:- क्षीणषष्ठ सप्तमकर्मा ॥ २ ॥ શબ્દાર્થ પવિત્ર (ક્ષપિત )=નાશ કરેલ. લાય (ષાય )=કષાય. चउक વતુ )=ચતુષ્ટય, ચારનું જોડકું. વિલ લાયનો નાશ કર્યો છે કષાયના ચતુષ્ટયનો જેણે એવો. વિ( અવિ)=પણ. નો (મો)=નહિ. નો (૧ )=અમારા. વય ( ક્ષય )=ક્ષય, વિનાશ. લાય વચ=કષાયના ક્ષયને નોજલાય (નોષાય )=નોકષાય. નોજાયવયં=નોકષાયના ક્ષયને હૈં (i)=કેવી રીતે. નેત્તિ ( દોષિ )=તું કરે છે. નટ્ટ (નટ )=નાશ પામેલું. નામ (નામન)=(૧) નામ, અભિધાન; (૨) નામ કર્મ. સુત્ત (ગોત્ર)=(૧) ગોત્ર, વંશ; (૨) ગોત્ર-કર્યું. નટ્રનામનુત્તો=નાશ પામ્યાં છે નામ અને ગોત્ર જેનાં એવો. નય (નાત)=જગત્, વિશ્વ, દુનિયા. ગુરુ (YT)=ગુરૂ, આચાર્ય. નવગુહ!=હે વિશ્વના ગુરૂ ! પાચક (પ્રદ )=પ્રકટ, પ્રસિદ્ધ. નચપાયદો=જગત-પ્રસિદ્ધ. ઢોત્તિ (મવૃત્તિ )=તું થાય છે. પાર્થ વિ—‹ (ક્રોધ, માન, માયા અને લાભ એ) ચાર કષાયાના જેણે ક્ષય કર્યો છે એવા તું અમારા કષાયેના નાશ કેવી રીતે કરે છે [ અથવા કષાયને ક્ષય કેમ કરતા નથી ] ? જેનાં નામ અને ગાત્રના વિનાશ થયા છે એવા તું હે જગદ્ગુરૂ! જગત્—પ્રસિદ્ કેમ થઇ શકે?” પરિ—કષાય-ચતુષ્ટયના વિનાશક એવા તું નાકષાયના ક્ષય કરે છે અથવા અમારા કષાયના ક્ષય કરે છે, જેણે નામ-કર્મ અને ગાત્ર–કર્મના નાશ કર્યો છે તે જગ-ગુરૂ અને જગત્—પ્રસિદ્ધ થાય છે.'—ર્ સ્પષ્ટીકરણ શબ્દ-વિરોધને બદલે અર્થ-વિરોધથી વિભૂષિત આ પદ્યમાં ઉપર સૂચવ્યા મુજબ ક્રોધ રહિત પ્રભુ નોકષાયનો કે અન્યની ક્રોધાદિક વૃત્તિનો ક્ષય કરી શકે એ આશ્ચર્યજનક ઘટના ૧. પ્રથમાનાં વા । Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] श्रीवीरस्तुतिः ને નિર્દેશ છે. કહેવાની મતલબ એ છે કે કોઈનો વિનાશ કરવા માટે કોધાદિ સામગ્રીજોઈએ. અત્રે તો ઉલટું તેના અભાવથી વિનાશ થાય છે એ શું નવાઈ જેવું નથી? આનું સમાધાન બહુ સુન્દર રીતે કલ્યાણ મંદિરના ૧૩મા પદ્યના પરામર્શથી થઈ જાય છે. ત્યાં કહ્યું "क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो ___ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः। प्लोषत्यमुत्र यदि वा शिशिराऽपि लोके નકુમાનિ વિપિનાનિ ન થિં દિમાન ? || અર્થાત્ હે નાથ! જે તે પ્રથમ ક્રોધનો ક્ષય કર્યો, તો પછી (અવશેષ રહેલા) કર્મરૂપ ચોરોને ખરેખર તે કેવી રીતે વિનાશ કર્યો? (આ વિરોધનું સમાધાન કવિરાજ ઉત્તરાર્ધ વડે કરતાં કહે છે કે વિનાશ કરવાનું સામાન્ય હથિયાર કોઈ છે, બાકી અલૌકિક હથિયાર તો શાન્તિ, શમ, ક્ષમા છે, અર્થાત્ પોતાના આત્માને અત્યંત શાન્ત-દાન્ત બનાવવાથી કર્મરૂપ ચોરને નસાડી શકાય છે, કેમકે) આ લોકને વિષે શીતળ હિમ-સમૂહ પણ શું લીલાં વૃક્ષવાળાં વનને બાળતો નથી કે ? કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ પણ યોગશાસ્ત્ર (પ્ર. ૪, શ્લોક ૨૧) માં કથે છે કે ___"क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति सङ्ग्रहः ॥" એટલે કે કોધના ઉપર વિજ્ય મેળવવા માટે ક્રોધરૂપી શસ્ત્ર કામ લાગતું નથી, પરંતુ ક્ષાન્તિક્ષમા કામ લાગે છે, ઇત્યાદિ. ધમ્મપદના યમકવર્ગનો નિમ્નલિખિત પંચમ શ્લોક પણ મનનીય છે. ત્યાં કહ્યું છે કે – “હે વેરેન વેનિ, સમજોધ પુરાવા अवेरेन च सम्मंति, एस धम्मो सनंतनो ॥" નોકષાય કષાયના વ્યુત્પત્તિ વગેરેના સંબંધમાં થોડો ઘણો વિચાર ઋષભ પંચાશિકા (પૃ. ૯૦૯૧)માં કરવામાં આવ્યો છે. અત્રે નોકષાય સંબંધી ઉલ્લેખ કરવામાં આવે છે. કષાયની સાથે જ રહેનારા અથવા કષાયને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે કષાય તે “નોકષાય” કહેવાય છે. અથવા નશબ્દ દેશવાચક પણ છે એ વાત ધ્યાનમાં લઈએ તો કષાયના એક દેશરૂપ જે હોય તે પણ “નોકષાય” કહેવાય. શ્રીવાર્થાધિગમસૂત્ર (અ) ૮, સૂ૦ ૧૦)ની વૃત્તિ (પૃ. ૧૪૧)માં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે– "कषायैकदेशत्वात् कषायविशेषत्वाद् वा नोकषाया हास्यादयः" આ નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) શોક, () અરતિ, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષ-વેદ, (૮) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક–વેદ એમ 'નવ ભેદો છે, એ વાત નષભપંચાશિકાના ૧૨મા પૃષ્ઠમાં વિચારી ગયા છિયે. ૧ સરખાવો શ્રીતત્વાર્થાધિગમસૂત્ર (અ) ૮, સૂ૦ ૧૦)નું સ્વોપા ભાગ (પૃ૦ ૧૪૧). Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ ઋષભપંચાશિકાના ૧૨ મા પૃષ્ઠમાં આપણે જોઇ ગયા તેમ કર્મના જે આઠ વિભાગો પાડવામાં આવે છે તે પૈકી આ છઠ્ઠા અને સાતમા વિભાગો છે. જીવને અનેક રૂપ પ્રતિ નમાવેપમાડે તે ‘નામ-કર્મ’ છે, જ્યારે ઉચ્ચ કે નીચ શબ્દો વડે આત્માને ખોલાવે તે ‘ગોત્ર–કર્મ’ છે. આ કર્મોને શાસ્ત્રમાં ચિતારાની અને કુંભારની ઉપમા આપી છે. નવતત્ત્વપ્રકરણમાં કહ્યું પણ છે કે Rot નામ-કર્મ અને ગાત્ર–કર્મ— “સદ્ધિદારલિમણ-દૈવિત્તજાજમંઙગારીનં | નદ્દ પાલિ માવા, માળ વિ નાળ તદ્દે માવા ॥ ૩૨ ||ક [ પદ-પ્રતિઢાવ-ઽલિમથ-દ્વિ-ત્રિત્ર-જાહ-મા કાળાાિમ્ । यथैतेषां भावाः कर्मणामपि जानीथ तथा भावाः ॥] નામકર્મને ચિતારા સરખું કહેવાનું કારણ એ છે કે જેમ ચિતારો એક છબી ચિતરતાં હાથ, પગ, વગેરે જૂદાં જૂદાં અવયવોનો આકાર ચિતરે છે, તેમ નામ-કર્મ પણ ગતિ, સંહનન, સંસ્થાન વગેરેને ઉદ્દેશીને જીવનાં જૂદાં જૂદાં રૂપ બનાવે છે. જેમ કુંભાર એક ઘડો મંદિરાનો ઘડે તો તે ગ્રુપ્સનીય અને અને ખીજે ઘડો મંગળકુંભનો મનાવે તો તે પૂજનીય અને તેમ ગોત્ર–કર્મ પણ કોઈ આત્માને નીચ કુળમાં જન્મ અપાવે છે તો કોઇ આત્માને ઉચ્ચ કુળમાં જન્મ અપાવે છે. આથી તેને કુંભારનો ઇલ્કાબ આપવો તે ખરાખર છે. જૈન શાસ્ત્રમાં ઇક્ષ્વાકુ આદિ વંશને ઉત્તમ ગણવામાં આવે છે, જ્યારે ચાણ્ડાલાદિકના વંશને નીચ ગણવામાં આવે છે. ગોત્ર કર્મના તો ઉચ્ચ અને નીચ એવા બે જ મુખ્ય ભેદો છે, જ્યારે નામ-કર્મના તો ગતિ, જાતિ, શરીર ઇત્યાદિ અનેક ભેદો છે. આ એ કોં પણ વેદનીય અને આયુષ્ય કર્મની જેમ અધાતિ-કર્મ છે. એનો ઉચ્છેદ થતાં જીવ સિદ્ધ અને ઈશ્વર થાય છે—પરમ પૂર્ણ તાને પામે છે. આવી પરિસ્થિતિમાં તેને જગદ્ગુરૂ કે જગત્-પ્રસિદ્ધ કહેવામાં આવે તો તેમાં શું ખોટું છે? 法 कह नायकुप्पन्न विनाह ! सुरसं पयं न पत्थेसि ? | हसि मोहनिद्दारओ वि कह सासयं बोहं ? ॥ ३ ॥ [ ♥ ના(જ્ઞાત)કુરોત્પન્નોઽવ નાથ! સુરમં વય: (દસમ્પનું) ન પ્રાયેયત્તિ ? । उद्वहसि मोहनिद्वारतोऽपि (मोह निर्दारकोऽपि ) कथं शाश्वतं बोधं (वा ओघं) ।।] अवचूर्णिः [ શ્રીધનપાણ દંતિ । જ્યું. નવજોત્પન્નોપિ {--સાયપ્રસૂતોષિ} સુરસં–સ્વાદુ (યઃ–) દુષ્પ न प्रार्थयसि । उद्वहसि - धारयसि मोहनिद्वारतोऽपि - मूढतातन्द्रासक्तोऽपि कथं शाश्वतं ૧ ‘ન અથ' વિ સમ્મતિ । ૨ ‘સુરસું પૐ” વા | Page #240 -------------------------------------------------------------------------- ________________ २०७ વિદ્વત્તા ] કોષ-સાનમિતિ વિરુદ્ધમ્।વિરોધતુ} શાંતનું—સિદ્ધાર્થવંશ, સુરસમ્પનું સેવમાં, મોનિયાઝઃ ॥ ૨ ॥ હ (i)=કેમ. નાય (નાગ )=નાગ, સર્પ. વિ ( અપિ )=પણ. નાર્ ! ( નાથ ! )=હે પ્રભુ!, હે સ્વામી! 7 (1)=નહિ. નાય ( જ્ઞાત)=(૧) જ્ઞાત; (૨) વિખ્યાત, પ્રસિદ્ધ. S (૪)=કુળ, વંશ. ૩૪ (૩૫ન્ન )=ઉત્પન્ન થયેલ, જન્મેલ. નાથકુવ્વજો (૧) નાગકુળમાં જન્મેલો; (૨) જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલો; (૩) વિખ્યાત વંશમાં જન્મેલ. અદ (અન્ય)=અથવા. ખુલ્લું (પુસ)=સુન્દર રસ યુક્ત, સ્વાદિષ્ટ. ચં (પય: )=દુધને, દૂધને. પચં ( વવું)=પદને, સ્થાનને. સુરી (પુર )=દેવ. श्रीवीरस्तुतिः શબ્દાર્થ ૧. ‘વિજ્ઞાત॰' કૃતિ —પાઠઃ | ૨ ન્ન અને નો ન થાય છે. સંવય (સમ્પર્)=સંપત્તિ, વૈભવ. સુરÄË=સુરની સંપત્તિને, 7=નહિ. પસ્થતિ (પ્રાર્થચત્તિ)= તું પ્રાર્થના કરે છે, તું ઇચ્છે છે; રવૃત્તિ (વૃદ્ઘત્તિ)=d ધારણ કરે છે. મોટ્ટુ (મોર્ચે )=મોહ. | નિદ્દા ( નિદ્રા )=નિદ્રા, ઊંઘ. રલ (રત )=આસક્ત, લીન. નિદ્રા ( નિર્વાહ્ન )=વિનાશક, મોટ્ટનિાલો-(૧) મોહ અને નિદ્રામાં આસક્ત. (૨) મોહનો વિનાશક. પાર્થ વિ—“ હે નાથ ! સર્પ–કુળમાં ઉત્પન્ન થવા છતાં તું સરસ (વાદિષ્ટ ) દૂધની કેમ વાંછા કરતા નથી ! [ અથવા પ્રસિદ્ધ વંશમાં જન્મવા છતાં તું સુર—સંપત્તિની કેમ આકાંક્ષા કરતા નથી ?] વળી મેહ અને નિદ્રામાં લીન હાવા છતાં તું શાશ્ર્વત જ્ઞાનને [અથવા આધને] કેવી રીતે વહન કરે છે ?” સાલય ( શાશ્વતં )=શાશ્વત, નિરંતર. ચોદું ( વોર્ષ )=ોધને, જ્ઞાનને. વા (વા)=અથવા. લોઢું (ગોવં)=ઓને. પરિ—“ હે નાથ ! ( સિદ્ધાર્થ રાજાના ) જ્ઞાત-કુળને વિષે ઉત્પન્ન થયેલા હાવાથી તું સુરસંપત્તિની અભિલાષા રાખતા નથી [ અથવા જ્ઞાત–કુળમાં જન્મેલ હાવાથી તું ( મેાક્ષરૂપ ) સરસ પટ્ટની ઇચ્છા નથી રાખતા એમ નથી ]. વળી મેાહના વિનાશક હાવાથી તું નિરંતર જ્ઞાનને ધારણ કરે છે અર્થાત્ તું સર્વદા સર્વજ્ઞ છે’—૩ સ્પષ્ટીકરણ રૂપ-સિદ્ધિ ‘-૨૦' એ સૂત્રથી વાળનું નાળ અને અવન્તે' એ સૂત્રથી નાવ બને છે. થ્રેશોળે' (૮–૨–૪ર) એ સૂત્રથી જ્ઞાતનું નાત થાય અને ૪-૧-૨૦' અને અવળા॰' સૂત્રથી ળય બને છે. ‘ના-૨૦' સૂત્રથી પડ્યું હબ થાય અને અવજ્જૈ॰' સૂત્રથી પચ ખને છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રીવીરસ્તુતિ [श्रीधनपाल_ 'क-ग-च०' सूत्रथा निर्दारक मने निद्रारत से मेनां निरअ भने निद्रारअ मेम मनुमें ३यो थाय . सर्वत्र ल-व-रामवन्द्रे' (८-२-७८.) सूत्रथी अनन। २४॥२नो यो५ थाय छ मे निदारअ भने छे. 'अनादौ शेषा-ऽऽदेशयोर्द्धित्वं' (८-२-८८) मे सूत्रथा निहारअ मन छे. न+अथ नाथd 'ख-घ०' सूत्रथा नाह मन छे. अरिहसि न मुत्तिअग्धं कह तं गयरायमत्थयमणी वि ? । कह पहु ! पहूअरयणासओ वि रयणत्तयं वहसि ? ॥ ४ ॥ [अर्हसि न मौक्तिकाघ (नम इति अर्य) कथं त्वं गजराज(गतराग)मस्तकमणिरपि ?। कथं प्रभो ! प्रभूतरत्नाश्रयः (प्रभूतरजोनाशकः) अपि रत्नत्रयं वहसि ?॥] अवचूर्णिः अरिहसीति । अर्हसि-लभसे न मौक्तिकस्याघ-मूल्यम्। {कथं भवान् गजराजमस्तकमणिरपि । कथं {भो) प्रभो ! प्रभूतरत्नाश्रयो {ऽपि रत्नत्रयं वहसीति न चित्रं-नाश्चर्यम् यतो नम इत्यर्थ(?) नमस्कारपूजा, गतरागमस्तकमणिः-वीतरागशिरोरत्तं; प्रभूतं रजःकर्म तस्य नाशकः : रत्नत्रयं-ज्ञानदर्शनचारित्रत्रयम् ॥ ४॥ શબ્દાર્થ अरिहसि (अर्हसि )-तुं योग्य छे. [कह (कथं )=भ. न (न)-नाहि. तं (त्वं ) तुं. मुत्ति (मौक्तिक )=भौति, मोती. गय (गज )=१२, हाथी. अग्घ (अर्घ)-भूट्य. गय (गत )-गये. मुत्तिअग्धं मोतीना भूल्यने. राय (राजन् )=२. नमु (नमः)-नन२. राय (राग) . त्ति (इति)=2. मत्थ (मस्तक)-मस्त, माथु. अग्धं (अयं )-मर्यन, पूotनी सामयीने. मणि ( मणि)-मणि, रन. ૧ “વન્દ્ર શબ્દ સિવાયના જે અન્ય સંયુક્ત વ્યંજનવાળા શબ્દોમાં ઉપર કે નીચે રહેલ ૩, ૬ અને ह अक्षरोनो दो५ थाय छे. ૨ પદના પ્રારંભમાં નહિ રહેલા એવા શેષ (સંયુક્ત વ્યંજનમાંના એકનો લોપ થતાં જે બાકી રહે તે) તેમજ “આદેશ” (અમુક એક વ્યંજનના સ્થાનમાં કોઈ બીજો વ્યંજન આવે તે) વ્યંજનને દ્વિભાવ थाय छ-ते मेवाय छे. Page #242 -------------------------------------------------------------------------- ________________ વિજિતા] श्रीवीरस्तुतिः ૨૯ જવા મથામf=(૧) કુંજરરાજના મસ્તકનો મણિ કાર (શાક) આશ્રય. જેની પાસે છે એવો; (૨) 'ગજરાજના માથાના (ત્રમ્ )=રજ, કર્મ. મણિઓને; (૩) વીતરાગ (જનો)ના મસ્તકને જાણ૩ (નારી)=નાશ કરનાર. વિષે મણિ (સમાન). વિ (૩)=પણ. દૂar a=(૧) અનેક રતોને આશ્રય; (૨) પદુ (કમો !)=હે નાથ! ઘણી રચનાનો આશ્રય; (૩) બહુ કર્મને વિનાશક. હૂમ (કમૂત)=ભૂરિ, અનેક. તથ (ત્રી)=ત્રય, ત્રણને સમૂહ. થs ()=રલ, મણિ. ચારયંક(૧) રત-ત્રયને (૨) રચના–ત્રયને. થr ()=રચના. વલ (વરિ )=તું ધારણ કરે છે. પધાર્થ વિ–બહે નાથ! ગજરાજના મસ્તક ઉપર (રહેલ) મણિવાળે તું હોવા છતાં મૌક્તિકના મૂલ્યને તું કેમ કેગ્ય નથી? [ અથવા હે પ્રભુ! તું મોતીના મૂલ્યને લાયક નથી, તો પછી ગજરાજના મરતકના (ઉત્તમ) મણિઓને લાયક તું કેમજ થાય? (અર્થાત નજ થાય), છતાં તું છે એ વિચિત્રતા ]. વળી અનેક રોને આશ્રયરૂપ તું હોવા છતાં કેમ તું રસ-ત્રયને ધારણ કરે છે? પરિ–બહે નાથ ! વીતરાગના મસ્તકને વિષે મણિ (સમાન અર્થત સર્વથા વિતરાગ) એવો તું નસરકારરૂપ અર્થને ગ્ય છે. વળી તું બહુ કર્મને વિનાશક હેઈ (સમ્યગુ– દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય-ચારિત્રરૂ૫) રત-ત્રયને ધારણ કરે છે [અથવા તું અનેક જાતની રચનાના આશયરૂપ હોઈ (૩ઘર ઘર વિના વા યુવેદ વા એ ત્રિપદીરૂપ) રચના–ત્રયને ધારણ કરે છે.”–૪ સ્પષ્ટીકરણ સતુલન શબ્દ-છળથી-શાબ્દિક વિરોધથી વિભૂષિત આ પઘમાં જે બહુ રતવાળા હોવા છતાં પ્રભુ ૧ આ અર્થ કરતી વેળા “જગરાગમહત્તમ” એવું સંસ્કૃત રૂપ સમજવું. ૨ આ ઉપરાંત બીજા બે અર્થો સંભવી શકે છે એમ “ગયરાય” સ્તવનના નિમ્નલિખિત "गयरायं गयरायं गयरायं दुक्खरुक्खउक्खणणे । विरयमयं विरयमयं विरयमयं जिणवरं वन्दे ॥१॥" –પ્રથમ પદ્યની નીચે મુજબની અવચૂરિ ઉપરથી જોઈ શકાય છે. “રા-રોrrફ્લેવ -કપ્તિ તૈિરિતિ ચાવત્ તો ઘતિ-@vemતિ (ત્તિ) ના જૈ અથવા ..જાનાં હાથ-વિસામો વાર્ ૩ તથા તના” અર્થાત રોગોની દીપ્તિના વિનાશક અને રોગોનો નાશ છે જેથી એવા એ અર્થો છે. જા અને જાય એવાં સંસ્કૃત રૂપાન્તરો છે. ઋષભ૦ ૨૭ -- Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીવીરસ્તુતિ [ श्रीधनपाल ત્રણ રતવાળા છે એવો જે વિરોધાત્મક ભાવ દૃષ્ટિગોચર થાય છે તેની સાથે કલ્યાણુમંદિરના ३० भा पद्यना निम्न-विणित विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वं ' —ચરણમાંથી ઉદ્ભવતો ભાવ સરખાવી શકાય તેમ છે. આ ચરણુગત વિરોધનો પરિહાર जनप ! ाने अलकदुर्गतस्त्वं येवो पह२६ ४२वाथी था लय छे. ३५-सिद्धि 66 अर्घ भने अर्घ्य थे मेनां 'सर्वत्र' सूत्रथी अघ भने अध्य मे ३यो भने छे. 'अनादौ ० 'श्री अष्य भने अघ्घ्य मेवां ३यान्तर थाय छे. "द्वितीय - तुर्ययोरुपरि पूर्वः' ( ८-२-९०) ये सूत्रथी घ भने अग्घ्य भने छे. 'क-ग-ज०' से सूत्रथी अग्ध्यनुं अग्घ भने छे. गजराज ने गतराज से मेनां 'क-ग-च०' भने 'अवर्णो ०' सूत्रथी गयराय मे ३५ मने छे. क्ष्मा-श्लाघा-रत्नेऽन्यव्यञ्जनात् ( ८- २ - १०१ ) सूत्रथी रत्ननुं रत्+अ+न= रतन ३५ मने छे; पछी 'क-ग-च०', 'नो णः' भने 'अवर्णो०' से सूत्रोथी रयण ३५ जने छे. 解 竑 点 कह गयको विभवोअहिम्मि पोओसि समणसीहाणं ? । एणारी व महायस ! कह देसि सुहं सुहत्थीणं ? ॥ ५ ॥ [ कथं गजकलभः ( गतकलहः ) अपि भवोदधौ पोतोऽसि समन: ( श्रमण ) सिंहानाम् ? | एणारि: ( एनोऽरि: ) अपि महायशः ! कथं ददासि सुखं सुहस्तिनां (सुखार्थिनां शुभार्थिनां वा ) ? ॥] अवचूर्णिः कहेति । कथं गजकलभोऽपि पोतः - किशोरोऽसि । श्रमणा एव सिंहाः - केसरिणस्तेषामिति सम्बन्धः । एणारि : - सिंहोऽपि हे महायशः ! कथं ददासि सुखं सुहस्तिनां - चारुकरिणामिति {विरुद्धम् । पक्षे ) गतकलहो - नष्टविग्रहः भवोदधौ पोतः - यानपात्रं श्रमणसिंहानां एनोऽरि:- पापरिपुः सुखार्थिनां शुभार्थिनां वा ॥ ५ ॥ ૧ મીન્ત અને ચોથા અક્ષરને એવડો કરવાનો પ્રસંગ આવતાં તેની પૂર્વનો એટલે ખીજાને સ્થાને પહેલો અને ચોથાને સ્થાને ત્રીજો અક્ષર આવે. २ क्ष्मा, श्लाघाने रन थे शहाना लेडक्षरना अन्य व्यंजनना पूर्वे अ थाय भेटले क्षमा, शलाघा भने रतन खेभ ३यो भने छे. 3 सम्बोधनार्थे वा । Page #244 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] ૬ ( થ )=કેમ. TTT ( TN )=ડાથી. ROT ( ૧ )=મચ્યું. થાય (ગત )=ગયેલ. IT ( 7 )=કલહ, લડાઇ. ગયાછો=(૧) જેનો એવો. વિ ( ઋષિ )=પણ. મય ( મવ )=સંસાર. સદ્ધિ (દ્ધિ =સમુદ્ર. મોલદિમ્મિ=સંસારરૂપ સમુદ્રમાં. પોલો ( 'પોતઃ )=(૧) ખસ્યું; (૨) વહાણુ. ત્તિ ( ક્ષત્તિ )=નું છે. સમળ ( સમનસ્ )=મનસ્વી, श्रीवीरस्तुतिः શબ્દાર્થ હાથીનું અચ્ચું; (૨) ગયો છે કલહ માઁ ( મહત્ )=ઘણું. સમળ (શ્રમળ )=શ્રમણ, સાધુ. સીદ્દ ( સિદ્ઘ )=(૧) સિંહ; (ર) ઉત્તમતાવાચક શબ્દ સમળસીદાનં=(૧) મનસ્વી સિંહોનો; (૨) શ્રમણુરૂપ સિંહોનો; (૩) શ્રમણોમાં ઉત્તમ. C ( જુળ )=મૃગ. પળ ( નસ્ ) =પાપ. રિ ( ર )=શત્રુ. વળી=(૧) મૃગનો શત્રુ; (૨) પાપનો ત્ર થરા ( ચરાવ્ )=યશ, કીર્તિ. | માયત્ત !=હે ઘણા યશવાળા ! રેત્તિ (યાસિ )=તું આપે છે. સુહૈં ( સુä )=સુખને. ૬ (૩)=શ્રેષ્ઠતાવાચક અવ્યય. ઇથિ ( રતિર્ )=હાથી. | સુદ ( સુલ )=સુખ. સુદ ( રુમ )=શુભ. અસ્થિ ( અર્ચિન )=અભિલાષી. ૧૧ સુહસ્થીવં=(૧) સુંદર હાથીઓના; (ર) સુખના અભિલાષીઓના; (૩) શુભની ઇચ્છાવાળાઓના. પાર્થ વિ—હૈ મહાયશસ્વી ( યોાદા-પતિ)! તું હાથીના બચ્ચા જેવા ઢાવા છતાં સંસારસમુદ્રમાં (ક્રતા) મનવી સિંહેને તું બચ્ચા છે, એ (વાત) કેમ (ઢાઇ શકે )! વળી તું સિંહ હેાવા છતાં સુન્દર હાથીઓને કેમ સુખ આપે છે” પરિ—“તું કલહ રહિત છે માટે સંસાર-સમુદ્રમાં રહેલા શ્રમણ-સિંહાને તું વહાણુરૂપ છે. વળી કે મહાકીર્તિશાળી ! તું પાપના દુશ્મન છે, તેથી સુખાર્થીઓને તું સુખ આપે છે.”—પ સ્પષ્ટીકરણ રૂપ-સિદ્ધિ શાબ્દિક છળથી લાંછિત આ પદ્યગત જૂદું શબ્દના હ્રદ અને રૂમ એમ એ સંસ્કૃતમાં રૂપાંતરો થાય છે. તેમાં ‘લ-૫૦' સૂત્રથી જમનું હ્રદ રૂપ બને છે. ૧ ‘પોત' દ્વિઅર્થ† છે એ વાતની હેમ અનેકાર્થ (કા૦ ૨, શ્લો૦ ૧૭૮ )ની નિગ્ન-લિખિત પંક્તિ સાક્ષી પૂરે છેઃ— પોતઃ વિજ્ઞૌ પ્રથા બે'ક Page #245 -------------------------------------------------------------------------- ________________ २१२. શ્રીવરસ્તુતિ [श्रीधनपालअन्त्यव्यञ्जनस्य' (८-१-११) सूत्रथा समनस्तुं समन ३५ मन छ. ५छी 'नो णः' थी समण ३५ थाय छे. 'अन्त्य० थी एनसर्नु एन भने 'नो णः'थी एनर्मू एण मन छ. एण+अरि भणीने 'समानानां तेन दीर्घः' (१-२-१) को सूत्रथा एणारि ३५ मने छ. मेट एनोऽरि मने एनारि ॥ मन्नेर्नु एणारि पने छ. स्तस्य थोऽसमस्त-स्तम्बे' (८-२-४५) मे सूत्रथा हस्तीन हथी थाय भने 'अनादौ०' मे सूत्रथा हथ्थी थाय छे. 'द्वितीयतुर्ययो०' मे सूत्रथा हत्थी थाय छे. 'ख-घ०'यी सुखार्थीनुं सुहार्थी, 'सर्वत्र' या मेनु सुहाथी, 'अनादौथी सुहाथी, 'द्वितीय-नुर्ययोथी मेनु सुहात्थी मने 'हस्वः संयोगे' (८-१-८४) थी सुहत्थी मने छ. परिणयवयं जरावज्जियं पि संतावयं पि नयणसुहं । कह सत्तहत्थमाणं पि वहसि नवहत्थमप्पाणं? ॥६॥ [परिणतवयसं (परिणतव्रतं परिणतवचनं वा) जरावर्जितमपि सन्तापकं (शान्तापदं) अपि नयनसुखम् । कथं सप्तहस्तमानमपि । वहसि नवहस्तं (न वधार्थ) आत्मानम् ॥] अवचूर्णिः परिणयेति । परिणतवयसं-वृद्धं जरावर्जितमपि सन्तापकमपि नयनसुखदं, सप्तकरप्रमाणमपि वहसि नवहस्तं आत्मानं-स्वमित्यसङ्गतम् । पक्षे परिणतव्रतम्-आत्मीभूतमहाव्रतं शान्तापदम्-अपगतविपत्तिं न वधार्थ-घातनिमित्तम् ॥ ६॥ શબ્દાર્થ परिणय ( परिणत )=(१) पश्५ि३५; (२) स्वी॥२३. | परिणयवयं-(१) परि५३५ भ२वाणी, १६; (२) वय (वयस् )= 3भ२. | परि५५५ वयनवाणो; (3) परि५३५ प्रतवाणो; वय (वचन)-पयन. (४) स्वीर्यु छ प्रत मेपो. वय (व्रत )-प्रत, नियम. जरा ( जरा )-वृद्धावस्था, घ४५४. ૧ પ્રાકૃત ભાષામાં શબ્દોના છેવટના વ્યંજનનો લોપ થાય છે. ૨ સમાન સ્વરની સમાન સ્વર સાથે સંધિ થતાં તે દીર્ઘ થાય. 3 समस्त मन स्तम्ब सिवायना शहाभाना स्तनी थ थाय. ૪ દીર્ઘ સ્વરને સંયુક્ત અક્ષર પર છેતે હસ્વ થાય. Page #246 -------------------------------------------------------------------------- ________________ વિરવિ ] श्रीवीरस्तुतिः ૨૧૩ વષિક (વર્ગત)=રહિત. હૈ () કેમ. raas ( શ્રાવાર્ષિત ) યુક્ત. સત્ત (સન)=સાત. કરાવનિયંક(૧) વૃદ્ધાવસ્થાથી રહિત, યુવક; (૨) દળ (ધ્રુરત) =હાથ. વૃદ્ધાવસ્થાથી યુક્ત. મા (માન)=પ્રમાણ, માપ. ત્તિ ()=પણ. સત્તસ્થમા=સાત હાથના માપવાળો. સંતાવયં (સન્તા)=સંતાપ આપનાર. વતિ (વર્સિ)=ધારણ કરે છે. સંત (સાત)=શાન કરેલ, નાશ કરેલ. વાવ (તાઉટુ )=આપત્તિ, કષ્ટ. નવ (નવન)=નવ. સંતાયે નાશ કર્યો છે આપત્તિઓનો જેણે એવે. નવઘે નવ હાથનું. નયન (નયન=નેત્ર, લોચન. = (૧) નહિ. સુદ (શુa )=સુખ. વાળં (વધાર્થ)=વધને માટે. નયનકુટું-નેત્રને સુખકારી. ચણા (સામાનં)=આત્માને, દેહને. પદાર્થ વિડ–“વૃદ્ધાવસ્થાથી વર્જિત હોવા છતાં પરિપકવ વયવાળા [ અથવા વૃદ્ધાવસ્થાથી યુક્ત હોવા છતાં પરિપક્વ (સુગ્ય) વચન કે વ્રતવાળા), વળી સત્તાપકારક હોવા છતાં નેત્રને સુખદાયક તેમજ સાત હાથની ઊંચાઈ હોવા છતાં નવ હાથ જેવડો દેહ તું કેમ ધારણ કરે છે?” પરિ– તરૂણ અને એથી કરીને મહાવ્રતનો આશ્રય લીધેલ, કષ્ટને વિનાશક એથી નેત્રને સુખદ, તેમજ સાત હાથનો એ દેહ તું અન્યના વધ માટે ધારણ કરતો નથી”-૬ સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર– આની પૂર્વનું પ્રફ તપાસતી વેળા જૈન સાહિત્યસંશોધક (નં. ૩)ને ત્રીજો અંક મારા જેવામાં આવ્યો. એમાં વ્યાકરણતીર્થ પં. શ્રીયુત બેચરદાસના વિવેચનથી વિભૂષિત શ્રીમહાવીરસ્તુતિ નજરે પડી. વિવેચક મહાશયે અવચૂરિ કે ટીકાના આધાર વિના અર્થો સૂચવ્યા છે. આથી અત્ર છપાતી અવચૂરિ કરતાં કેટલીક વાર ભિન્ન અથ પણ આમાં દષ્ટિ–ગોચર થાય એ સ્વાભાવિક છે. આ પદ્યના સંબંધમાં તો પાઠાંતર હોવાથી અર્થ-ભિન્નતા ઉદ્દભવી છે એટલે એ પાઠાન્તર તેમજ સૂચવેલ અર્થો અત્ર આપવા ઉચિત સમજાય છે. જ્ઞાત્રિાં ને બદલે કુIscવડિઝ પાઠાન્તર છે, એનો અર્થ નીચે મુજબ છે –“gerssaiાયં જિ ળિય, એ દેહ સુરાથી (મદિરાથી) આવર્જિત છે છતાંય પરિપકવ વ્રતવાળો કે પરિપક્વ વચનવાળો છે. ખરી રીતે તો દારૂડિયાના દેહમાં નથી હોતું પરિપકવ વ્રત કે તેવું વચન. તું તો તેવો છતાંય વળી વ્રતમાં અને વચનમાં પરિપક્વતા ધરાવે છે એ આશ્ચર્ય છે. gersનિયં–હે ભગવન્! તારી આસપાસ સુરો (દિવ્ય પુરુ, યોગીઓ, અનુભવીઓ અને જ્ઞાનીઓ) વિંટળાઈ રહેલા છે તેથી જ એમ જણાય છે કે, તારું વ્રત અને વચન પરિણતપરિપકવ છે અથવા હે ભગવન્! તારો આત્મા સુરાવજિજ્ય (શૌર્યથી આવર્જિત) છે તેથી જ તારા વ્રતમાં અને વચનમાં પરિપક્વતા છે. ( અહીં “શ્રી શબ્દ ભાવપરક-શૌર્યપરક ઘટાવ). Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીસ્તુતિ [ શ્રીબનવાદ ક્રૂ' નું પ્રાકૃત સૂ' થાય છે. દ્વેષ કાવ્યોમાં તુસ્લ દીર્ઘનો ભેદ નથી ગણાતો તેથી જ મૂલના ડ્રુવ ભુ' ને દીર્ધ દૂ' માનીને પણ અર્થયોજના કરેલી છે.” ૨૧૪ આ પ્રમાણે પંડિતજી પ્રાકૃતના પારગામી હોઇ અર્થો સૂચવે છે એટલે તેની વાસ્તવિકતાના સંબંધમાં વાંધો ઉઠાવવો એ મારા જેવાને માટે સાહસ ગણાય. પરંતુ પ્રથમ વિરોધાત્મક અર્થ સૂચવતાં ‘તું તો તેવો છતાંય થી પ્રભુને દારૂડિયા ગણાવવા એ મને ઠીક લાગતું નથી. સુરા અને પ્રિય વચ્ચે અવગ્રહ વિના ચલાવી લેવું સમુચિત સમજાય છે. તેમ થતાં સુરાથી વર્જિત–મદિરા રહિત હોવા છતાં તું પરિપક્વ વચનવાળો છે એવો અર્થ કરી શકાય છે. આ અર્થ વિરોધજન્ય છે, કેમકે કેટલાક મદિરાના વ્યસનીઓ એમ માને છે કે આકષ્ઠ મદિરાનું પાન કર્યું હોય-દારૂ ઠાંસ્યો હોય તો વચનમાં પરિપક્વતા આવે છે. હું તો ‘માંસ ખાવાથી શરીરમાં શૌર્ય આવે છે' એ સિદ્ધાન્ત જેમ સ્વીકારી શકતો નથી તેમ આને પણ આશ્રય આપી શકતો નથી. પ્રસ્તુતમાં મારે એટલુંજ સૂચવવાનું છે કે મેં દશાર્વેલ અર્થ જો અનુચિત જણાય અને મીજી કોઇ રીતે બંધબેસતો અર્થ નજ થઈ શકે તો ના ને બદલે ઘુઘવાળો પાઠ આદરણીય છે એમ ગણવું યુક્તિયુક્ત લેખાશે. 竑 34 गयगारवं पि गुरुअं नयणाण महसवं पि सिसिरमहं । तं बिंति खीणमोहं पि कह णु पढमं गुणट्ठाणं ? ॥ ७ ॥ [गत गौरवमपि गुरुं નયનાનાં મધૃત્સવ (મદ્દોન્ન') અવિ શિશિરમ()મ્ । त्वां ब्रुवते क्षीणमोहमपि कथं नु प्रथमं गुणस्थानम् ? ॥ ] अवचूर्णि: । गयेति । गतगरिमाणमपि गुरुं महान्तं नयनानां मधूत्सवं ( - चैत्रलक्षणोत्सवं ) अपि शिशिरमहं - माघ फाल्गुनोत्सवं त्वां क्षीणमोहमपि ब्रुवते कथं नु प्रथमं मिथ्यादृशाख्यं गुणस्थानं सिद्धान्तप्रसिद्धं ( इति विरुद्धम् । पक्षे ) गतगौरवं - अपगतसौतर्द्धिरसगौरवत्रयं महोत्सव - महामहं शिशिरमहं - शीतलतेजसं प्रथमं प्रधानं गुणस्थानं - ज्ञानाद्यालयम् ॥७॥ શબ્દાર્થ શય ( સ )=ગયેલ. TE ( ગૌરવ )=(૧) ગુરૂતા, મહત્ત્વ; (૨) ગૌરવ, વિ ( અત્તિ )=પણ. સુખ, સમૃદ્ધિ અને રસની આકાંક્ષા. ૧ TC' કૃતિ -ા:, 'નુ' ચર્ચ; } *q1st / ચળવં=ગયું છે ગૌરવ જેનું એવો. જુહÄ (યુ× )=(૧) મહાન; (૨) ગુરૂ, આચાર્ય. ૨ ‘માઘા’ વૃત્તિ -પાદ: | ३ ' सातसमृद्धिरस' इति Page #248 -------------------------------------------------------------------------- ________________ વિજિતા] श्रीवीरस्तुतिः ૨૧૫ Tari (નયનાના)=નેત્રોના. ૪ (a)=તને. રાખrs (નકાનાં )=નાગાઓના. ધિંતિ (ફુવતે =કહે છે. નથ (નય)=નય, યથાર્થ અભિપ્રાય-વિશેષ. Tળ (જ્ઞાન)=બોધ. સ્ત્રી (ક્ષીન) ક્ષય કરેલ. નથrrળ =નયનું જ્ઞાન છે જેને એવા! મોહ (મો)=મોહ. મ (મધુ)=ચૈત્ર માસ. મા (મા)=લક્ષ્મી. ૩૫ (૩ફ્લવ )=ઉત્સવ. શોz (શો)=સમૂહ. મદ (મત)=મોટો. ત્રીજમોહં (૧) ક્ષીણ ગુણસ્થાન; (૨) ક્ષીણ થયો મદૂતવંગ(૧) ચૈત્રમાસીય ઉત્સવ; (૨) મેટો ઉત્સવ છે લક્ષ્મીને સમૂહ જેનો એવા; (૩) ક્ષય થયો છે મહોત્સવ. મોહનો જેના એવા. જ (અ9િ)=પણ. સિસિર (શિશિર)-(૧) શિયાળો; (૨) શીતલ; (૩) વદ (જયં)=કેમ. જડતા. T ()=ખરેખર. મદ્દ (મ )=જ. પઢમં (પ્રથમં)=પ્રથમ. મદ (૧)=મથનાર, વિન શક. ()=ગુણ. સિસિરમહં=(૧) શિશિર ઉત્સવ, માહ-ફાગણનો રાજ (થાન)=સ્થાન. ઉત્સવ; (૨) શીતળ તેજ; (૩) જડતાનો વિનાશક. Tળgi=(૧) ગુણસ્થાન; (૨) ગુણોનું સ્થાન. પધાર્થ વિ.-“(હે નાથ !) તારું ગૌરવ જતું રહ્યું છે છતાં પણ તને મહાન [ અથવા તારી ગુરૂતા જતી રહી છે છતાં પણ ગુરૂ૫], વળી નેત્રોને (પ્રસન્ન કરવા માટે) મધુ-ઉત્સવરૂપ હોવા છતાં શિશિર-ઉત્સવરૂ૫ [ અથવા નગ્ન (અચેલક ગીઓ)ને મહોત્સવરૂપ હેવા છતાં ભયંકર શિયાળા જેવો] તથા વળી ક્ષીણમેહ (સવોત્તમ) ગુણરથાને હેવા છતાં [અથવા સંપત્તિના સમૂહથી રહિત હોવા છતાં] તને ખરેખર પ્રથમ ગુણસ્થાને કેમ (લેકે) કહે છે ?” પરિ–“હે મહાવીર!) તે (સુખ, સમૃદ્ધિ અને રસની તૃષ્ણારૂપ) ગૌરવ (ત્રય)ને વિનાશ કર્યો છે એથી મહાન [અથવા ગુરૂરૂ૫], તું નેત્રોને મહેસૂવરૂપ છે તેથી શીતળ તેજવાળા [અથવા તું (અજ્ઞાનરૂપ જડતાનો ઘાતક એથી અચેલેકને મહત્સવરૂપ છે તેમજ તે મોહને નાશ કર્યો છે, વાતે (જ્ઞાનાદિ) ગુણના આદ્ય રથાનરૂપ તને લેકે ખરેખર કહે છે.”—૭ સ્પષ્ટીકરણ વિરોધાત્મક સામગ્રી– શબ્દ-ચમત્કારથી શોભતા આ પદ્યમાં જૈન પારિભાષિકતારૂપ વિશેષતા છે. ગારવ, ખી@હ અને ગુણઠ્ઠાણ એના સામાન્ય અથો હોવા ઉપરાંત જૈન શાસનમાં એના વિશિષ્ટ અર્થો ૧-૨ હૈમ અનેકાર્થવ (કા. ૩ લો. ૧૨૧૧-૧૨૬૨)માં કહ્યું છે કે “શિરિર શીત દિને નામે”. અમરકેશ(કા૧, લો. ૯૧-૯૨)માં પણ કહ્યું છે કે “શિશિર : : શતરું:”. ૩ પંડિતજીએ શિશિરોત્સવ કાર્તિક-માગસર માસમાં હોય છે' એવો ઉલૂખ કર્યો છે, પરંતુ તે ચિન્ય જણાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [श्रीधन-पाल છે. આ પારિભાષિક અર્થોથી અનભિજ્ઞ આ પદ્યગત વિરોધજન્ય આનન્દ ન મેળવી શકે. કવિરાજે આવા શબ્દોનો પ્રયોગ કરી પોતાની જૈન સાહિત્યની સિદ્ધહસ્તતા સિદ્ધ કરી આપી છે, કેમકે ખાસ કરીને “ગારવ’ શબ્દનો પારિભાષિક અર્થ જાણનારાની સંખ્યા ઘણી નથી. ३५-सिद्धि ___नयणाणर्नु नग्नानां ३५ थाय छ, म नग्न २४॥ नगिन मन नगन मेवा मे ३५ो થાય છે તે પૈકી ઉપરથી અર્વાચીન પ્રાકૃતમાં ન થઈ શકે. वरधम्मधरो वि अमग्गणासणो गुणनिही वि गयगयो । कह निकारणमित्तो वि होसि भुवणस्स अवयंसो ? ॥ ८॥ [वरधर्मधरोऽपि अमार्गणासनः (च मार्गनाशनः) गुणनिधिरपि गतगव्यः (गतगः)। कथं निष्कारणमित्रमपि भवसि भुवनस्य अवयस्यः (अवतंसः)?॥] अवचूर्णिः वरेति । प्रधानधनुर्धरोऽपि न विद्यते मार्गणासन-धनुर्यस्य सः । गुणानां-मौर्वीणां निधिः । गता गव्या -गुणो} यस्य सः । कथं निष्कारणमित्रमपि भवसि ? भुवनस्यावयस्यः {-अमित्रमिति वियामहे(?)} । पक्षे वरधर्मधरः-{प्रधानक्षान्त्यादिधरः} अमार्गनाशनः {-असतामुन्मथनः} । गुणा-ज्ञानादयः । गतगर्वः अवतंसः {-शेखरः} ॥ ८॥ શબ્દાર્થ वर (वर)त्तम. मग्ग ( मार्ग )=(१) भृगनो समूह; (२) भृगनो भE; धम्म (धर्म)=(१) धनुष्य; (२) (क्षमा) धर्म. (3) पंथ, २२तो. धर (धर)-धा२४. णासण (नाशन)-नाश. वरधम्मधरो-(१) उत्तम धनुष्यनो पा२४; (२) 6- अमग्गणासणो=(१) माणुने नडि ना२; (२) भू. ત્તમ ધમૅના ધરનાર, ગના સમૂહને નાશ નહિ કરનાર; (૩) કુમાર્ગને वि (अपि )=५. विनाश. मग्गण ( मार्गण)=(१) माणु; (२) याय. अ (च)-वजी. असण (असन)=३४ते. आसण (आशन )-मो.न. १ 'होइ' इति ग-पाठः। २॥ धर्मो यमोपमापुण्यस्वभावाचारधवस"(मे २-३३५)। ३ " मार्गणस्तु शरेऽर्थिनि" (हैमे ३-८१७)। ४ " मार्गो मृगमदे मासे सौम्य:ऽन्वेषगे पथि " (हैमे २-५६)। Page #250 -------------------------------------------------------------------------- ________________ વિતરિત ] श्रीवीरस्तुतिः ૨૭ લrણા (વાસન)=સ્થાન. કદ ()=કેમ. અTorrart=(૧) માર્ગ નાશક; (૨) યાચકોને નિવેદન (નિકાળ)=નિષ્કારણ, કારણ રહિત. ખવાડનાર; (૩) યાચકોનું સ્થાન. મિત્ત (મિત્ર) મિત્ર. ગુn (M)=(૧) ગુણ; (૨) દોરી. નિદિ (નિધિ)=નિધિ, ભંડાર. નિમિત્તો નિષ્કારણ મિત્ર. જુનિહી ગુણોનો ભંડાર. દોર (મારિ )=તું છે. જય (જત)=ગયેલો. મુવra (અવની )=જગને. જa (વ્ય)=જ્યા. ઘg ()=ગર્વ, અભિમાન. વયંસ (વી)=મિત્ર. જયદેવો (૧) ગઈ છે જ્યા જેની એવો; (૨) નાશ કવયંનો મિત્ર વિનાનો. ક્ય છે ગર્વનો જેણે એવો. 1 અવયંસો (ગવતરી )=અવતંસ, શેખર. પદ્યાર્થ | વિક–જઉત્તમ ધનુર્ધર હોવા છતાં બાણે નહિ ફેંકનાર (અથવા મૃગના સમૂહને કે મૃગના મદનો નાશ નહિ કરનાર) [ અથવા ઉત્તમ (ક્ષાન્તિ વગેરે) ધર્મને ધારક છતાં માર્ગને વિનાશક], વળી ગુણનિધિ હેવા છતાં જયા રહિત તેમજ જગતને નિષ્કારણ મિત્ર હેવા છતાં મિત્ર વિનાને તું કેમ છે ?' પરિ–“તું ઉત્તમ ધર્મને પોષક છે એથી કરીને તે તું (હિંસાદિ) કુમાર્ગને વિનાશક છે અથવા તું ઉત્તમ (દાન) ધર્મને ધારક છે, તેથી તું યાચકોને ભજન (અથવા આશ્રય) આપનાર છે], વળી તું ગુણનિધિ છે એટલે તે તું નિરભિમાની છે તેમજ (ત્રિભુવનને નિષ્કારણ મિત્ર હેઈ ઐક્યમાં શેખરરૂપ છે.”૮ સ્પષ્ટીકરણ પદ-શંકા– જો પદ શંકિત હોવાનું પંડિતજી સૂચવે છે, એ એમણે સૂચવેલ “ગજવતુ ગર્વને ધરાવનાર અર્થે વિચારતાં ઠીક લાગે છે, પરંતુ જે આઘનું નવ્ય રૂપાંતર તેમના ધ્યાનમાં આવ્યું હોત તો તેઓ આ શંકા ઉઠાવત જ નહિ, કેમકે એથી જે અર્થ કુરે છે તે બરાબર બંધ બેસતો થાય છે. પદ્ય-ગૌરવ આ પઘનું ગૌરવ કંઇ ઓર જ છે. ધર્મ, માર્ગણ, ગુણ અને ગત્ય જેવા અનેકાથી શબ્દોના પ્રાકૃત રૂપથી આ પદ્ય અલંકૃત છે એટલે વિરોધાલંકાર વિશેષતઃ ગાજી રહ્યો છે. માર્ગણાદિ શબ્દોના અર્થ-વૈચિત્ર્યને લઈને વિરોધાલંકારમય અનેક પઘો સંસ્કૃતમાં રચાયાં છે. અત્ર સુભાષિતરતભાડાગાર(પૃ. ૧૦૫-૧૬)માંથી બે ઉદાહરણે નીચે મુજબ રજુ કરવામાં આવે છે – ૧ “ગુજઃ થાતુq” (૨-૧ર) ર “કાં શનિવાં વારિ હિતે” (૨-) ઋષભ૦ ૨૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીસ્તુતિ " त्वया वीर ! गुणाकृष्टा ऋजुदृष्ट्या विलोकिताः । क्षं लब्ध्वैव गच्छन्ति मार्गणा इव मार्गणाः ॥” "अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुत: ? । मार्गणैौघः समायाति गुणो याति दिगन्तरम् ॥१७ ३५-सिद्धि वक्रादावंतः' (८-१-२१) ये सूत्रथी वयस्यनुं वयंस्य थाय छे. अंधो म-न-याम्' (८२- ७८ ) से सूत्रधी वयंस थाय छे. S 30 ॐ 3 पावसणं पि चित्तं सारं पि धरेसि कह जसं सेअं ? | जिण ! सिअवायक्खायं पि सवहा सामलच्छायं ॥ ९ ॥ [ पापकृष्णं (पापकषणं) अपि चित्रं (चित्तं) शारं (सारं ) अपि धारयसि कथं यशः श्वेतम् ? | जिन ! सित (स्याद्) वादख्यातमपि सर्वथा श्यामलच्छायं (शर्वहासामलच्छायं ) ॥ ] अवचूर्णिः पावेति । पीपमिव कृष्णमपि चित्रं - कर्बुरं शारं - शबलमपि धरसि यशः श्वेतं । - शुक्लम् } । हे जिन ! सितस्य वादो - वार्ता तेन ख्यातं - प्रसिद्धमपि ) सर्वथा श्यामलच्छायम् ( इत्यतम्) | पक्षे पापस्य कषणं चित्रम् - अनेकरूपं सारं - प्रधानं श्रेयः - प्रशस्यतरं स्याद्वाद - ख्यातं { - अनेकान्तवादप्रतीतम् ) । शर्वः - शङ्करः तस्य हासस्येवामलच्छाया यस्य तद्धारयतीति सम्बन्धः । यशो विशेष्यम् । (शेषाणि विशेषणानि } ॥ ९ ॥ શબ્દાર્થ पाव (पाप) =पाय. कसण ( कृष्ण )= 1⁄2ष्णु, श्याम. कसण ( कर्षण ) = छेनार पावकसणं = (१) पापनी ने अजा, (२) याने सारं ( सारं ) = उत्तम. छेनार पि (अपि) = पशु. चित्तं (चित्रं )=विचित्र. चित्तं (चित्तं ) = त्ति, भन. [ श्रीधनपाल सारं ( शारं ) = शमस, अमरथीत ई. धरेसि ( धारयसि ) = धारा ४२ छे. कह (कथं )= भ. लक्षद्रव्यम् । ३ याचकाः । ४ बाणाः । ५ याचकानां समूहः १ ज्या; पक्षे विनयादिः । २ शरव्यम्; पक्षे पक्षे बाणानां समुदायः । ६ विनयादिः, पक्षे ज्या । ७ प्रभावकचरित्रे ( पृ० ९९ ) पद्यमिदं वर्तते । ૮ વજ્ર વગેરે શબ્દોને વિષે યથાદર્શન વડે પ્રથમાદિ સ્વરને અંતે આગમરૂપ અનુસ્વાર થાય છે. ૯ જોડાક્ષર નીચે આવેલા મ, 7 અને ચનો લોપ થાય છે. १० 'कसिणं' इति घ- पाठः । ११ पापमेव कृत्स्नमपि' इति क- पाठः । Page #252 -------------------------------------------------------------------------- ________________ વિરચિતા ] નક્ષ (ચાઃ )=કીર્તિને. સચ ( શ્વેત )=શ્વેત, ધવળ. નિળ ! ( સિય ( સિત )=શ્વેત. ત્તિય (સ્થાત થાય ( વાર )=વાદ. વાય ( યાત )=પ્રસિદ્ધ | સઘદ્દા ( સર્વથા )=સર્વ રીતે. સામહ (શ્યામજી )=શ્યામ, કૃષ્ણ. છાયા (છાયા)=કાન્તિ. સામજ∞ા-શ્યામ કાન્તિવાળો, સઘ ( શર્વ )=શંકર, મહાદેવ, Tાલ ( ન્હાસ )=હાસ્ય. અમજ ( અમ )=નિર્મળ શિયવાયરલાયં=(૧) શ્વેત વાદથી પ્રસિદ્ધ; (૨) સદાલામ૰ચ્છાય=શંકરના હાસ્યની જેમ નિર્મળ સ્યાદ્વાદથી પ્રખ્યાત. છાયાવાળો. બિન ! )=હે વીતરાગ !, હે તીર્થંકર ! )=સ્યાત્, કોઇક રીતે. श्रीवीरस्तुतिः પાર્થ વિ—હૈ જિન ! પાપના જેવા કાળા છતાં વિચિત્ર (વર્ણવાળા), શમલ ઢાવા છતાં શ્વેત, 'સિતવાદથી પ્રખ્યાત હૈાવા છતાં સર્વથા શ્યામ કાંતિવાળા એવા યશ તું કેવી રીતે ધારણ કરે છે?” પરિ—હૈ જિન ! તું પાપના નાશક, વિચિત્ર, ઉત્તમ, સ્યાદ્વાદથી પ્રસિદ્ધ અને શંકરના હાયની જેમ નિર્મળ છાયાવાળા યશને ધારણ કરે છે.”——- સ્પષ્ટીકરણ ૧૯ પાડાતરાઢિ વિચાર- દલ ને બદલે લિન એ પાઠાન્તર પૂર્વક પંડિતજીએ અર્થ કર્યો છે. આ શબ્દના કૃષ્ણ અને કિન્ એવાં એ રૂપ થાય છે. સામૠાય થી સ+મહાય=નિર્મળ કાંતિ સહિત એવો અર્થ તેમણે કર્યો છે, પરંતુ અવર્ણકારે સૂચવેલ અર્થમાં વિશિષ્ટતા જણાય છે. રૂપ-સિદ્ધિ— સૂક્ષ્મ-22-10-૪-૪૪માં દુઃ' (૮-૨-૭૫) એ સૂત્રથી òષ્ણનું ઝજ્જ રૂપ અને અને ‘ૠતોડ' (૮-૧-૧૨૬)થી દ અને, પરંતુ વિપ્રર્ખ અર્થ લેતાં અર્થાત્ વર્ણવાચી છળના સંબંધમાં તો ો વળે વા' (૮-૨-૧૧૦) સૂત્રથી ન ની પૂર્વે ત્ર અથવા ૬ થાય, તે થતાં વળ અને વિળ એવાં રૂપો અને તોડત્' સૂત્રથી પળ અને ષિ અને રોજો સ' (૮–૧–૨૬૦) એ સૂત્રથી ત્તળ અને ત્ત્તત્તળ અને. ૧ આ વિશેષણકવિરાજની શ્વેતાંબર સંપ્રદાયતાનું દ્યોતક છે. ૨ સૂક્ષ્મ શબ્દના જોડાક્ષરને સ્થાને તેમજ શ્ન, ળ, જ્ઞ, હૈં, અને ફળ એ અક્ષરોને સ્થાને દૂ એવો આદેશ થાય. ૩ શબ્દની આદિમાના નો થાય. ૪ દૂ શબ્દના જોડાક્ષરના અંત્ય વ્યંજનની પૂર્વ વિકલ્પે જ્ઞ તથા ૢ થાય. ૫ રા અને વ નો સ થાય. Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ श्रीधनपाल ‘क-ग-च०' न्गने ‘अवर्णो ० ' ये सूत्रथी सितवादनु सिवाय थाय छे. 'स्याद्-भव्य-चैत्यचौर्यसमेषु यात्' (८-२-१०७) ये सूत्रथी स्यात् नुं सियात् थाय. ' अन्त्य ० ' थी सिया भने 'कग-च०'थी सिआ थाय छे. वाद मेनुं 'क-ग-च० 'थी वाअ ३५ थाय छे. मेटले स्याद्वादनुं सिआवाअ ३५ थाय. 'अवर्णो ० ' थी मेनुं सियावाय थाय भने 'इस्वः ० ' थी सियवाय थाय. शामल मने, भने 'शषोः सः 'थी सामल थाय. 'अधो०' थी श्यामल 'सर्वत्र ० ' थी शर्वनुं शव, 'अनादौ ०' थी शव भने 'शषोः सः' थी सच थाय छे. २२० 竑 竑 कयकिञ्चं पि अकिचं रयतममुक्कं पि न रयतममुक्कं । थिरपसमं पि जणं कह अप्पसमं कुणसि कयसेवं ? ॥ १० ॥ * [ कृतकृत्यमपि अकृत्यं (निष्ठितार्थं ) रजस्तमोमुक्तमपि न रजस्तमोमुक्तं ( नरकतमोमुक्तम् ) । स्थिरप्रशममपि जनं कथं अप्रशमं ( आत्मसमं) करोषि कृत सेवम् ? ॥ ] अवचूर्णिः कति । कृतानि कृत्यानि येन स तथा तमपि अकृत्यं - अविद्यमानकार्यं रजस्तमसी सांख्यदर्शन प्रसिद्ध गुणौ ( राजसतामसभावौ - क्रूराध्यवसायविशेषौ ) याभ्यां ताप-दैन्ये जाये । स्वसिद्धान्तप्रसिद्ध्या तु बध्यमानं कर्म रजो मोहनीयं तु तमः ताभ्यां मुक्तं रजस्तमोमुक्तम्, स्थिरप्रशममपि जनं कृतसेवं अप्रशमं करोषि ( इति विरुद्धम् ) । पक्षे निर्वर्तित कर्तव्यमत एवाविद्यमानकार्यं नरकतमो - दुर्गत्यन्धकारं । तेन रहितम् आत्मसमं - स्वरूपसमानम् ) ॥ १० ॥ શબ્દાર્થ कय (कृत) = २. किश्च (कृत्य)=ार्य. कयकिञ्च यी छे अर्यो मेरो येवो, कृतकृत्य. f(art)=ugl. अश्विं (अकृत्यं) = (१) अर्थ रहित; (२) शत्रु रहित | न नि रय ( रजस् ) = २०४ (गुएश). तम ( तमस् ) = तभस् ( गुए). मुक्क (मुक्त) = भुक्त. रयतममुकं - २०/स् अने तभस्थी भुत. १ स्याह, लव्य, चैत्य, शौर्य सेवा शब्हाना लेडाक्षरना य नी इ थाय छे. २ 'कृता कृत्यता येन' इति क-पाठः । 3 ' कृत्यं' इति क - पाठः । ४ ' विहित कार्यमत' इति ख-घ- पाठः । ५ 'मुक' इति घ- पाठः । १ 'नृत्य' शब्दनो 'शत्रु' येवो पशु अर्थ थाय छे सेभ हैभ मनेार्थ (अ० २, श्लो ३६२ )नी "त्यो विद्विषे कार्ये च" पंडित उपरथी ले शाय छे. Page #254 -------------------------------------------------------------------------- ________________ વિરચિતા ] નચ (નર)=નરક. સમ (તમન્ )=અંધકાર. નચતમમુદ્ર=નરકરૂપ અંધકારથી મુક્ત થિર (સ્થિર)=સ્થિર. પસમ (રામ)=પ્રશમ, શાન્તિ. શિવસમ=સ્થિર પ્રશમવાળો. નળ (ગન)=મનુષ્યને. ૬ (i)=કેમ. श्रीवीरस्तुतिः { સમ (પ્રશ્નમં)=પ્રશમ વિનાનો. ૩૫ (ગમન)=આત્મા. સમ (સમ)=સમાન. ઊત્તમ=પોતાના સમાન. જુતિ (રોજિ) તું કરે છે. સેવા (સેવા)=સેવા, ઉપાસના. સેવં=કરી છે સેવા જેણે એવાને, સેવકને. પદ્યાર્થ વિ—જેણે કાર્યો કર્યાં છે એવા હોવા છતાં તું અકૃત્ય છે તેમજ રજસ્ અને તમસ્થી મુક્ત હેાવા છતાં તું એનાથી મુક્ત નથી. વળી સ્થિર પ્રશમવાળા તારા સેવકને તું પ્રશમ રહિત કરે છે ( એ કેવી વિચિત્રતા!)” પરિ—“તું કૃતકૃત્ય (નિષ્ઠિત અર્થવાળા ) છે એટલે તારે (વે) કંઇ કાર્યં બાકી નથી [ અથવા તારે કાઇ શત્રુ નથી]. વળી તું રજથી મુક્ત છે એટલે તું નરક (વગેરે દુર્ગતિ)રૂપ અંધકારથી મુક્ત છે. ( આ ઉપરાંત) સ્થિર પ્રશમવાળા તારા સેવકને તું તારા સમાન બનાવે છે ( એ ચુક્તજ છે )”—૧૦ ૨૧ સ્પષ્ટીકરણ ભાવ-પ્રતિબિમ્બ- વિરોધના પરિહારરૂપ અર્થમાં સેવકને સ્વામી તુલ્ય બનાવવાની જે વાત લખી છે તેવી હકીકત ભક્તામરના નિદ્મ-લિખિત ૧૦ મા પદ્યમાં નિહાળી શકાય છેઃ— “નાય દત્ત મુવનમૂવળભૂત ! નાથ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥" રજસ અને તમસ— સત્ત્વ, રજસ્ અને તમસ્ એવા ત્રણ પ્રકારના ગુણો સાંખ્ય દર્શનમાં વર્ણવેલા છે. તેમાં રાજસ અને તામસ ગુણો હેય-ત્યાજ્ય છે, જ્યારે સાત્ત્વિક ગુણ ઉપાદેય-ગ્રહણ કરવા લાયક છે. જૈન દર્શન પ્રમાણે બંધાતું કર્મ તે ‘રજસ્' અને મોહનીય કર્મ તે ‘તમસ્' સમજવું એમ અવર્ણકાર સૂચવે છે. રૂપ-સિદ્ધિ— ‘સ્વ:૦' એ સૂત્રથી મનનું અશ્મન રૂપ બને છે. ત્યાર પછી (૮-૨-૫૧) એ સૂત્રથી પર્ અને છે. અનાર્ૌથી અપન્ન થાય અપનનું અલ્પ રૂપે થાય છે. છે. ૧ મા અને આમન્ના જોડાક્ષરનો વિકલ્પે હૈં થાય છે. મસ્લામનો તે વા ન્ત્ય' એ સૂત્રથી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રીવીરસ્તુતિ [श्रीधनपाल'सर्वत्र' थी अप्रशमर्नु अपशम, 'अनादौथी अप्पशम भने 'शषोः सः' थी अप्पसम थाय छे. संतमसंतं न करेसि निप्फलं न य विहेसि सलहंतं । निचं सकज्जलग्गो न होसि कह तं जगपईवो ? ॥ ११ ॥ [सन्तमसन्तं (शान्तं अशान्तं सान्तं असान्तं वा) न करोषि निष्फलं न च विदधासि शलभान्तं (श्लाघमानम्)। नित्यं सकजलानः (स्वकार्यलग्नः) न भवसि कथं त्वं जगत्प्रदीपः ? ॥] अवचूर्णिः संतमसमिति । सन्तमसं-ध्वान्तं तस्यान्तं नो करोषि-निष्प्रयोजनं न च विदधासि शलभान्तं {पतङ्गक्षयं} नित्यं सकज्जलम् {-अञ्जनसहित} अग्रं-शिखरं} यस्य स तथा तादृशो न भवसि । एवंविधोऽपि त्वं कथं जगत्प्रदीपः? {असङ्गतोऽयमर्थः।} पक्षे सन्तंविद्यमानं शोभनं वा असन्तं तद्विपरीतं । यद्वा शान्तमशान्तं न करोषि । निष्फलं-मोघं नि च विदधासि} । श्लाध्यमानं-स्तावकं (नित्यं } स्वकार्यलग्नो न सञ्जायसे । अत एव {लोकोत्तरचरितो} जगतः प्रदीप इव, लोकोद्योतकत्वात् । {अथवा जगतां प्रदीपः-शिरोमणिः । यद्वा जगत्प्रदीपः, अनन्यसाधारणचारुचारित्रत्वात् } ॥११॥ શબ્દાર્થ संतमस (सन्तमस)-गाट अंधार. | न (न)=नडि. अंत (अन्त)-नाश. करेसि (करोषि)-तुं रे छे. संतमसंतंगा संधन नाशने. | निप्फलं (निष्फलं) प्रयोग विना. संतं (सन्त)-(१) विधमान, सत्; (२) सुंE२. | य (च)-मने. असंतं (असन्त)=(१) अविधमान, मसत्; (२) . वहेसि (वहसि)-बहन रे छे. संतं (शान्त)-शान्त. सलह (शलभ)=५तंगा. असंतं (अशान्तं)-अशान्त. सलहंत-पतंगीमाना नाशने. संतं (सान्तं)-अंतथा युत. सलहंतं (लाधमान)=प्रशंसा :रातो. असंतं (असान्तं)=अंत २डित. | सलहं (शलभं)-पतंगामाने. १ 'एताहशाविशेषणविशिष्टस्त्वं' इति क-पाठः । भान्तं-शमयुतं अशान्त-शामरहितं न करोषि, निष्फलं' इति क-पा। Page #256 -------------------------------------------------------------------------- ________________ विचिता] श्रीवीरस्तुतिः ૨૩ હ (ઋાષા) શ્લાઘાને,પ્રશંસાને ( (w)=લગ્ન, લાગેલ. સં (સ્વ)-તું. રજ્ઞજનો-પોતાના કાર્યમાં લગ્ન. નિશં (નિ)=સદા, નિત્ય. દોતિ (મસિ)= છે. વાગઢ (૪)=કાજળ. હું (જયં) કેમ. ૭ () અગ્ર. સEmો કાજળથી યુક્ત અગ્ર ભાગવાળો. 10 ()=જગત, ભુવન, દુનિયા. 8 (4)=પોતાના, નિજ, ga (F)=પ્રદીપ, દીવો. = (ાર્ય) કાર્ય, કામ. કાપવો ભુવન-પ્રદીપ પધાર્થ વિ –“તું ગાઢ અંધકારને નાશ કરતો નથી તેમજ નકામે તું પતંગને વધ કરતો નથી [ અથવા તું પતંગને નિષ્ફળ ધારણ કરતો નથી ]; વળી તું સર્વદા કાજળથી રહિત અગ્ન ભાગવાળ છે, છતાં તું ભુવન–પ્રદીપ કેવી રીતે છે ?” પરિ–“તું વિમાન (પદાર્થ)ને અવિદ્યમાન [અથવા શુભને અશુભ કે શાન્તને અશાન્ત કિંવા વિનાશીને અવિનાશી] કરતો નથી–કહેતું નથી–(જે જેવું છે તેવીજ તું તેની પ્રરૂપણ કરે છે) તેમજ તું નિષ્ફળ પ્રશંસાને વહન કરતો નથી (અર્થાત તારી પ્રશંસા સમુચિત છે) તથા વળી તું પિતાના કાર્યમાં લાગેલો છે–(આત્મ-સ્વરૂપમાં રમી રહ્યો છે) એટલા માટે તે તું જગત–પ્રદીપ છે.”—૧૧ સ્પષ્ટીકરણ અર્થ-સતુલન– - આ પદ્યમાં પ્રભુને જગ–પ્રદીપની ઉપમા આપી છે. એનો અગ્ર ભાગ કાજળથી રહિત છે તથા એ પતંગોનો સંહાર કરતો નથી એમ દર્શાવી એની વિલક્ષણતા સ્કુટ કરવામાં આવી છે. વિલક્ષણતા માટે ભક્તામરના નિસ-લિખિત ૧૬ મા પદ્ય તરફ દષ્ટિપાત કરવો અનુચિત નહિ ગણાય. "निर्धूमवर्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां दीपोऽपरस्त्वमसि नाथ! जगत्प्रकाशः॥" ઉપ-સિદ્ધિ સત્તનું જ્ઞ થી તાંત રૂપ થાય છે. સ્ત્ર છે. એ સૂત્રથી તાંતનું સંત બને છે, અર્થાત્ સાત અને રાત્ત એ બંનેનું સંત રૂપાંતર થાય છે– સાથી રામ નું તમ રૂપ થાય અને પછી “થી થાય. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ श्रीधनपाल 'क्ष्मा - श्लाघा०' ये सूत्रथी श्लाघा नुं शलाघा थाय. 'ख घ०' थी शलाहा भने 'शषोः सः' थी सलाहा थाय. 'ह्रस्वः ०' से सूत्रथी सलहा थाय. २२४ 'ह्रस्वः ० ' थी कार्य नुं कर्य थाय. पछी "द्य य्य-य जः' (८-२-२४) से सूत्रधी कर्य नुं कज ३५ थाय भने 'अनादौ ०' थी कज थाय. 'अधो० 'थी लग्नं लग थाय भने 'अनादौ ०' थी लग्ग थाय. 30 34 केवलनाणुवहणो विदुहं कह चरितमुवहसि ? | सच्चारित किहं निच्चारित्ते गुणे धरसि ? ॥ १२ ॥ [ केवलज्ञानोद्वहनोऽपि दुर्वहं कथं चारित्रमुद्वहसि ! | Harrast कथं निश्चारित्रान् (नित्यारिक्तान् ) गुणान् धारयसि ? ॥] अवचूर्णिः ज्ञानस्योद्वहनो - वोढाऽपि दुर्वहं चरित्रं कथं उद्वहसि ? गुणान् धरसि ? | ( एकज्ञानोऽपि कथं द्वितीयं चारित्रकेवलाख्यं ( पर ) ज्ञानं नित्यं संत्ये नातिरिक्तः (क्तान् ? ) केवलेति । केवलस्य - एकस्य सच्चरित्रोऽपि कथं निश्चारित्रान् हस इत्यादि विरोधः ) पक्षे अरिक्तान्-पूर्णान् ॥ १२ ॥ केवल (केवल ) = (१) भात्र, आ; (२) देवण. नाण (ज्ञान) = ज्ञान. उच्चहण ( उद्वहन) = धारा ४२नार. केवलनाणुवहणो - ( १ ) इस ज्ञानने धारण ५२नार; (२) डेवलज्ञान (शुभ ज्ञान ) ने धारा १२नार. fa (erft)=ug. दुष्वहं ( दुर्वहं)= ुर्थंङ, दुःभे वहन उरी शाय शेवु. कह (कथं ) =ेभ. चरितं ( मू० चारित्रं)=यारित्रने. उहसि ( उद्वहसि ) = वहन पुरे छे. सच्चारित्तो (सच्चारित्रः ) = सुंदर यारित्रवाणो. १. द्य, य्य, र्य मे भेडाक्षरोनो ज थाय छे. ૩ અત્ર ૬ અને ૭ એકાર્થક ગણ્યા છે તે પ્રયોગ સર્વત્ર વૈકલ્પિક રીતે થયેલો જોવાય છે. એ વિકલ્પે થાય છે, શબ્દાર્થ | कहं ( कथं ) - भ. निच्चारिते ( निश्चारित्रान् ) =थारित्र रहित. निश्च ( नित्य ) = नित्य, सर्वहा अरित्त (अरिक्त) = माझी नहि सेवा, शुभोध, सण. अरिन्त (अरित्र) = शत्रुथी रक्षण १२नार. अंलित्त (अलिप्त) = अप्ति, मासक्ति रहित. निच्चारिते = (१) सहा अभोत्र; (२) सर्वहा अलिप्त; ( 3 ) नित्य शत्रुशी रक्षण २नार. गुणे (गुणान् ) = गुण. धरसि ( धारयसि ) = तुं धारण पुरे छे. २ 'सत्येनाति०' इति ग-पाठः । દેષ-યુક્ત નથી. અશોકની લિપિઓમાં ૪ ને સ્થાને જનો માગધીમાં ૬ નો રૂ થાય છે, જ્યારે પૈશાચી ભાષામાં તો Page #258 -------------------------------------------------------------------------- ________________ विरचिता] श्रीवीरस्तुतिः પદ્યાર્થ વિડ–“(હે નાથ!) માત્ર જ્ઞાનન ધારક હોવા છતાં તું દુર્વાહ ચારિત્રને કેમ ઘારણું કરે છે? વળી તું સુન્દર ચારિત્રવાળે હાઈ નિચરિત્ર ગુણને કેમ ધારણ કરે છે ? પરિ–“(હે ભગવન!) તું કેવલજ્ઞાનન ધારક છે એટલે તું (તરવારની ધાર જેવું) દુર્વાહ ચારિત્ર વહન કરે છે. વળી તું સચારિત્રશીલ છે, એથી તે સદા અમોઘ [અથવા સર્વદા અલિપ્ત (કે આતરિક) શત્રુથી નિત્ય રક્ષણ કરનારા ] ગુણને તું ધારણ કરે છે.”—૧૨ સ્પષ્ટીકરણ ३५-सिद्धि કેવલજ્ઞાનરૂપ જૈન પારિભાષિક શબ્દથી વિરોધના ઉદ્દભાવક આ પદ્યમાં નિશારિર શબ્દ ज्या ज्या संस्कृत शम्होर्नु ३पान्त२ थाय छे ते पियारीमे. त्योऽचैत्ये' (८-२-१3) ये सूत्रथा नित्य निच ३५ थाय भने 'अनादौ०' थी निश्च थाय. 'के-ग-ट-ड-त-द-प-श-प-सक पामूर्य लुक्' (८-२-७७) मे सूत्रथा निश्चारित्र, नुं निचारित्र, अरिक्तर्नु अरित भने अलिप्त र्नु अलित ३५ थाय. 'अनादौ०' था निश्चारित्र अरित्त भने अलित्त थाय. 'सर्वत्र०' था निच्चारित्र भने अरित्र ! अनुभे निच्चारित भने अरित ३५ो थाय. 'अनादौ०' था निच्चारित्त भने अरित्त थाय. २. ५२थी ने शाय छ निश्चारित्र र्नु निश्चारित्त, नित्य र्नु निश्च, अरिक्त नुं अरित्त तमन अरित्र र्नु भने अलिप्त नुं ५५ अरित्त मेम ३पांतर थाय छे. कह तं समारुहंतो सोहम्मसणंकुमारभावम्मि । ईसाणलंतआरणअच्चुअसीलो जए होसि ? ॥ १३ ॥ [कथं त्वं समारोहन सौधर्म-सनत्कुमारभावे (शोभां ममृणां सौधं ममृणं वा कुमारभावे)। ईशान-लान्तका-ऽऽरणा-ऽच्युतशीलः (ईर्ष्याऽनलान्तकारण! अच्युतशीलः) जगति भवति ? ॥] अवचूर्णिः कहेति । कथं त्वं समारोहन्-अध्यासीनः प्रथमतृतीयस्वर्गसत्तायां द्वितीयषष्ठैकादशद्वादशस्वर्गस्वभावो जायसे {इति नो घटते । पक्षे शोभां {शोभनत्वं मसणं स्वर्गिणामित्यर्थः । अथवा} मसृणाम्-उल्बणां {प्रकृष्टां वा} कुमारभावे ईर्ष्या एवानलः {परि १ चैल श६ सिवायना शमांना त्याक्षरनी च थाय. २ क, ग, ट, ड, त, द, प, श, ष, सxकxप से अक्षरी ७५२ राक्षरमा अय तो ना दो५ थाय. * २८ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીવીરસ્તુતિ [ પાપાतापकत्वात्} तस्यान्तः-क्षयः तस्य कारणं {-हेतुस्तत्यामन्त्रणं} अच्युतं शीलं-चारित्रं ચિત્ર | ૨૩ | શબ્દાર્થ ૧૬ (ચં)=કેમ. ઉતા (શાર) ઈશાન (દેવલોક), દ્વિતીય સ્વર્ગ. સં () તું. અંતણ (રાત5)=લાન્તક (દેવલોક), છઠું સ્વર્ગ. તમારહેતો (સમારોત્ર) આરોહણ કરતો, ઉપર જાળ (ભારત) આરણ (દેવલોક, અગ્યારમું સ્વર્ગ. ચઢતો. શુઝ (સરયુત)=અચુત (દેવલોક), બારમું સ્વર્ગ. ()=સૌધર્મ (દેવલોક), પ્રથમ સ્વર્ગ. | સીઢ (શી)=સ્વભાવ. શકુમાર (ાનમાર) સનસ્કુમાર (દેવલોક), તૃ- કૃતાઢતમામશુકનો ઈશાન, લાન્તક, આતીય સ્વર્ગ. | રણ અને અશ્રુતના સ્વભાવવાળો. માર (ભાવ)=ભાવ. ઉતા (ર્ચા)=ઈષ્ય, અદેખાઈ. સોમનામાવનિ સૌધર્મના અને સનત | ઇ (સન)=અગ્નિ. કુમારના ભાવને વિષે. સંત (ત) નાશ. હું (મ)=શોભાને. (ર)=કારણ, હેતુ. હું (પં)=મહેલને. સાપરંતભા!=હે ઈષ્યરૂપ અગ્નિના નાશના મe (મયor)=પ્રકૃ8. હેતુ! મત (માળ)=સુંવાળા. ૩ (બુત =અવિનાશી, સ્થિર. ગુમાર (કુમાર)=બાળક શુતો =અવિનાશી ચારિત્રવાળો. માઘ (માવો=અવસ્થા. as (તિ)=જગત્માં. ગુમામાવમિ-કૌમાર અવસ્થામાં 'તિ (મસિ) નું છે. પધાર્થ વિ–“(હે નાથ!) તું સૌધર્મ અને “સનકુમાર' (નામના સ્વર્ગ)ના ભાવને વિષે આરૂઢ થયેલે હેવા છતાં ઈશાન”, “લાન્તક, “આરણ” અને “અમ્યુત' (એ નામના સ્વર્ગ) ના સ્વભાવવાળો જગમાં કેમ છે ?” પરિ–હે ઈષ્યરૂપ અગ્નિના અન્તના કારણ! કુમારપણામાં પ્રકૃષ્ટ શેભાને વિષે [અથવા સુંવાળા મહેલ ઉપર] આરૂઢ થયેલે એવો તું (ઈષ્યને ઘાતક હોવાથી) વિશ્વમાં અવિનાશી શીલવા (ઉત્કૃષ્ટ ચારિત્રવાળો) છે.”—૧૩ સ્પષ્ટીકરણ વિરોધાત્મક સામગ્રી જૈન પારિભાષિક શબ્દોનું જ્ઞાન વિરોધાત્મક સાધન પૂરું પાડે છે, જ્યારે પદોના વિભાગપદચ્છેદ એ વિરોધના પરિહારનું કાર્ય કરે છે. જુઓ પૃ. રૂપ-સિદ્ધિ– “ગો થી ઉર્જાનું િબને છે અને પ્રણવ' થી એનું જ થાય છે. સાર૧ જે શબ્દમાં જ, ૧, ૨, ૪, ૫ અને વન લોપ થયો હોય, તેને આદિ સ્વર દીર્ધ થાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ विरचिता] श्रीवीरस्तुतिः ૨૨૭ व-श-ष-सां श-ष-सां दीर्घः' (८-१-४3 )ीई याय, ने दीर्घानुस्वारात्' (८-२-६२) सीधे 'अनादौ०' था यता दिलानो मला थायछ. 'शषोः सःया ईसा थाय छे. निवाणगओ वि जगप्पईव ! भुवणाइं कह पयासेसि ? । सयलभुवणप्पयासो वि अप्पयासो कहं होसि ? ॥ १४ ॥ [निर्वाणं (नाशं मोक्षं)गतोऽपि जगत्प्रदीप! भुवनानि कथं प्रकाशयसि। सकलभुवनप्रकाशोऽपि अप्रकाशः (अप्रयासः) कथं भवसि ॥] अवचूर्णिः निवाणेति । (निर्वाणं-} विनाशं गतोऽपि हे जगत्प्रदीप ! भुवनानि कथं प्रकाशयसि ? सकलभुवनलोके प्रकाशः {प्रकटोऽपि अप्रकाशोऽप्रकटः} कथं भवसि {इत्यद्भुतम् । पक्षे निर्वाणं-मोक्षः। न विद्यते प्रयासः{-यासो} यस्य ॥ १४ ॥ શબ્દાર્થ निधाण ('निर्वाण)=(१) नाश; (२) मोक्ष. पयासेसि (प्रकाशयसि)=शित ४२ छे. गअ (गत)गयेस. सयल (सकल)-समस्त, सर्व. निधाणगओ=(१) नाश पामेल, सुआ गयेस; (२) भुवण (भुवन) भुवन. મોક્ષે ગયેલ, મુક્તિને પામેલ. पयास (प्रकाश)= श, तेन. वि (अपि)=५g. सयलभुवणप्पयासो-समस्त भुवनोन विष प्राश जग (जगत् ) गत, दुनिया. छ रेनो मेवो. पईव (प्रदीप)=घीय, प्रष्ट होवो. अप्पयासो (अप्रकाशः)- २डित. जगप्पईव!= गत्-प्रटी! अप्पयासो (अप्रयासः)-प्रयल २लित. भुवणाई (भुवनानि) भुवनोन, हनियामान. कहं (कथं)=भ. कह (कथं)=3वी शत. होसि (भवसि)= छे. પદાર્થ वि.-"जगत्-प्रटी! तुं आ गया छतi (योह) सुवनाने वी शत प्रशित કરે છે? વળી સમસ્ત ભુવનેને વિષે પ્રકાશવાળે હેવા છતાં તું (જાતે) કેમ પ્રકાશ રહિત ૧ લાક્ષણિક તેમજ અલાક્ષણિક એવા દીધું અને અનુસ્વારથી પર એવા શેવ અને આદેશને દ્વિર્ભાવ न थाय. ૨ હૈમ અનેકાર્થસંગ્રહ (કા. ૨, શ્લો. ૮૦૮)માં કહ્યું પણ છે કે "निर्वाणं मोक्षनिस्योर्विष्यातेकरिमजने." Page #261 -------------------------------------------------------------------------- ________________ २२८ શ્રીવીરસ્તુતિ [श्रीधनपालपरि०- भुवन-a! तु भाक्षे गयो छ, वास्ते तो तुं (सर्व) भुवनाने - શિત કરે છે. વળી તું સમરત ભુવનને વિષે પ્રકાશવાળે છે (તે ગ્ય છે, કેમકે) તું (રાગदेषाहिनन्य) प्रयत्न विनानो छ."-१४ સ્પષ્ટીકરણ ३५-सिद्धि____'सर्वत्र०थी अप्रकाश भने अप्रयास नi अपकाश भने अपयाश ३५ थाय छे. 'अनादौ०'थी अप्पकाश भने अप्पयाश भने 'शषोः सः' थी अप्पयास भने अप्पकास मने छ. 'क-गच.' थी अप्पकास र्नु अप्पास थाय भने 'अवर्णो.' थी अप्पयास थाय छे. सासायणाण जंतूणं सामि ! दितो अणंतसंसारं । आसाइअधम्माणं अइरा कह देसि सिद्धिसुहं ? ॥ १५॥ [साशातनानां जन्तूनां स्वामिन् ! दददनन्तसंसारम् । आशातित(आसादित)धर्माणामचिरात् कथं ददासि सिद्धिमुखम् ॥] अवचूर्णिः सेति । सह आशातनया {-धर्महीनतया} वर्तन्ते ये तेषां {जन्तूनां} अनन्तसंसार ददत् । आशातितधर्माणां अचिरात् कथं ददासि सिद्धिसुखं {इति दुर्घटम् } । पक्षे तु सास्वादनानां-द्वितीयगुणस्थानवतां {जन्तूनामनन्तसंसारं दददित्यविरोधः । प्राप्तः-} आसादितः {वा) प्राप्तः {स्पृष्टोऽनुभूतो} धर्मो येन ॥ १५ ॥ શબ્દાર્થ सासायणाण (साशातनाना)=माशातनाथी युत. आसाइअ (आसादित)=प्रास ४२, पामेस. सासायणाण (साखादनानां) सास्वान (नामना दि. धम्म (धर्म)=धर्म. 'तीय मुगुस्थान)थी युत. आसाइअधम्माणं-(१) आशातना री छे धनी जंतूणं (जन्तूनां) प्राणामओने. જેમણે એવાને; (૨) પ્રાપ્ત કર્યો છે ધર્મ જેમણે सामि! (स्वामिन् )-डे नाथ! अवान. दितो (ददत् )=भापतो. अइरा (अचिरात् ) सत्१२, खही. अणंत (अनन्त)-मनन्त, अपा२. कह (कथं)=भ. संसार (संसार)-संसार, अप. देसि (ददासि)-तुं पाये छे. अणंतसंसारं-मनन्त संसारने. | सिद्धि (सिद्धि)-सिद्धि, भुति. आसाइअ (आशातित)=आशातना रेस, सवराणुना सुह (सुख)-सुभ.. रेख. सिद्धिसुहं-भुतिना सुमने. Page #262 -------------------------------------------------------------------------- ________________ વિચિતt] श्रीवीरस्तुतिः રર૯ પધાર્થ વિહે નાથી આશાતના કરનારા પ્રાણીઓને અનન્ત સંસાર આપનારો તું હેવા છતાં જેમણે ધર્મની આશાતના કરી છે એવાને તું જલદી મુક્તિ-સુખ કેમ આપે છે ? પરિ – હે પ્રભુ! (શાસનની) આશાતના કરનારા પ્રાણીઓને અનન્ત ભવ (સુધી. રખડપટ્ટી) આપનારે તું, જેમણે ધર્મને (ગ્ય રીતે) પ્રાપ્ત કર્યો છે તેમને સત્વર સિદ્ધિસુખ સમ છે તે (યુક્ત જ છે).”—૧૫ સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર– હિંતો ને બદલે હિરો એમ મારી ત્રણ પ્રતિઓ પિકી એકમાં પાઠાન્તર છે, પરંતુ અવચૂર્ણિકારે કરેલા અર્થ ઉપર ખ્યાલ આપતાં તે યોગ્ય જણાતો નથી, જોકે એનાથી પણ અર્થ તો ફુરે છે. પંડિતજી ટિપ્પણમાં સૂચવે છે તેમ તેની પ્રતિમાં મૂળ પાઠ “ તો છે, પરંતુ તે બરાબર નહિ લાગવાથી, તેમણે લખેલી પ્રતમાં મને બદલે લ લખાયાની જાણીતી પ્રથા તરફ લક્ષ્ય આપી સહિત પાઠ સૂચવી અર્થ કર્યો છે. મારી નમ્ર સમાજ પ્રમાણે તો “સમિતી પાઠને બદલે સમર્દિત પાઠ શુદ્ધ છે. એમને મળેલી પ્રતિમાંથી હિ પાઠ ઊડી ગયો લાગે છે. વળી આ પદ્યના પંડિતજીએ પસંદ કરેલ નિમ્નલિખિત પૂર્વાર્ધ– "सासायणाण जंतूणं सासितो अणंतसंसारं" --તરફ દષ્ટિપાત કરતાં પ્રથમ ચરણમાં ૧૨ માત્રા અને દ્વિતીય ચરણમાં ૧૬ માત્રાઓ જણાય છે, જ્યારે હિતો ને બદલે સા!િ કિંતો પાઠ (કે જે મારી પાસેની પ્રતિઓમાં છે તે) રાખતાં બે માત્રા વધારે મળે છે, એટલે છંદોભંગ થતો અટકે છે. રૂ૫-સિદ્ધિ– સર્વર થી સારવાનું તારા રૂપ થાય છે. બરાઃ હાથી સારાતર નું સારાત રૂપ બને છે. “-કાશ્વ સૂત્રથી આ બંનેનું સારામન રૂપ થાય છે. “ગાળે થી રાસાયા બને છે અને ? સૂત્રથી વાતાવ થાય છે. લી થી દ્વિવ થતું નથી. समणाण बीअभूओ वि सत्तमो संजयाण कह णु तुमं?। कह नाह ! सत्तजिहो वि नट्ठमो होसि भुवणम्मि? ॥ १६॥ [અનuiદ્ધિતી (વીન)મૂતો સર(સત્તન) સંવત્તાનાં વાર્થ7 મણિ? હાથ નાથ! સસ(સર) વેદો નાખનો મસ(નમોહોલ) અવને i]. ૧ પંડિતજીની આવૃત્તિમાં આ શબ્દ ભૂલથી રહી ગયેલો જણાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીવીરસ્તુતિ [ આપનાહअवचूर्णिः समणाणेति । श्रमणानां द्वितीयभूतोऽपि सप्तमः संयतानां त्वं कथम् । नु {इति} विस्मये {अत्र}। कथं सप्तानां ज्येष्ठोऽपि न अष्टमो भवसि {इति दुर्घटम् } पक्षे बीजभूतःकारणकल्पः सत्तमः सत्त्वेन {-साहसेन} ज्येष्ठः {प्रशस्यतरः वृद्धतरो वा} नष्टो मोहो યય | ૨૬ | શબ્દાર્થ સમr (ઝમળાનાં)=શ્રમણોમાં, સાધુઓમાં. સત્ત (સન)=સાત. વીર (દ્વિતીય) દ્વિતીય, બીજે. સર (સરવ)=સવ, સાહસ, થીયા (વીન)=બીજ. સત્ત (f)=આસક્ત. મૂષક (મૂત)=જેવો.. હત્ત (શા)=શક્ત. વી =(૧) બીજા જેવો; (૨) બીજ જેવો. બિટ્ટ ()=જ્યg, મોટો. સમ (મ)=સમ. સાનિધ્રો- ૧) સાતથી મોટો; (૨) સત્વથી જોઇ; ખાન (જ્ઞાન) જ્ઞાન. (૬) સૌથી વધારે આસક્ત, (૪) શક્તિશાળીઓમાં સમાવીષભૂશ=શમ અને જ્ઞાનના બીજરૂપ. ઉત્તમ. વિ (જિ)=પણ. ર=નહિ. ઉત્તમો (સમા)=સાતમો. જો () આઠમો. સરો (સત્તમ) શ્રેષ્ઠ, ઉત્તમ. રોહિત (મસિ) તું છે. સંગાથા (ચતાનાં)=સંથમીઓમાં. ૧૬ ()=નાશ પામેલ. વેદ (ય) કેમ. મોદ (મોહ)=મહ. (3)=ખરેખર. નમોહો નાશ પામ્યો છે મોહ જેનો એવો. તુH (ત્વ)તું. ત્તિ (મસિ)=ાં છે. (નાય!) હે નાથ! | મુવનિ (પુરને)=જગતમાં. પધાર્થ વિ–“(હે નાથ!) શ્રમણામાં દ્વિતીય હેવા છતાં તું સંયમીઓને વિષે સાતમ કેમ છે [અથવા શ્રમણમાં બીજ જેવો (લઘુ) હોવા છતાં તું સંયમીઓને વિષે ઉત્તમ કેમ છે]? વળી સાતથી મે હો છતાં તું જગતમાં આઠમે કેમ નથી [ અથવા તું આસક્ત (રાગી)માં મેટે હેવા છતાં નિહ કેમ છે ?” પરિ “(હે નાથ!) (શ્રમણ-માર્ગની ઉત્પત્તિ-પ્રવૃત્તિના કારણરૂપ એટલે) શ્રમના બીજ સમાન (એટલે કે તેમની ઉત્પત્તિ-પ્રવૃત્તિના હેતુરૂપ) [ અથવા શમ અને જ્ઞાનના બીજભૂત ] તું છે, એથી તું સંયમીઓમાં શ્રેષ્ઠ છે. વળી તું સાહસથી છે [અથવા તું સમર્થ (પુરૂષ)માં શ્રેષ્ઠ છે], એથી તે તે જગતમાં મેહને નાશ કર્યો છે.”—૧૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ વિષિા! श्रीवीरस्तुतिः ૨૩૧ સ્પષ્ટીકરણ વિશેષતાઓ આ પદ્યમાં ખાસ કરીને અંકસૂચક શબ્દના દ્વિઅથી પણાને લક્ષ્યમાં રાખીને કવિરાજે વિરોધ ઊભો કર્યો છે. આના પછીના પદ્યમાં પણ એ શબ્દ–છળને સ્થાન આપવામાં આવ્યું છે ખરું, પરંતુ તે ફક્ત પૂર્વાર્ધ પૂરતું જ છે. આ પદ્યમાં થી મૂત્રો ગત “સૂમ' શબ્દ, ઉત્તર પદ્યમાં નયણામમૂાં ગત “ખૂગ શબ્દ તેમજ ૨૩ મા પદમાં વિરવીરામરામમૂર્ગમાનો મૂઆ શબ્દ “સમાન વાચી હોવાથી તે સૂત્રકૃતાંગ(૨, ૭, ૭)ગત તરપદ પાઠનું સ્મરણ કરાવે છે. સાથે ભક્તામરના દશમા પગત મુવમૂળભૂત! નાથ! એ પદની પણ સ્મૃતિ કરાવે છે. આ સ્થળે “ભૂત શબ્દ સમાનવાચી ગણાય છે એ વાતનું હેમ અનેકાર્થ (કા. ૨, શ્લો. ૧૯-૧૭) સમર્થન કરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ભૂતં સોપમાનો મા મારે ऽतीते पिशाचादौ पृथ्व्यादौ जन्तुयुक्तयोः". અજૈન ગ્રન્થો પૈકી મહર્ષિ પતંજલિના નિગ્ન-લિખિત “यत् तर्हि तद्भिन्नेषु अभिन्नं च्छिन्नेषु अच्छिन्नं सामान्यभूतं स शब्दः' મહાભાષ્ય ઉપર કેયટે પ્રદીપમાં વિવરણ કરતાં “સામામિવ સામાન્યભૂત એવો જે ઉલ્લેખ કર્યો છે તે આની સાક્ષી પૂરે છે. વિશેષમાં મેદિની કોશ (પૃ. ૪૧)માંનું નિમ્નલિખિત અવતરણ જોતાં એ સંબંધમાં જરા પણ શંકા રાખવાની જરૂર રહેતી નથી. ખૂi #ા પિરાવાવ, સન્ત શી રિપૂજિતે प्राप्ते वृत्ते समे सत्ये देवयोन्यन्तरे तु ना ॥" વિધાજનક સાધન– નોલોરિની પદજીંદાત્મક તેમજ સંધિસ્વરૂપી વિચિત્રતા વિરોધ અને પરિહારમાં સાધનરૂપ થઈ પડી છે. વિરોધાત્મક અર્થ કરતી વેળા રૂમોરિએ પ્રમાણેનાં ત્રણ પદો અને પરિહાર કરતી વખતે નમોહોતિ એ પ્રમાણે બે પદો સમજવાનાં છે. ર અને કોની સંધિ સંસ્કૃત ભાષાના સંધિના નિયમ પ્રમાણે નદો થાય, પરંતુ પ્રાકૃતની વિશેષતાને ધ્યાનમાં લેતાં પ્રાકૃતમાં નફો થાય છે. રૂપ-સિદ્ધિ– “ સાથી શત્તા નું રૂપ થાય છે. “જ--ર૦ થી 8 નું સ્તર અને બનાવ થી સત નું રત્ત બને છે. “ત્તર૦ થી રરર નું રત્ત થાય છે. બગાડ્યાન એ સૂત્રથી સત્તનનું ર થાય. “#--૦૦ થી રત થાય અને બનાવો . થી થાય. Page #265 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીવાસ્તુતિ [ શ્રીરના कह पयडियवीसासं पि वहसि रूवं पयासिअदसासं । जिण ! नयणामयभूअं पि कारणं दंसणवरस्स ? ॥ १७ ॥ [ ચં ઘટિતર્વિરાચાર (વિવા) વસિ પ્રકાશિતરરાના जिन ! नयनामय(नयनामृत)भूतमपि कारणं दर्शनवरस्य ॥] વચૂઃિ તિા ઘટિતા વિંતિઃ -દિવાસયા સારા-કિશો ચેન ત હ વણિ प्रकटितदशाशम् । नयनानामामयो-रोगः तद्भूतं {-तत्कल्पं} अपि कारणं-निमित्तं दर्शनवरस्य प्रधानावलोकनस्येत्यर्थः। असम्बद्धश्चायम् } पक्षे प्रकटितविश्वासं-प्रकाशितविश्व सनीयत्वं नयनानाममृतभूतं दर्शनानां-सम्यक्त्वानां वरं-क्षायिकं तस्य कारणम् ॥ १७ ॥ શબ્દાર્થ ૧૬ ()=કેમ. બળ(નિની)= જિના, હે તીર્થંકર! પદિર (ઘટિત)=પ્રકટ કરેલ. ના (વચન) નેત્ર, આંખ. વીણા (કિંરાત)=વીસ. | મય (ગામ) રોગ. ઝાલા (મારા)=દિશા. સમય (સાત) અમૃત, સુધા. વીરાણ (વિશ્વાસ)=વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો. પર્યાયવર=(૧) પ્રકટ કરી છે વીસ દિશાને મૂક (મત)=જેવું. જેણે એવું; (૨) પ્રકટ કર્યો છે વિશ્વાસ જેણે એવું. નામથમૂi=(૧) નેત્રને રોગરૂપ; (૨) નેત્રને જ (કવિ)=પણ. અમૃતરૂપ. વલિ (વસ)=૮ ધારણ કરે છે. | (ાળ)=કારણ, હેતુ. સર્વ (i)=રૂપને. (ન)=૧) દર્શન, જોવું તે; (૨) સમ્યકત્વ, પાણિ (કાશિત)=પ્રકાશ પમાડેલ. યથાર્થે શ્રદ્ધાન. (દરાનુ)=દશે. ઉત્તમ. વસિષારં પ્રકાશ પાડ્યો છે દશ દિશાને વિષે તંતવર૪-૧) ઉત્તમ દર્શનના; (૨) ઉત્તમ સન જેણે એવું. મ્યક્ત્વના. પધાર્થ વિ–“હે જિન! વીસ દિશાને પ્રકટ કરનારું (તાજું) રૂપ હોવા છતાં દશ દિશા ઉપર પ્રકાશ પાડનારું રૂપ તું કેમ ધારણ કરે છે? વળી એ રૂપ નેત્રને રેગ રૂપ હોવા છતાં ઉત્તમ દર્શનના કારણરૂપ કેવી રીતે છે? પરિ–હિ તીર્થકર! જેણે વિશ્વાસ સંપાદન કર્યો છે એવું અને એથી કરીને તે દશ દિશાને પ્રકાશિત કરનારું રૂપ તું ધારણ કરે છે. વળી તારું રૂપ નયનને અમૃતરૂપ હોવાથી તે તે (સાયિક નામના) ઉત્તમ સમ્યક્ત્વના કારણભૂત બને છે.”—૧૭ ૧ “વિતા' તિ -પાકઃ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ विरचिता] श्रीवीरस्तुतिः સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર– પંડિતજીની આવૃત્તિમાં આ પદ્યનું પૂર્વાર્ધ નીચે મુજબ છે – "कह पयडीअदिसासं पि वहसि रूवं पयासिअदिसासं." આનું વિવરણ કરતાં વદ અને ઘરની વચ્ચે અવગ્રહ સૂચવી તેમણે એવો અર્થ કર્યો છે કે “હે જિન! તું જે જાતના રૂપને ધારણ કરે છે તે અપ્રકટિતદિગાસ્ય છતાંય પ્રકાશિત દિગાસ્ય છે ખરી રીતે તો જે રૂપ દિશામુખોને ન પ્રદાવતું હોય તે દિશાઓને પ્રકાશિત કરે ખરૂં? ન જ પ્રકાશિત કરી શકે. આમ છતાં ય તારું રૂપ તો વિચિત્ર છે.” આ પ્રમાણે વિરોધાત્મક અર્થ સૂચવ્યા બાદ તેઓ કયે છે કે—“આ પૂર્વાર્ધ બરાબર સમજાતું નથી.” અશુદ્ધ પાઠ હોવાથી અર્થ કુરે નહિ એ દેખીતું છે એટલે આમાં કંઈ પંડિ. તજીને દોષ નથી. પરંતુ શારીલિi નું અઘટિતાિણ સૂચવતાં તેમણે જવાનું જે પ્રતિ રૂપાન્તર સૂચવ્યું છે તે શું ચિત્ય નથી? રૂપ-સિદ્ધિ સર્વગoથી વિશ્વાસનું વિરાર બને. બા-૦થી વીરા થાય અને “રા સાથી વાત થાય. “વિંરાહ્યકુંજ' (૮-૧-૨૮) સૂત્રથી āિરાતિનું વિસતિ થાય. કારણથી એનું વિજ્ઞપ્તિ થાય. શનિ-સિદ-વિરારત (૮-૧-૯૨)થી વીતિ થાય. ત્રિયામવિતા (૮-૧-૧૫)થી વીસ થાય. “સચ૦ થી શીલા થાય. તોડા (૮-૧-૧૨૬) સૂત્રથી નાનામૃતનું નયનમત રૂપ થાય. ––થી નયનામા, “વ થી નયનામય અને “નો જડ થી નથામા થાય છે. अविरामं पि जइमयं अवस्टुिं तिहुअणस्स वि वरिदै । कह निच्छिअंपि मुणिवइ ! अणिच्छिअं देसि सुहनिवहं ॥ १८॥ [अविराममपि यतिमयं (यतिमतं) अवरिष्ठं (अपरेष्टं) त्रिभुवनस्यापि वरिष्ठम् । कथं निश्चितं अपि मुनिपते ! अनिश्चितं (अनिष्टं) ददासि सुखनिवहम् ॥] ૧ આનો પરિહારરૂપ અર્થ પંડિતજીએ સૂચવેલ નથી. ૨ વિંરાતિ વગેરે શબ્દોના અનુસ્વારનો લોપ થાય છે. ૩ નિહા, હિંદ, વિંર અને વિંશતિ શબ્દના ૬ ને શું થાય, ૪ વિદ્યુત શબ્દને છોડીને નારીજાતિવાળા શબ્દોના અંત્ય વ્યંજનનો મ થાય છે. ૫ ને જ થાય છે. ઋષભ૦ ૩૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીવીરસ્તુતિ अवचूर्णिः अविराममिति । न विद्यते विरामो - विरतिर्यत्र तमसि यतिभिः - विरामैर्निर्वृत्तं यतिमयं અવરિષ્ઠ {-પ્રધાનતરં} ત્રિમુવનસ્યાપિ વરિષ્ટ નિશ્ચિત {-નિષ્ઠભૂતાવ) અનિશ્ચિત સુલનિર્દે વાસિ {ચસદ્ધતિઃ} । પક્ષે યતીનાં મતં-ગમિત્રેત, ‘અરિટ્ટ’ ત્તિ હરિ ત્રિમુવनस्यापि, ‘अणिच्छियं पि' त्ति अनिष्टम् - अप्रार्थितं ( इत्यर्थः } | सुखनिवहस्य विशेषणानि ‘રોજાનિ | ૨૮ ॥ વિ (અપિ)=પણ. વરિ≥ (વરિi)=ઉત્તમ. હૈં (i)=કેમ. અવિરામ (વિરામ)=વિરામ વિનાનું, શાશ્વત. ત્તિ (પિ)=પણ. નર્ (યંતિ)=(૧) વિરામ; (૨) યતિ, મુનિ. મય (મય)=પ્રચુરતાવાચક શબ્દ. મય (મત)=(૧) વલ્લભ, અભીષ્ટ; (૨) સંમત. નમચં=(૧) વિરામમય; (ર) મુનિઓને અભીષ્ટ. અવરિ (અરિઇ)=ઉત્તમ નહિ એવા. અવર (પર)=અપર, અન્ય. = (ટ)=ઇષ્ટ, વાંધેલ. અરિદ્યુ=અન્યને ઇષ્ટ. તિક્રુશળસ (ત્રિમુવન)=ત્રિભુવનનું, ત્રૈલોક્યનું. શબ્દાર્થ નિષ્ઠિકૢ (નિશ્ચિત)=નિશ્ચિત, નિર્ણીત. મુળ (મુનિ)=મુનિ. [ શ્રીધનવાઃ વર્ (પતિ)=નાથ, સ્વામી. મુળવર્!=હે મુનિરાજ ! સિિહલ (અનિશ્ચિત)=અનિશ્ચિત. િિછ: (જૈનિટ્ટ)=અપ્રાચિંત, માંગ્યા વિનાના. ૧૫ (ગન)=માનવ. ચ્છિન્ન (ટ)=ઇચ્છેલ, ચાહેલ. મુળિવદ્ાિિøt=મુનિપતિરૂપ જનોએ ઇઅેલ. ટેલિ (વાસિ)=તું આપે છે. | જીદ્દ (મુલ)=સુખ. નિવદ (નિયઢ)=સમૂહ. સુનિવË=સુખના સમૂહને. પાર્થ વિ——હૈ મુનીશ્વર! વિરામ વિનાના છતાં વિરામમય, ઉત્તમ નહિ હેાઇ ત્રિભુવનને પણ ઉત્તમ તથા નિશ્ચિત હાવા છતાં પણ અનિશ્ચિત એવા સુખ–સમૂહને તું કેમ અર્પે છે’’ પરિ૦૬( હૈ ચેગિરાજ !) વિરામ વિનાના (શાશ્વત ) અને એથી કરીને મુનિઓને વલ્લભ [ અથવા સંમત ], વળી અન્ય (અજૈન) જનને પણ ઇષ્ટ અને એથી તે ત્રૈલેાક્ય(વાસી ૧ ‘નાળિ’ કૃતિ ગ-૧|૪: | ૨ યતિ' શબ્દ છંદઃશાસ્ત્રમાં વિરામ અર્થમાં સુપ્રસિદ્ધ છે. એની અનેકાર્થતાને માટે હેમ અનેકાયે (કા॰ ૨, શ્લો૦ ૨૦૨ )માં કહ્યું છે કે નિારે ચિરતો મિલો.” ૩ અત્ર અનૂકૂદ એમ પદ સમજી, નહિ વાંછેલ-અપ્રાર્થિત એવો અર્થ કરવામાં આવ્યો છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ विरचिता] श्रीवीरस्तुतिः જનોને માટે પણ ઉત્તમ તેમજ વળી નિશ્ચિત તથા અપ્રાર્થિત [અથવા નિર્ણત એટલા માટે મુનિ પતિ જનોએ વાંછેલ] એવા સુખ-સમૂહને તું આપે છે.”—૧૮ ३५-सिद्धि यतिमय भने यतिमत मे गर्नु 'आदेयों जः' (८-१-२४५)थी जतिमय भने जतिमत ३५ थाय. 'क-ग-च० थी जतिमतर्नु जतिमअ थाय भने 'अवर्णो.' था जतिमय थाय. 'टैस्यानुष्टेष्टासन्दृष्टे' (८-२-३४)था इष्टर्नु इठ थाय. 'अनादौ० थी इठ्ठ थाय भने 'द्वितीय थी इट्ठ मने. पो वः (८-१-२३१)थी अपरनुं अवर ३५ थाय. अवर मने इटनी संधि थतi अवरिट्ठ थाय. हेभ इष्टर्नु इट्ठ पन्यु तेभ अवरिष्ठतुं अवरिट थाय. सामपउत्तिपसत्तो कहं सि वेअत्तईक्वसत्तू वि। कह णु विसंको वि पयावइ त्ति पयडं वहसि सदं ? ॥ १९ ॥ [सामप्रयुक्ति(प्रवृत्ति )प्रसक्तः कथं असि वेदनय्येकशत्रुरपि । कथं नु वृषाङ्कोऽपि प्रजापतिरिति प्रकटं वहसि शब्दम् ॥] अवचूर्णिः सामेति । सान्नः-सामाख्यवेदस्य प्रयुक्तिः {-आसक्तः कथं} सीति प्राकृतत्वात् असीत्यस्यार्थे च {वर्तते} त्वमित्यस्य वाऽर्थे । वेदानां-श्रुतीनां यस्यैकः शत्रुरपि कथं नु वृषाङ्क:-शङ्करोऽपि । प्रजापतिः {-ब्रह्मा} इति {प्रकटं} शब्दं धत्से {इत्ययुक्तम् । पक्षे साम्नः-प्रियस्य {प्रयोगप्रवृत्तः} वेदानां स्यादीनां त्रयस्यै एकशत्रुः तस्य क्षयकृत्त्वात्। विशङ्क:-असंशयः प्रजानां {-लोकानां} पतिः॥१९॥ ૧ કહેવત છે કે “માંગ્યા વિના તે મા પણ ન પીરસે. આથી પ્રભુ પરમ કૃપાળુ હોવાથી માંગ્યા વિના સુખ અર્પે એમાંજ એનું મહત્ત્વ છે. માંગે ત્યારે તો સામાન્ય જન પણ આપે. વિશિષ્ટ જન મંગાવવા સુધી રાહ ન જોવડાવતાં સ્વયં આપે એમાંજ એની વિશિષ્ટતા છે. ૨ પદની આદિમાં જ હોય તો તેને ન થાય. 3 उष्ट्र, इष्टा भने सन्दृष्ट सिवाय अन्यत्रष्ट नोट थाय.. ૪ સ્વરથી પર, જોડાક્ષરથી વર્જિત અને આદિમાં ન હોય એવા 7 ને ૪ થાય. ५ 'सामि' इति ध-पाठः।। है 'लक्षणे' इति ग-पाठः। ७-८ 'त्रय्या एकः' इति प्रतिभाति । ९ 'कर्तृत्वात्' इति ग-पाठः । Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીવીરસ્તુતિ [છીનવાઇશબ્દાર્થ (નામ)=(૧) સામ (વેદ); (૨) શાન્તિ. | (પુરૂષ-વેદ, સ્ત્રી-વેદ અને નપુંસક-વેદ એ) ત્રણ સમા (રયામા) શ્યામા, લલના. વેદનો અદ્વિતીય દુશ્મન. પર (યુnિ)=પ્રયોગ. વિ (Fિ)=પણ. ત્તિ (પ્રવૃત્તિ) પ્રવૃત્તિ. (ચં)=કેમ. સત્ત ()=પ્રસક્ત, આસક્ત, રાગી. ()=ખરેખર. રામપત્તિપત્તો (૧) સામની પ્રયુક્તિને વિષે આ- સક્તક (૨) શ્યામાની પ્રવૃત્તિને વિષે પ્રસન્ન; (૩)] કાંદા (ગ)=ચિહ્ન. - વિર (79)-(૧)=મળદ; (૨) ધર્મ. શાન્તિની પ્રવૃત્તિના રાગી. થાણું (6)=કેમ. વિહંગા=(૧) બળદના ચિહ્નવાળો, મહાદેવ; (૨) લિ (હિ)=૮ છે. ધર્મથી લક્ષિત. છેઝ (વેઢ) (લોકપ્રસિદ્ધ) વેદ; (૨) વેદ, જૈન વિજો (વિશઃ)=નિઃસંશય. પારિભાષિક શબ્દ. vaat (જ્ઞાતિ) (૧) પ્રજાપતિ, બ્રહ્મા (૨) તરું (ત્રી)==ણને સમૂહ, પ્રજાનો સ્વામી. ઘ ()=એક, અદ્વિતીય. ત્તિ (રૂતિ)=એમ. સT (શત્રુ)=શત્રુ, દુમન. ઘઉં (ક)=પ્રકટપણે, પ્રસિદ્ધ રીતે. ૩ રજૂ (૧) (ઝર્વેદ, યજુર્વેદ અને સામ- વણિ (હિ)=ાં ધારણ કરે છે. વેદ એ) ત્રણ વેદોનો અસાધારણ શત્રુ; (૨) સ૬ (શબ્દ) શબ્દને. પધાર્થ વિ–“સામ (વેદ)ની પ્રયુક્તિને વિષે આસક્ત હોવા છતાં તું ત્રણે વેદને અસાધારણ શત્રુ કેમ છે [અથવા તું (પુરૂષાદિ) ત્રણે વેદનો અદ્વિતીય દુશ્મન હોવા છતાં શ્યામાની પ્રવૃત્તિમાં રાગી કેમ છે]? વળી તું મહાદેવ હોવા છતાં બ્રહ્મા એવા શબ્દને પ્રકટપણે કેમ ધારણ કરે છે?” પરિ–“તું શાન્તિની પ્રવૃત્તિને રાગી છે એટલે તું (પુરુષાદિ) ત્રણે વેદને અનુપમ શત્રુ છે તે વાત બરાબર છે). વળી તું ધર્મથી અંકિત છે, તેથી તે પ્રજાપતિ એવું બિરૂદ પ્રકટપણે વહન કરે છે [અથવા તું નિઃસંશય પ્રજાપતિ એવો ઈલ્કાબ ધારણ કરે છે].–૧૯ સ્પષ્ટીકરણ વેદ-ત્રય– મેહનીય કર્મના ભેદોમાં નોકષાયવેદનીય પણ આવી જાય છે (જુઓ પૃ. ૨૦૫). આના જે નવ ભેદો આ પૃષ્ઠમાં ગણાવ્યા છે, તે પૈકી પુરૂષ–વેદ, સ્ત્રી-વેદ અને નપુંસક–વેદ એ ત્રણને અત્રે ઉલ્લેખ છે. શ્લેષ્મને પ્રકોપ થતાં ખાતું ખાવાની જેમ અભિલાષા થાય તેમ જે વેદના ઉદય દરમ્યાન સ્ત્રી સાથે ભોગ ભોગવવાની ઉત્કઠા થાય તે “પુરૂષ-વેદી (મેહનીય) છે. એવી રીતે Page #270 -------------------------------------------------------------------------- ________________ विरचिता श्रीवीरस्तुतिः ૨૩૭ પુરૂષની સાથે ભોગ ભોગવવાની અભિલાષા જે વેદના ઉદયથી થાય તે સ્ત્રી-વેદ છે. જેમાં બંને ધાતુના ઉદયકાળમાં માર્જિત વગેરે દ્રવ્યોની અભિલાષા થાય છે, તેમ જે વેદના ઉદયથી સ્ત્રી તેમજ પુરૂષ એ બંને સાથેના ભોગની વાંછા થાય તે “નપુંસક–વેદ છે. તરવાથે(અ) ૮, સૂ૦ ૧૦)ના સ્વપજ્ઞ ભાષ્ય (પૃ. ૧૪૨)માં સૂચવ્યા મુજબ આ ત્રણ વેદોને તૃણ, કાષ્ટ અને કરીષની ઉપમા આપવામાં આવે છે. ३५-सिद्धि 'इस्वात् थ्य-श्व-त्स-सामनिश्चले' (८-२-२१)थी अनिश्चितर्नु अनिछित थाय. 'अनादौथी अनिछित थाय. मने द्वितीय थी अनिच्छित थाय. 'क-ग-चथी अनिच्छिा थाय. 'नो णःथी अणिच्छिअ मने. 'इस्वःथी श्यामाप्रवृत्तिनुं श्यामप्रवृत्ति ३५ थाय. 'उदृत्वादौ' (८-१-१३१) सूत्रथी श्यामप्रउत्ति थाय. 'क-ग-च०थी शामप्रउत्ति थाय. 'सर्वत्र०या शामपउत्ति थाय. 'शषोः साथी सामपउत्ति थाय. कह मंसलुद्धरयणिअरपरिगयं पुंडरीअरिंछोलिं। वारिअअसइपरिग्गह ! परिग्गहे कुणसि चलणाणं ? ॥ २० ॥ [कथं मांसलुब्धरैजनिचर(मांसलोर्ध्वरजोनिकर )परिगतां पुण्डरीकश्रेणिम् । वारितासतीपरिग्रह ! परिग्रहे करोषि चरणानाम् ? ॥] अवचूर्णिः कहमिति । मांसलुब्धा-गृध्रास्ते च ते रजनिचराश्च तैः परिर्गतम् । पुण्डरीकाणां-व्याघ्राणां रिछोलिः {इति देशीयवचनेन} आली ताम् । {अत्र मांसलुब्धा रदा-दन्तास्तेषां निकरण परिगता व्याघ्रपङ्किस्ताम् }।वारितो-निषिद्धोऽसता(?)-क्रूराणां परिग्रहो येन । कथं पादानां परिग्रहं करोषि {इति दुर्योजम्} । पक्षे मांसलो-बहलः ऊर्ध्व-उपरि यो रजसःपुष्पपरागस्य निकरस्तेन परिगताम् । पुण्डरीकाणां-पद्मानाम् {आलिम् } ॥२०॥ १ निश्चल शहने छोराने -हस्वथा ५२ थ्य, श्व, त्स भने प्स मे यार ।क्षरनो छ थाय. २ ऋतु वगेरे शहोना ऋनो उ थाय छे. ३ 'रद०' इत्यपि। ४ 'वेष्टितम्' इति ग-पाठः । ५-६ 'पौण्ड.' इति घ-पाठः । Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૬ (i)=કેમ. મંત્ત (માંસ)=માંસ. જીદ્દ (જીય)=લોલુપ, લોભી, લાલચુ. મંલત્યુદ્ધ= માંસના લોભી અર્થાત્ ગૃધ્ર, ગીધ. ચળ (રનિ)=રાત્રિ, નિશા. લર (ચર)=ચર, ચરનાર. પરિચ (પરિશત)=(૧) વ્યાસ; (ર) વીંટળાયેલ, મંસહ (માંસ)=માંસલ, પુષ્ટ. ૩૬ (અઁ)=ઉચ્ચ, ઊંચા. રય (રજ્ઞસ્)=રજ, પુષ્પ-પરાગ. ચ (ર૧)=દાંત. ળિય૬ (નિર)=સમૂહ. શ્રીવીસ્તુતિ શબ્દાર્થ સમૂહથી વીંટળાયેલ; (૩) પુષ્ટ અને ઉચ્ચ એવા રજ-સમૂહથી ન્યાસ. પુંસરીr ('પુ૩રીદ)=(૧) વાઘ; (૨) શ્વેત કમળ, પદ્મ, frotid (શ્રેણિ)=શ્રેણિ, પંક્તિ. કુંsરીńisોલ્ડિં=(૧) વાઘોની શ્રેણિને; (૨) કમળની શ્રેણિને વારિત્ર (વારિત)=નિવારણ કરેલ. અલર્ (સતી)=ક્રૂર. પરિrg (વરિત્રx)=પરિગ્રહ. મંસદ્ધદ્ધળિ પરિશચં=(૧) માંસના લાલચુ નિ| વુઝત્તિ (રોષિ)=તું કરે છે. શાચરથી વ્યાસ; (૨) માંસ-લોલુપ દાંતોવાળાના ઘઢળાં (ચરાનાં)=ચરણોના, પગોના. --પદ્યમાં શ્રેણિવાચક શબ્દ તરીકે ‘રિંછોલિ’ છે. [ શ્રીધનપાણ વારિઙ્ગાન્તરિ !=નિવારણ કર્યો છે કર (જીવો)ના પરિગ્રહનો જેણે એવો! પરિાદે (પરિપ્રä)=પરિગ્રહને. પાર્થ વિ−હે ક્રૂર (વા)ના પરિગ્રહના વારક! તું (આવે) છતાં કેમ તારાં ચરણેા (મૂકવાને માટે) ગૃધ્ર નિશાચરથી [અથવા માંસલુબ્ધ દાંતવાળા (પ્રાણીઓ)ના સમૂહથી] વ્યાપ્ત એવા વાધાની શ્રેણિના પરિગ્રહ કરે છે?’’ પરિ—હૈ પરિગ્રહના પ્રતિષેધક! તું તારાં ચરણા (મૂકવા) માટે પુષ્ટ અને ઉચ્ચ એવાં પુષ્પ-પરાગથી વ્યાપ્ત પદ્મોની પંક્તિને પરિગ્રહ કરે છે (તે વ્યાજબી છે).”—૨૦ સ્પષ્ટીકરણ રિાલી શબ્દ— પંડિતજી તો આનો અર્થ રીંછની ઓળી-શ્રેણિ કરે છે. તે લા॰ ક્રૂ તરફથી છપાયેલ સમ્યક્ત્વસસતિની ટીકાના ૧૮૮મા પત્રમાંના નિમ્ન-લિખિત— "ता तं किं मुणिवसहा अनंतभवभमणभीरुणो धणियं । તેાંત નાયતત્તા અરિદ્રોહિહિન્દર ॥ ૩૬ ” ૧ સરખાવો તેમ અનેકાર્થ૦ (કા॰ ૪, શ્લો૦ ૧૩૯૨ )નો નિશ્ન—લિખિત પાઃ— "पुण्डरीकं सिताम्बुजे । सितच्छत्रे भेषजे च पुण्डरीकोऽग्निदिग्गजे." Page #272 -------------------------------------------------------------------------- ________________ विरचिता] श्रीवीरस्तुतिः ૨૩૮ ચેઈઅવંદનમહાભાષ્યની ૧૪૪ મી તથા ૧૩૭ મી ગાથામાં પણ આ અર્થસૂચક આ શબ્દ છે. quी थासतशती (श. १, १.७५; १. २... ४२०; स. . ५१२, २.६, मा. *૭૪, શ. ૭, ગા. ૮૭)માં પણ આ હકીકત નજરે પડે છે. ભવિસયતકતામાં પણ એમ છે. સુપાહનાહચર્યમાં પણ બે સ્થળે (પૃ. ૨૩૭ અને ૨૮૦) આ શબ્દ દષ્ટિગોચર थाय छे. "रिंछोली पंतीए " मेम शीनाममासाना सातमा वर्णनी सातभी गाथाभा तथा १"एवं जिणभवगंमि विबीयं बिंब न कारियं जुत्तं । तत्थ वि संभवइ जओ पुबोइयदोसरिंछोली ॥" [एवं जिनभवनेऽपि द्वितीयं विम्ब न कारितं युक्तम् । तत्रापि सम्भवति यतः पूर्वोदितदोषश्रेणिः ॥1 २ "भणियस्स तत्तमेयं संघस्सासायणा न कायव्वा । सो उं सगरसुआणं दुविसहं दुक्खरिंछोलि ॥" [भणितस्य तत्त्वमेतत् सङ्घस्याशातना न कर्तव्या। स तु सगरश्रुतानां दुर्विषहां दुःखश्रेणिम् ॥] 3 "उअ पोम्मराअमरगअसंवलिआ णहअलॉओ ओअरइ । णहसिरिकण्ठभट्ट व्व कण्ठिआ कीररिञ्छोली ॥ ७५॥" [पश्य पद्मरागमरकतसंवलिता नभस्तलादवतरति । नभःश्रीकण्ठभ्रष्टेव कण्ठिका कीरपतिः ॥] ४ "उक्खिप्पइ मण्डलिमारुएण गेहङ्गणाहि वाहीए। सोहग्गधअवडाअ ब्व उअह धगुरुम्परिन्छोली॥२०॥" [उत्क्षिप्यते मण्डलीमारतेन गेहाङ्गणाद् व्याधस्त्रियाः । सौभाग्यध्वजपताकेव पश्यत धनुःसूक्ष्मत्वक्पतिः॥] ५ "उअह तरुकोडराओ णिकन्तं पुंसुवाण रिछोलिम् । सरिए जरिओ व्व दुमो पित्तं व्व सलोहिअंवमइ ॥ ६२॥" [पश्यत तरुकोटरान्निष्क्रान्तां पुंशुकानां पतिम् । शरदि ज्वरित इव द्रुमः पित्तमिव सलोहितं वमति ॥] है "रुन्दारविन्दमन्दिरमअरन्दाणन्दिआलिरिन्छोली। झणझणइ कसणमणिमेहल व्व महमासलच्छीए॥७४॥" [बृहदरविन्दमन्दिरमकरन्दानन्दितालिपतिः ।। झणझणायते कृष्णमणिमेखलेव मधुमासलक्ष्म्याः ॥] १७ "अण्णग्गामपउत्था कड्डन्ती मण्डलाण रिछोलिम् । अक्खण्डिअसोहग्गा वरिसस जिअउ मे सुणिआ॥ ८७॥" [अन्यग्रामप्रस्थिता कर्षयन्ती मण्डलानां पतिम् । अखण्डितसौभाग्या वर्षशतं जीवतु मे शुनिका ॥] Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીવીરસ્તુતિ [ કીનgraપાઈઅલછીનામમાલાની ૧૦૬મી ગાથામાં બોટી માત્ર 7 છોટી ગાવસ્કી વંતિ આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે. ભાવ-નિરૂપણ – - આ પદ્યમાં કવિરાજે પ્રભુ ચાલતી વેળાએ પોતાનાં ચરણ કમળના ઉપર મૂકે છે એમ સૂચવ્યું છે. આ વાત નડતુ સ્તુતિના નિમ્ન–લિખિત– "येषां विकचारविन्दराज्या, ज्यायःक्रमकमलावली दधत्या । ___ सदृशैरिति सङ्गतं प्रशस्यं, कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥" –દ્વિતીય પધમાં તેમજ ભક્તામરના નીચે મુજબના "उन्निद्रहेमनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥" -પદ્યમાં પણ નજરે પડે છે. દિગમ્બર સમ્પ્રદાયમાં પણ આવી માન્યતા હોવાનું શ્રીજિનસેનાચાર્યત આદિપુરાણ (૫૦ ૨૫)ના નિમ્ન–લિખિત ૨૫૪મા પદ્ય ઉપરથી જોઈ શકાય છે – "मृदुस्पर्शसुखाम्भोज-'विन्यस्तपदपङ्कजः । शालिबीह्यादिसम्पन्न-वसुधासूचितागमः ॥" સોલાપુરવાલા શ્રીયુત વકીલ રાવજી નેમચંદ શાહે કરેલા મરાઠી અનુવાદના ૧૬૯ મા પૃષ્ઠમાં લખ્યું છે કે "गमनसमयीं श्रीजिवाच्या चरणांखाली अत्यन्तरमणीय । व सुगन्धी असे सुवर्णकमल आकाशांत प्रगट झालें" ॥ રૂ૫-સિદ્ધિ જાણષ્યિનુક્યો (૮-૧-૭૦)થી માંસ અને નર૪નાં સંત અને સંતરૂપ બને છે. સુધનું “સર્વાચ્છી સુષ બને. “ના” થી સુધ્ધ થાય અને દ્વિતીથી શુદ્ધ થાય ૪૦થી કર્થનું જ રૂપ બને. ગoથી બને. બનાવૌથી જ થાય. તિર૦થી થાય. ૧ આ “વિન્યસ્ત” શબ્દથી એમ સ્કુરે છે કે તીર્થંકરનાં ચરણને કમળોનો સ્પર્શ થાય છે, પરંતુ જ્યારે કહેવાતી દિગમ્બર માન્યતાથી આ વિરૂદ્ધ હકીકત જણાય છે તો વિશેષજ્ઞો આ સંબંધમાં મીમાંસા કરે એવી અભિલાષા રહે છે. ૨ માંસ જેવા શબ્દોના આદિના અને એ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ २४१ विरचिता] श्रीवीरस्तुतिः गयविसयगामतत्ती कह सि नेआ वि अक्खवडलस्स । इंदिअपहू वि कह पेहू ! नोइंदिअनिग्गरं कुणसि ? ॥ २१ ॥ [गतविषयग्रामचिन्तः (गत तप्तिः) कथमसि नेताऽपि अक्षपटलस्य ? । इन्द्रियप्रभुरपि कथं प्रभो ! नो इन्द्रिय( नोइन्द्रिय )निग्रहं करोषि ?॥] अवचूर्णिः गयेति । गता विषयाणां-देशानां ग्रामः-वारस्तत्र {यद्वा विषयेषु ग्रामेषु च तप्तिःचिन्ता यस्य । असि {इति भवसि} ।नेता-नायकोऽपि अक्षपटलस्य {-अक्षिपटलिकपदस्य}। इन्द्रियाणां प्रभुः-समर्थोऽपि कथं न {इन्द्रिय}निग्रहं करोषि {इति दुर्योगः) । पक्षे गता विषयग्रामस्य {-देशादिसमूहस्य) सम्बन्धिनी तप्तिः-पीडा यस्य । अक्षाणां-चक्षुरादीनां समूहस्य नोइन्द्रियस्य-मनसो निरोधम् ॥२१॥ શબ્દાર્થ गय (गत) गये. | वडल (पटल) समूह. विसय (विषय)=(१) देश; (२) विषय, पारिमापि अक्खवडल (अक्षपटल)-न्याय-महि२. श६. अक्खवडलस्स-(१) धन्द्रियोना समूहनो; (२)न्यायगाम (ग्राम)=(१) समूह; (२) गाम. ___ महिरनो; (3) 'भक्षि-५८' पहनो. तत्ति (चिन्ता) यिन्ता. इंदिअ (इन्द्रिय)=न्द्रिय. तैत्ति (तृप्ति)-तृति. पहु (प्रभु) प्रभु, स्वाभी. तत्ति (तप्ति )=(१) चिन्ता; (२) पी31. इंदिअपहू-धन्द्रियोनो स्वामी. गयविसयगामतत्ती-(१) छे देशना सोनी कह (कथं)-हेम. यिता (अथवा पी31) नी मेवो; (२) ४ छ हेश पहू ! (प्रभो!)= नाथ! भने सामोनी चिंता बनी मेवो; (3) 1 2 नो (नो)-नडि. વિષયોના સમૂહની તૃપ્તિ જેની એવો. नो (नः)-सभास. कहं (कथं)-भ. निग्गह (निग्रह)-नियह, श. सि (असि)-तुं छे. इंदिअनिग्गहन्द्रियोना नियहने. नेआ (नेता)-नाय. नोइंदिअ (नोइन्द्रिय)-मन. वि (अपि)=५. नोइंदिअनिग्गह-मनना नियन. अक्ख (अक्ष)=(१) धन्द्रिय; (२) मामा. | कुणसि (करोषि)-तुं रे छ. પધાર્થ વિક–જેની દેશના સમૂહ સંબંધી [અથવા દેશ અને ગામ પરત્વેની ] ચિન્તા નષ્ટ થઈ છે એવો તું હોવા છતાં કેમ અક્ષિપટલ પદનો [અથવા ન્યાય-મંદિરને ] નાયક છે १ 'कहि' इति क-पाठः। २ पहु' इति ग-घ-पाठः। ३ 'समूह' इति क-पाठः । ૪-૬ આવા અર્થે પંડિતજીના વિવેચનમાં નજરે પડે છે તે પૈકી ન્યાયમંદિર એ અર્થ કેવી રીતે થઇ શકે તે સમજાતું નથી. ઋષભ૦ ૩૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૪ર શ્રીવીરસ્તુતિ [ શ્રીષમજાજી [ `અથવા તું વિષય-સમૂહની તૃપ્તિથી પર ઢાવા છતાં (અર્થાત્ વિષયામાં રચ્યા પચ્યા રહેતા હોવા છતાં) ઇન્દ્રિયોના રવામી કેવી રીતે છે]? વળી હે નાથ ! તું ઇન્દ્રિયાના સ્વામી હાવા છતાં ઇન્દ્રિયના નિગ્રહ કેમ કરતા નથી [ અથવા તું ઇન્દ્રિયાના રવામી હેાવા છતાં અમારી ઇન્દ્રિયાને નિગ્રહ કેમ કરી શકે]?’ પરિ—જેની દેશ અને ગામ સંબંધી ચિન્તા નાશ પામી છે ( અર્થાત્ જે ચિન્તાથી પર છે) એવા તું ઇન્દ્રિયના સમૂહના નેતા છે (તે બરાબર છે) [ અથવા તું વિષય—ગ્રામથી થતી તૃપ્તિથી પર છે માટેજ આત્મ-સમૂહના નેતા છે]. વળી હે સ્વામી! તું ઇન્દ્રિયાના રવામી છે એટલે તું મનનેા (પણ) નિગ્રહ કરી શકે છે [ *અથવા તું અમારી ઇન્દ્રિયોને પણ વશ રખાવી શકે છે ].”—૨૧ સ્પષ્ટીકરણ શબ્દ-પ્રયાગ પૂર્વે પદ્યમાં જેમ ક્રિોહિ એવા દેશી શબ્દનો પ્રયોગ કવીશ્વરે કર્યો છે, તેમ આ પદ્યમાં તેમણે ત્તિ'રૂપ દેશી શબ્દનો પ્રયોગ કર્યો છે. ચિન્તાવાચક પરંતુ ચિન્હ નહિ એવા ત્ત્તત્ત' શબ્દનો પ્રયોગ ગાથાસપ્તશતીના પ્રથમ શતકની "૨ જી તથા ૫૧ મી તેમજ તૃતીય શતકની ૨૭૩ મી ગાથામાં જોઇ શકાય છે. દેશીનામમાલાના પાંચમા વર્ગ (શ્લે૦ ૨૦)માંની સવ્પબાણેનું સત્તી” એ પંક્તિ દ્વારા તત્પરતા અને આદેશ એ એ અર્થો ‘તત્તિ’ના બતાવાયા છે, પરંતુ તે પ્રસ્તુત જણાતા નથી. 竑 ૧–૪ આવા અર્થો પંડિતજીએ પોતાના વિવેચનમાં કર્યા છે, પરંતુ તે મને અવચૂર્ણિકારે સૂચવેલ અર્થ જેટલા આદરણીય ભાસતા નથી. ‘ત્તિ’ શબ્દ એ દેશી શબ્દ છે અને એનો અર્થ ‘ચિન્તા' થાય છે એ વાત એમના લક્ષ્ય બહાર રહી ગઇ જણાય છે અને તેથી કરીને કદાચ તેઓ સંતોષકારક અર્થ સૂચવી નહિ શક્યા હોય. ५ "अमि पाउअकवं पढिउं सोउं अ जे ण आणन्ति । જામસ તત્તત્તિ ઃન્તિ તે હૈં ન હન્તિ ? ॥ ૨ ॥” [अमृतं प्राकृतकाव्यं पठितुं श्रोतुं च ये न जानन्ति । कामस्य तत्त्वचिन्तां कुर्वन्ति ते कथं न लजन्ते ? ॥] ६ " आमजरो मे मन्दो अहव ण मन्दो जणस्स का तत्ती ? । સુચ્છા! સુહૃદ્ધ ! સુઅન્યઅન્ય ! મા અશ્યિલ હિવતુ ॥ ૧૧ ૫” [आमज्वरो मे मन्दोऽथवा न मन्दो जनस्य का चिन्ता ? | सुखपृच्छक ! सुभग ! सुगन्धगन्ध ! मा गन्धितां स्पृश ॥ ] p "अवो दुक्करआर ! पुणो वि तत्तिं करेसि गमणस्स । अज्ज वि ण होन्ति सरला वेणीअ तरङ्गिणो चिउरा ॥ ७३ ॥ " [अव्वो दुष्करकारक! पुनरपि चिन्तां करोषि गमनस्य । अद्यापि न भवन्ति सरला वेण्यास्तरङ्गिणश्चिकुराः ॥ ] નિર્ણયસાગર તરફથી પ્રસિદ્ધ થયેલ આવૃત્તિમાં ‘તત્તિ’ને બદલે ‘તન્તિ' છપાયેલ છે, પરંતુ તે મુદ્રણદોષ જણાવાથી અત્ર પદ સુધારી લીધું છે, Page #276 -------------------------------------------------------------------------- ________________ વિવિતા] श्रीवीरस्तुतिः ૨૪૩ कह सासयविण्णाणं निविण्णाणं भवम्मि जीवाणं । सिवसुक्खमकल्लाणं कल्लाणं जिण! पणामेसि ? ॥ २२ ॥ [कथं शाश्वतविज्ञानं निर्विज्ञानं(निर्विण्णानां) भवे जीवानाम् । शिवसौख्यं अकल्याणं (अकल्यानां) कल्याणं जिन ! प्रणामयसि ?॥] अवचूर्णिः कहेति । शाश्वतविज्ञानपि निर्विज्ञानं शिवसौख्यं अकल्याणं-अभद्रमपि कल्याणं सम्पाસિફિતિ વિરોધઃ | gશે શિવાર્થ વિરોથ ! પાણિ વિપત્તિ વિશે निर्विग्नाना(?ण्णा)नाम्-उद्विग्नानां अकल्यानां-सरोगाणां, जीवानामिति सम्बन्धः ॥२२॥ શબ્દાર્થ જદ (ચં)=કેમ. | શિવ (શિવ) શિવ, સિદ્ધિ, મેક્ષ. સાય (રાશ્વત) શાશ્વત, નિત્ય. સુરણ (સૌ4)=સુખ. વિvorળ (વિજ્ઞાન)=વિજ્ઞાન, બોધ. સિવસુલં મોક્ષનું સુખ. સાવિઇrri=શાશ્વત વિજ્ઞાન. ૩૪ (ચાર્વા)-કલ્યાણકારી નહિ એવું. નિશિvori (નિર્વિજ્ઞાન)=વિજ્ઞાન રહિત, બોધ વિનાના કાટ્ટા (અચાન)=રોગીઓના. નિuિrr (નિર્વેિoriાન)=ઉદ્વિગ્ન, ઉદાસીન. વાળ (ચાળ)-કલ્યાણકારી, ભદ્ર. અવનિ (મ) સંસારમાં. નિr! (વિન!)=હે તીર્થકર ! વીવાળ (નીવાનાં)=જીવોના. viામેલિ (3ળામચરિ) તું પરિણાવે છે. પઘાર્થ વિડ–હે જિનેશ્વર! તું સંસારમાં જીવના શાશ્વત વિજ્ઞાનને નિર્વિજ્ઞાનરૂપે અને તેમના કલ્યાણરૂપ શિવ-સુખને અકલ્યાણ રૂપે પરિણાવે છે. પરિ– તીર્થંકર ! સંસારને વિષે ઉદ્વિગ્ન તેમજ રેગી એવા (જીવ)ને તું શાશ્વત વિજ્ઞાનવાળું તથા કલ્યાણકારી એવું શિવ-સુખ પમાડે છે.”—૨૨ સ્પષ્ટીકરણ રૂપ-સિદ્ધિ mોએ સૂત્રથી નિશાનનું નિર્ધાર બને. અનાવૌથી નિર્વેિvor બને. “gઈઝથી નિવિજળી અને અનાથી નિરિવાજ ન થાય. “ થી નિષિvor બને. “ર્વરથી નિર્વાણનું નિવિજળ અને દેશના વૌથી નિષિા થાય. એનું છઠ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ નિરિવાજે થાય. - ૧ “હા દે િમજી” એ પ્રમાણે હૈમ અનેકા (કા૩, શ્લો. ૧૮૬)માં પાઠ હોવાથી આ શબ્દનો અર્થ સુવર્ણ પણ થાય છે એ સાચી વાત છે અને એ અર્થ પંડિતજીએ કર્યો પણ છે, પરંતુ મને તે પ્રસ્તુત જણાતો નથી, કેમકે તું જે કલ્યાણરૂપ શિવ સુખ આપે છે તે કલ્યાણ-સુવર્ણ-હેમ વિનાનું જ હોય એમ કહેવાથી શું અર્થ-ગૌરવ આવે છે તે સમજાતું નથી. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ 'अधोथी अकल्याण भने अकल्यनां अकलाण भने अकल ३५ थाय. अकल्लाण અને અસ્તું અને. આથી અદ્ભુાળનાં સંસ્કૃતમાં એ રૂપાંતરો જે ઉપર તે સમુચિત સિદ્ધ થાય છે. २४४ ॐ 32 30 आई नाह ! परिणाममहुरं विसन्नवी सामठामभूअं पि । कह पन्नवेसि कन्नामयं पि मुणिसंमयं धम्मं ? ॥ २३ ॥ [ नाथ ! परिणाममधुरं विषान्नविंशत्याम (विषण्ण विश्राम) स्थानभूतमपि । कथं प्रज्ञापयसि कन्यामतं (कर्णामृतं) अपि मनुष्यमतं ( मुनिसम्मतं धर्मम् ? ॥ ] अवचूर्णिः नाहेति । परिणाममधुरं ( - परिणतिसुन्दरं ) विषेण युक्तं अन्नं विषान्नं ( तच्च ) विंशतिश्च ते उपलक्षणत्वात् प्रचुरा आमाश्च { - रोगा) विंशत्यामाः ते च विषान्नविंशत्यामाः } तेषां स्थानभूतम् - आश्रयभूतम् ) अपि प्रज्ञापयसि । कन्याभिः { -स्त्रीभिः } निर्वृत्तं { - कन्याम - यमपि तच्च मनुष्यैः { - मनुजैः } निर्वृत्तमपि । अनुस्वारोऽलाक्षणिकः । { धर्मं विशेष्यं इति विरोधः } पक्षे । विषण्णानां । - विषादवतां ) विश्रामस्य स्थानभूतं, कर्णानाममृतं, मुनीनां सम्मतम् ॥ २३ ॥ 1 नाह ! ( नाथ ! ) = नाथ ! परिणाम (परिणाम) = परिणाम, परिशुति. महुर (मधुर) = भधुर, सुन्ह२. परिणाममहुरं = परिणामे मधुर. विस (विष) - विष, २. अन्न (अन्न) = अन्न. वीसा (विंशति) = पीस, छोडी . आम (आम) = रोग. विसन्न (विषण्ण ) = भिन्न, विवाह पाभेल. वीसाम ( विश्राम ) = विश्राम, विसामो ठाम (स्थान) = स्थान, आश्रय भूअ (भूत) = समान, तुझ्य विसनवीसामठामभूअं = (१) जेरभय अन्न रोगोना आश्रय सभान; (२) भिन्न विश्राम स्थान तुझ्य १ 'निवृत्तमनुष्यप्रायं' इति ग-पाठः । શબ્દાર્થ मने डोडी (नो) ने [ श्रीधनपाल 'अनादौ ० 'थी સૂચવામાં છે |पि (अपि) = प. कह (कथं)=ठेभ. पनवेसि (प्रज्ञापयसि ) = ३ये छे, तुं भावे छे. कन्ना (कन्या) = ४न्या, आजा. मय (मय ) = प्रश्तावा शब्द. | मय ( मत) = भत. कन्न (कर्ण) = ४, अन. अमय (अमृत) = अभृत, सुधा. कन्नामयं = (१) उन्यायोगे मनावेसा; (२) माणा मोनो भत; (3) ने अमृत. मुणिस ( मनुष्य ) = भनुष्य. मुणि ( मुनि) = भुनि, संयभी. सम्मय (सम्मत) = संभत. मुणि संमयं - ( १ ) भनुष्यभय; (२) संयभीओने संभत. धम्मं (धर्म) = धर्मने. Page #278 -------------------------------------------------------------------------- ________________ श्रीवीरस्तुतिः પાર્થ વિ—અે નાથ ! 'ઝેરમય અન્ન અને કાડી (અનેક) રાગેાના આશ્રય સમાન હોવા છતાં પરિણામે મધુર તથા વળી કન્યા–મય હેાઇ કરીને મનુષ્યમય એવા ધર્મ તું કેમ પ્રરૂપે છે ?” પરિ—ઢ નાથ! પરિણામે મધુર, ખિન્ન (મનવાળા)ને વિશ્રામ–સ્થાન તુલ્ય, કર્ણને અમૃત સમાન અને સંયમીઓને સંમત એવા ધર્મ તું પ્રપે છે.”—૨૩ સ્પષ્ટીકરણ વÀત્તા ] અલાક્ષણિક અનુસ્વાર— અવર્ણિકારે ‘મુળિસંમયમાં ‘લિ’ શબ્દથી મનુષ્ય અર્થ કર્યો છે અને જિલ’માંના અનુસ્વારને અલાક્ષણિક ગણી મુલિમય પાઠનો મનુષ્યમય-મનુષ્યે અનાવેલ એવો અર્થ સૂચવ્યો છે. પ્રાકૃતમાં અનુસ્વાર અલાક્ષણિક ગણાય છે એ સંબંધમાં અનેક ઉદાહરણો મળી શકે છે. જેમકે (૧) શ્રીઉપસર્ગહરસ્તોત્રની પ્રથમ ગાથાનો વલાદ પાસું એ પૂર્વાધ, (૨) પુક્ષ્મરવર યાને શ્રુતસ્તવ’સૂત્રના ચોથા–અંત્ય પદ્યના દ્વિતીય પાદમાં દેવનાપણુવાિળ૦ એ ભાગ, सच्छंदयं समुह सवं परमप्पयं व पिच्छंतो । जं पुण जिस लक्खो व अप्पसत्तो सि तमजुत्तं ॥ २४ ॥ [ स्वच्छन्दतां (स्वच्छां दयां) समुद्रह सर्व परं અપામિવ (આત્મનિવ) મેક્ષન્ । यत् पुनः जितसकलाक्षः ('जितशतलक्षः) અપિ અપસવઃ (આત્મસń:) અત્તિ તદ્યુમ્ II] अवचूर्णिः सच्छंदेति । स्वच्छन्दतां समुद्रह - धारय । सर्वं परम् - अन्यं पश्यन् अल्पकमिव । यत् पुनः अभिभूतसमस्तकरणोऽपि अल्पसत्त्वोऽसि ( एतदयुक्तम् ) । पक्षे स्वच्छाम् - अतिनिर्मलां ત્યાં{-હળાં) માનમિત્ર {7 સત્ત} ઞપ્રસઃ ॥ ૨૪ ॥ શબ્દાર્થ સત્ત્તત્ત્વ (સ્વચ્છન્ત્ત)=સ્વચ્છન્દતાને. સવ્ઝ (સત્ત્તાં)=સ્વચ્છ, નિર્મળ. ચ (ચાં)=દયાને. સમુવદ (સમુદ્ર૪) તું ધારણ કર. સĖ (સર્વ)=સર્વે. પરં (ર)=અપરને, અન્યને. અય (પ)=અત્યન્ત અપ અલ્પય (ગામવું)=પોતાના. ૧ આ અર્થ પંડિતજીને સ્ફુર્યો નથી. ૨ જીઓ ‘ઉપસર્ગહર સ્તોત્ર'ની શ્રીજિનપ્રભસૂરિષ્કૃત ટીકા (પૃ૦ ૧૦) ક્‘શિતલ્ડ્સ', 'મિત્તલો:', 'પ્રિતલવાો:' વિ સમ્માનિત । . Page #279 -------------------------------------------------------------------------- ________________ T (વ)=જેમ. પિચ્છતો ( પ્રેક્ષન )=જોતો, નિહાળતો. i ( ચણ્ )=જે. છુપા (પુન:)=વળી. નિલ (નિત)=જીતેલ. જીવન (અક્ષ)=લાખ. સવ (સ્વ)=પોતાના. શ્રીવીરસ્તુતિ વિ (પિ)=પણ. C (૧)=અપ, ઓછું. સયહ (સ)=સકળ, સર્વે. અવલ (અક્ષ)=ઇન્દ્રિય. યલ (ઋક્ષ)=નક્ષત્ર. સત્ત (સવ)=સત્ત્વ, ખળ. સયજ (સર૪)=(૧) પરિવાર સહિત; (૨) સૈન્ય સહિત. અવ ( અાત્મન્ )=આત્મા. લય (શત)=સો. સત્ત (F)=આસક્ત, લીન. [ શ્રીષનાઃ— એવો; (૩) જીત્યાં છે. સર્વ નક્ષત્રાને જેણે એવો; (૪) જીતી લીધાં છે સપરિવાર અથવા સૈન્ય સહિત એવાં નક્ષત્રાને (પણ) જેણે એવો; (૫) જીત્યું છે—મેળવ્યું છે પોતાનું લક્ષ્ય જેણે એવો. અળસત્તો=(૧) અલ્પ મળવાળો; (૨) આત્મામાં લીન અવનત્તો (અપ્રલઃ)=અરાગી, વીતરાગ. હલ (ક્ષ)=લક્ષ્ય. નિસયહરલો-(૧) જીતી છે. સર્વ ઇન્દ્રિયોને જેણે એવો; (૨) જીત્યા છે સો લાખ (જનો)ને જેણે | અનુત્ત (યુ ં)=અયુક્ત, ગેરવ્યાજખી. પાર્થ લિ (બલિ)=તું છે. તં (તx)=તે. વિ‘( હે નાથ ! ) સર્વે અપર (જના )ને અત્યંત અ૫ (અર્થાત પેાતાનાથી ઉતરતા) જોતા તું સ્વચ્છંદતા ધારણ કરે ( એ તેા ઠીક; પણ) સર્વે ઇન્દ્રિયને અથવા શત લક્ષને, સર્વે નક્ષત્રોને કે સદલ નક્ષત્રોને] જીત્યા પછી (પણ) તું જે અલ્પ મળવાળા (દેખાય ) છે તે અયુક્ત છે.” પરિ—(હે નાથ!) સકલ અન્ય ( જન )ને પેાતાના જેવા જોતા થકા તું નિર્મળ દયાને ધારણ કર (કરે છે). વળી જેણે સમસ્ત ઇન્દ્રિયાને જીતી છે એવા તું આત્મામાં લીન બન્યા છે આત્મરમણતામાં રમી રહ્યો છે તે શું અયુક્ત છે! [ અથવા જેણે પેાતાના લક્ષ્યને મેળવ્યું છે એવા તું ( સાંસારિક ઘટનાને વિષે) વીતરાગ છે તે શું અનુચિત છે? ]'—૨૪ સ્પષ્ટીકરણ નિર્મળ યા— કવીશ્વરે સર્જી ટ્યું એમ ઉલ્લેખ કરી દયાને સ્વચ્છ’એવું વિશેષણ કેમ આપ્યું એવો પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. આનો ઉત્તર એ છે કે દયાના વિરોધી કોઇ હોય—કોઇ પણ દર્શનકારે ‘યા’ તત્ત્વને ઉડાવી દીધું હોય એમ સમજાતું નથી, પરંતુ જરૂર જેમ અન્યાન્ય ધર્મોવલખીઓ પૈકી સૌ કોઇ પોતપોતાના ધર્મને સર્વોત્તમ માનવા (અને કેટલીક વાર તો મનાવવા પણ) તૈયાર રહે છે, પછી ભલે તે ધર્મ હો કે અધર્મ હો તેમ યા—દેવીના ઉપાસક તરીકે ઓળખાવનારાઓ પૈકી બધા ખરેખર યા પાળે છે એમ નથી. કેટલાક તો યાના નામે પણ પ્રાણિ—વધ કરતાં પાછી યાની કરતા નથી એ ક્યાં વિદ્વાનોથી અજાણ્યું છે? કહેવાનું તાત્પર્યં Page #280 -------------------------------------------------------------------------- ________________ વિચિતt] श्रीधीरस्तुतिः ૨૪૭ એ છે કે અંતરંગ વૃત્તિથી અન્યના હિતને વિષે દ્રવિત હોવું એ “દયા’ શબ્દના વાચાર્યનો સ્વીકાર તો સમગ્ર આર્ય દર્શનના અનુયાયીઓ કરે છે. પરંતુ એનો લક્ષ્યાર્થે સમજવાનો દાવો કરનારામાંથી કેટલાને દાવો સચોટ હોઈ સાચે છે? જે દર્શનમાં જીવના સૂમમાં સૂક્ષમ ભેદની પ્રરૂપણ કરવામાં આવી હોય, જયાં દયાના સિદ્ધાન્તને સ્યાદ્વાદની દષ્ટિએ વિચારવામાં આવ્યો હોય–જેમાં અહિંસાના અનેક ભંગ બતાવ્યા હોય તે દર્શન-પ્રરૂપિત દયા તે “સ્વચ્છ દયા છે, બાકી બીજી દયા તે “અસ્વચ્છ દયા છે. કયું કયું દ્રવ્ય સચિત્ત છે–સચેતન છે, કેવી રીતના વર્તનથી તેને સંક્લેશ થાય છે એ ભેદોનું નિરૂપણ તૈયાયિક દર્શનમાં નથી એમ કહેવાય છે, તો આવી પરિસ્થિતિમાં તૈયાયિકો સ્વચ્છસાચી દયા પાળી શકે ખરા? સાંખ્ય દર્શન પણ સૂફમ પર્યાલોચન પૂર્વક દયાનું રહસ્ય સમજાવે છે એમ કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ છે? જે નહિ કહી શકે તો તેના અનુયાયીઓ સાચી દયાના ભક્ત છે એમ કેમ કહેવાય? પૂર્વમીમાંસકો યજ્ઞાદિ કર્મ કરી પંચેન્દ્રિય તિર્યંચ–અરે મનુષ્યનો હોમ કરનારા તેને ભોગ લેનારા દયાની અભિરુચિવાળા હોવાનો દાવો કરે એ ક્યાંનો ન્યાય? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પણ સચેતન છે અને એ તત્વોને જીવાત્મા સુષુપ્તિ અવસ્થાવાળો છે એમ માનનારા વેદાન્ત-વેત્તાઓ આ તત્વોને પ્રાણ લે અને તેમ છતાં તેને પાપ ન ગણે એ શું કહેવાય? દેવીના ઉપાસકો પોતાની માંસ-લોલુપતાને તૃપ્ત કરવાના બહાના હેઠળ પશુઓનું બલિદાન કરવા છતાં પોતાને “સદય” તરીકે ઓળખાવે એ કેવી ધૃષ્ટતા? ભારતીય સુપ્રસિદ્ધ છ દર્શનના અનુયાયીઓ સિવાયના અન્ય મતવાળાઓ પણ–યુરોપીઅન, યાહુદીઓ, પારસીઓ, મુસ્લીમો સ્થાવર તથા જંગમ દ્રવ્યોમાં ઈશ્વરી સત્તાને સ્વીકાર કરે છે, પરંતુ જે તેઓ ભક્ષ્ય–અભક્ષ્યથી અનભિજ્ઞ રહી માંસાહાર કરે, શિકાર કરે, તો તેની દયા સ્વચ્છ કહેવાય? કેટલાક માનવો રોગ-ગ્રત જીવોને ગોળીબાર કરાવવામાં દયા માને છે, પરંતુ શું તેઓ એવું પ્રમાણપત્ર રજુ કરી શકે તેમ છે કે એથી એ જીવોને સુખ જ થાય છે? શું મરણઃ કષ્ટમાં ફસાયેલો જીવ પણ જીવવાને વલખાં મારે છે એ વાત ભૂલી જવા જેવી છે? આ ઉપરથી જોઈ શકાય છે કે અનેકાનેક સામ્પ્રદાયિકો દયાનો લક્ષ્યાર્થી પોતાની અભિરૂચિ અનુસાર કરે છે, પરંતુ જે દયા વિશ્વ-અધુત્વની ભાવનાની વિરોધી હોય, જે સ્વ અને પેરેને ઉપકારક ન હોય, જે સમસ્ત જીવોને આત્મસમ સમજવામાં વિશ્વરૂપ હોય એ સ્વચ્છ દયા નહિ કહેવાય; પરંતુ એ તો અસ્વચ્છ દયા છે-અનિર્મલ નિર્દયતા છે-હાનિકારક હિંસા છે–ઘોર અત્યાચાર છે–સર્વોત્કૃષ્ટ પાપ છે. ૧ જુઓ તવનિર્ણયપ્રાસાદ (પૃ. ૫-૬). Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ વીરસ્તુતિ अमयरसोहालिद्धा अमच्छरद्धा असारसरहंगा । कह निश्चमसंखोहा जलयरवसही वि तुह वाणी ! ॥ २५ ॥ [ अमकरशोभादिग्धा (अमृतरसौघादिग्धा ) अमत्स्यर्द्धा ( अमत्सरेद्वा) असारसरथाङ्गा (असारखरभङ्गा ) । कथं नित्यं अशङ्खौघा (असङ्घोभा असङ्ख्योहा वा ) जलचरवसतिः (जलदरवसखि: ) अपि तव वाणी ? ॥ ] अवचूर्णिः अमयेति । मकराणां - जलचरविशेषाणां ) शोभया आदिग्धा - उपचिता न तथाऽमकरशोभादिग्धा । न मत्स्यैः ऋद्धा-समृद्धा । न विद्यन्ते सारसा ( - लक्ष्मणा) रथाङ्गाः {चक्रवाकाः } च यस्याम् । न विद्यन्ते शङ्खानामोघा :- समूहा यस्याम् ) । जलचरवसतिःसमुद्रोऽपि । तव वाणी ( इति विरोधः) । पक्षे अमृतरसस्य ओघः - प्रवाहः (तेन ऋद्धा - उपचिता } । न मत्सरेण { - परसम्पद सहनेन कार्पण्येन वा ) इद्धा - दीप्ता । न विद्यते सारस्वरस्य { - प्रधानस्य स्वरस्य - नादस्य ) भङ्गः - खण्डना यस्याम् । असङ्क्षोभा । जंलदो - मेघस्तद्रवस्य सखीव ॥ २५ ॥ अ (अ)= निषेधार्थ शब्६. मयर (मकर) = भग२. सोहा (शोभा) = शोला. आलिद्धा (आदिग्धा) = युक्त. अमय (अमृत) = अभृत, सुधा. रस (रस) = २. ओह (ओघ ) = सभूड. अमयर सोहालिद्धा = (१) भगरनी शोलाथी रहित; (२) सुधा - रसना समूहथी व्याप्त. मच्छ (मत्स्य) =भत्स्य, भाछसुं. रिद्धा (ऋद्धा) = समृ६. मच्छर (मत्सर)=र्ष्याि, थर संपत्तिनी असहिष्णुता. TET (A)=EH. अमच्छरिद्धा = (१) भत्स्योशी समृद्ध नहि भेवुं; (२) મત્સરથી અદીસ. શબ્દાર્થ २ भयोगी छे. | सारस (सारस ) = सारस ( पक्षी ). TÉT (TUIR)=23918 (yell). सार (सार) = उत्तम. सैर (खर) = २१२. [ श्रीधनपार्क हंग (भङ्ग) = लांगते. असारसरहंगा = (१) सारस थाने अडवाथी रहित; (२) उत्तम स्वरना गथी रहित; (3) असार સ્વરને ભાંગનારી. | कह (कथं ) - प्रेभ. निश्च्चं (नित्यं)= सहा. संख (शङ्ख) शंभ. १ 'जलदः - मेघस्तस्य' इति ग-पाठः । शहना शरमाणु भने सरः = सरोवर मे पशु मे अर्थो थाय छे, परंतु प्रस्तुतभां ते अनु संख (सङ्ख्य) = संख्या-छ ऊह (ऊह =त. संखोह (सङ्क्षोभ ): = संक्षोल, मजमणार. Page #282 -------------------------------------------------------------------------- ________________ विरचिता] श्रीवीरस्तुतिः મરણો (૧) શંખોના સમૂહ વિનાની; (૨) અસંખ્ય ના (ર)=ધ્વનિ, અવાજ, તકથી યુક્ત; (૩) સંક્ષોભ વિનાની. વિદ (વિ)=સખી. સહયર (નક્ટર)=જળચર. કથાવરી મેઘના ધ્વનિની સખી. વદિ (વસતિ)=નિવાસ, રહેઠાણ. લિ (f)=પણ. ૩૮રવાહી=જળચરોનું રહેઠાણ, સમુદ્ર. તુઢ (તવ)-તારી. ૩૪ (ગઢ)=મેઘ. | વાળા (વાળ)=વાણી. પધાર્થ વિ.--“(હે પ્રભુ!) તારી વાણી જલચરના નિવાસ (સમુદ્ર)રૂપ હોવા છતાં કેમ મગની શોભા વિનાની છે, મથી સમૃદ્ધ નથી, સારસ અને ચક્રવાથી રહિત છે તેમજ સર્વદા શખના સમુદાયથી (પણ) વિહીન છે? પરિ–કહે પ્રભુ! તારી વાણી વળી મેઘના ધ્વનિની સખી છે, માટે જ તે સુધા–રસના સમૂહથી વ્યાપ્ત છે, મત્સરથી અદીપ્ત છે, ઉત્તમ સ્વરના ભંગથી રહિત [અથવા અસાર સ્વરને ભાંગનારી છે અને સર્વદા સંક્ષોભ વિનાની [અથવા અસંખ્ય તર્કોથી યુક્ત ] છે–૨૫ સ્પષ્ટીકરણ જિન-વાણુને સમુદ્રની ઉપમા શ્રીહરિભદ્રસૂરિકૃત રસુતિ તરીકે ઓળખાતી સંસારદાવાનલની સ્તુતિના નિગ્ન-લિખિત તૃતીય પદ્યમાં જૈન સિદ્ધાન્ત કે જે જિનની વાણીરૂપ છે તેને સમુદ્રની આબેહુબ ઉપમા આપવામાં આવી છે "बोधागाधं सुपदपदवीनीरपूराभिरामं जीवाहिंसाविरललहरीसङ्गमागाहदेहम् । चूलावेलं गुरुगममणीसङ्कुलं दूरपारं सारं वीगगमजलनिधि सादरं साधु सेवे ॥" અન્યત્ર પણ એવી ઉપમા અપાઈ છે. જેમકે શ્રી મુનિશેખરસૂરિકૃત ચતુર્વિશતિજિનસ્તવનું નિગ્ન-લિખિત ર૭ મું પદ્ય – "गुरुगमावलिनीरसपूरितं, सुपरिपद्धतिवेलविराजितम् । सकलजीवदयामणिसङ्कुलं, जिनवरागमवारिनिधि स्तुवे ॥" નીચે મુજબનાં બે પદ્યમાં પણ આવી ઉપમા જોવાય છે – "नयगमादिशिलोचयदुर्गमो, बहुविधार्थमहामणिमण्डितः । जिनवरागमसिन्धुपतिः स्फुरत्-समुदयो मुदयोदयदोऽस्तु नः ॥" ૧ ગુરૂના બોધની અથવા મોટા ગમની શ્રેણિરૂપ જળથી પૂર્ણ, સુંદર પદ્ધતિરૂપ વેલથી વિભૂષિત તથા સર્વ જીવોની દયારૂપ મણિઓથી વ્યાસ એવા જિનેશ્વરના સિદ્ધાન્તરૂપ સમુદ્રની હું સ્તુતિ કરું છું. ૨ નો, ગમ વગેરે રૂ૫ ખડકોથી દુર્ગમ, અનેક તરેહના પદાર્થરૂપ મહારતોથી વિભૂષિત તેમજ સ્કુરાયમાણ ઉદયવાળો એવો જિનેશ્વરના આગમરૂપ સમુદ્ર આપણા હર્ષની પ્રાપ્તિના ઉદય માટે થાઓ. ઋષભ૦ ૩૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીવીરસ્તુતિ [ શ્રીનપારબનનિહાપૂર્ણ, નયgોટલમ્ . ___ सदर्शनादिरत्नाढ्यं, वन्दे जैनागमोदद्धिम् ॥" વળી જિનશાસન અને જૈન આગમનો અભેદ-દષ્ટિએ વિચાર કરી શકાય તેમ છે એટલે અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધગત આગમ-સ્તુતિ અધિકારનું નિગ્ન-લિખિત આવ પદ્ય પણ અત્ર રજુ કરવું અનુચિત નહિ ગણાય "उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहल त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वाऽपरं नाश्रये ॥ १॥" અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની કથારૂપ વધતા જતા (ઉછળતા) તરંગોના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી (એકાન્તવાદી)રૂપ કાચબાઓના સમુદાય વડે જેમાં કુપક્ષરૂપ પહાડો ભેદાઈ જાય છે, જે ઉગતી (વિસ્તાર પામતી) યુક્તિરૂપી સરિતાઓના પ્રવેશ વડે મનોહર છે તેમજ જે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)રૂપ સીમાથી યુક્ત છે, તે શ્રીજૈન શાસનરૂપ સમુદ્રને છોડીને હું અન્યનો આશ્રય કરતો નથી. વિશેષમાં શ્રી મુનિસુન્દરસૂરિકૃત વર્ધમાનસ્તુતિ કે જે શ્રીશાભનસ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૧૧)માં સંપૂર્ણ છપાયેલી છે તેનું નિગ્ન-લિખિત ત્રીજું પદ્ય પણ અત્રે નોંધી લઈએ— "भवतु भवभिदे ममानन्तसङ्ख्थार्थवाचाक्षरालीजलागाधमध्यो जिनेन्दूक्तसिद्धान्तपाथोनिधिर्धीवरैरप्यगम्यस्तनूमत्कृपोल्लासिवेलाकुलो बहुविधनयभङ्गकाऽप्रत्नरत्नोत्करभ्राजितोऽप्राप्तपारः सुपाठीनमालाभिरप्युल्लसद्धेतुरङ्गत् तरङ्गावलीमालितः प्राज्ययुक्तिप्रथाशुक्तिभृत् ।। __ पृथुचतुरनुयोगदीव्यत्तटः स्पष्टदृष्टान्तमुक्ताकलापाचिताङ्कप्रदेशो मुनीन्द्रादिसद्वृत्तसर्पत्तिमिश्रेणिभिः सङ्कुलः श्रीनिवासो गभीरत्वभू विबुधजनमनोमुदुल्लासनप्रत्यलप्रेङ्खदिद्धप्रमाणौधकेलिमहाभूमिभृद्धोरणीवन्धुरः सूक्तसन्दोहभास्वत्प्रवालालयो देवताऽधिष्ठितः ॥ ३ ॥" અર્થાત્ અનંત સંખ્યાત્મક અર્થ અને વચનના અક્ષરોની શ્રેણિરૂપ જળ વડે અગાધ મધ્યવાળો, બુદ્ધિ વડે ઉત્તમ એવાને પણ અગમ્ય, પ્રાણુઓની દયારૂપ ઉલ્લાસ પામતી ભરતીથી વ્યાસ, અનેક જાતના નય અને લંગરૂપ નવીન રનના ઢગલાથી પ્રકાશિત, સુંદર પાઠકોની શ્રેણિઓ વડે પણ જેને પાર પમાય નહિ એવો, ઉલ્લાસ પામતા હેતુરૂપ ઉછળતા મોજાની માલા વડે વ્યાસ, પ્રચુર યુક્તિની કીર્તિરૂપ શુક્તિથી ભરપૂર, વિસ્તૃત ચાર અનુયોગરૂપ ચળતા તટવાળો, સ્પષ્ટ ઉદાહરણરૂપ મોતીના સમુદાયથી જેનો અંક–પ્રદેશ વ્યાપ્ત છે એવો, મુનીશ્વર પ્રમુખના સુંદર વૃત્તરૂપ સરતા તિમિની શ્રેણિથી વ્યાસ, લક્ષ્મીના નિવાસરૂપ, ગંભીરતાની ભૂમિરૂપ, ( ૧ અંગ અને અનંગરૂપ જળોથી પરિપૂર્ણ, નયરૂપ મોજાથી વ્યાપ્ત તેમજ સમ્યગ્દર્શનાદિ રત્નોથી યુક્ત એવા જૈન આગમરૂપ સાગરને હું વંદું છું. ૨-૩ આ બંને શબ્દો દ્વિઅર્થી છે. જેમકે ધીવર એટલે માછી અથવા વિશિષ્ટ બુદ્ધિશાળી અને પાઠીન એટલે એક જાતની માછલી અથવા પુરાણોની વાચક. ૪ એક જાતનું મા Page #284 -------------------------------------------------------------------------- ________________ વિનિતા 1 श्री वीरस्तुतिः ૫૧ પંડિત જનોના ચિત્ત પ્રતિ આનંદના ઉચ્છ્વાસ માટે સમર્થ, હીંચોલા ખાતા (?) અને દીક્ષ પ્રમાણોના સમૂહરૂપ ક્રીડાના મોટા પર્વતોની માલા વડે મનોહર, સુંદર ઉક્તિના સંદોહરૂપ સુશોભિત પરવાળાના ગૃહરૂપ, દેવતા વડે અધિષ્ઠિત તેમજ જિન-ચન્દ્રે કથેલો એવો સિદ્ધાન્તરૂપ સમુદ્ર મારા ભવને ભેદનારો થાઓ. જૈન આગમ સ્યાદ્વાદમય હોવાથી, શાસ્રવાર્તાસમુચ્ચયના (સ્ત. ૭)ની ટીકાના પ્રારંભમાંના શ્રીયશેાવિજયના નિવેદનની પણ અત્ર નોંધ કરી લઇએ. “आगच्छत्रिपदीनदीसमुदयद्भङ्गभ्रमप्रोच्छल त्तकौर्मिप्रसरस्फुरन्नयरयस्याद्वादफेनोच्चयः । यस्याद्यापि विसृत्वरो विजयते स्याद्वादरत्नाकर स्तं वीरं प्रणिदध्महे त्रिजगतामाधारमेकं जिनम् ॥ ३ ॥" અર્થાત્ ( શ્રીજિનેશ્વરના મુખરૂપ હિમાલયમાંથી ) આવતી ( નીકળતી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ) ત્રિપદીરૂપ નદીમાં સુંદર રીતે ઉદય પામતા ભંગોના બ્રમથી ઉછળતા તર્કરૂપ કલ્રોલોના પ્રચારથી નયના વેગથી વ્યાપ્ત એવા સ્યાદ્વાદરૂપ ફીણનો સમૂહ જ્યાં સ્ફુરી રહ્યો છે. એવા તેમજ અત્યારે પણ જેનો પ્રસરણશીલ સ્યાદ્વાદરૂપ સમુદ્ર વિજયી વર્તે છે, તે ત્રૈલોચના અદ્વિતીય અવલખનરૂપ વીર તીર્થંકરનું અમે ધ્યાન ધરીએ છિયે, જેમ આ પઘોમાં જિન-વાણીને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે તેમ જિન-વાણીને જિનાગમને ચન્દનની, ગોવિન્દની, રોહણગિરિની, ગંગાની, નિધિની, સિંહની, પવનની એમ અનેક પ્રકારની ઉપમા અપાય છે. આ સંબંધમાં એટલું કહેવું ખસ થશે કે પ્રાય: વિચારવાકરના પ્રત્યેક તરંગની આદિમાં જિનાગમની અનેક પ્રકારના રૂપક વડે ઉપાધ્યાય શ્રીકીર્તવિજયગણિ એ સ્તુતિ કરી છે. સાતમા તરંગની આદિમાં તેમણે આગમને ચન્દનની ઉપમા આપી છે એ વાત નીચે મુજબના પદ્ય ઉપરથી જાણી શકાય છે. "काष्ठोपमानि परमतहृदयान्यपि युक्तिसमीरलहरीभिः । सुरभयति य इह तस्मै जैनागमचन्दनाय नमः ॥” ગોવિન્દની ઉપમા વિચારરભાકરના મધ્ય ભાગમાં પ્રથમ તરંગના પ્રારંભમાં (૮૧ મા પૃષ્ઠમાં) નિશ્ન-લિખિત પદ્યમાં જોઇ શકાય છે:— "पदैस्त्रिभिर्येन समस्तमेतत् त्रैलोक्यमाक्रान्तमहो महीयः । सनातनं तं नरकान्तकं च, सिद्धान्तगोविन्दमहं श्रयामि ॥" 然 કો कह कीरउ पडिओसो असमोसरणागयाण जंतूणं । सुरसेविएण तुह जिणवरिंद ! पायारविंदे ॥ २६ ॥ [જયં યતે (પ્રતિ ?)તોષઃ અસમય सरणागतानां (असमः शरणागतानां ) जन्तूनाम् । 法 सुरसेवितेन तव जिनवरेन्द्र ! માજા વ્રુન્દેન ( પાવારવિન્દેન ) ||] Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રીવીરસ્તુતિ [ શ્રીનપટ્ટअवचूर्णिः कहेति । कथं क्रियते परितोषः। न समवसरणे आगता ये जन्तवस्तेषां देवश्रितेन प्रकाराणां वृन्देन {इत्यसङ्कल्पम् } । पक्षे असमः-अनन्यसदृशः। शरणाय आगंता ये तेषां पादावेवारविन्दं-पमं तेन ॥२६॥ શબ્દાર્થ જદ (૪)=કેમ. સિવિક (વિત)=સેવાયેલ, આશ્રિત. વશીક (ચિત્ત) કરાય છે. સુવિgor=સુરોથી સેવિત. હિમોનો (જરિતોષિક)=સંતોષ. સુદ (તાવ) તારા. gfકો (તિતો:)= , વિજ (નિન)=જિન, વીતરાગ. હિરો (તિવો)=પ્રતિદેવ. વર (વર)=ઉત્તમ. મોત (સમવસરળ)=સમવસરણ, દેશના-સ્થળ. | ઇંદ્ર (%)=ઇન્દ્ર. જાવા (માસ)=આવેલ. નિવકિછે જિનોત્તમને વિષે ઈન્દ્ર! કારમોતoriયા=સમવસરણને વિષે નહિ આવેલા. પથાર (ઝાઝાર)=પ્રાકાર, ગઢ. મસમો ()=નિરૂપમ, અસાધારણ. વિંર (~)=સમૂહ. (રાવળ)=શરણ, આશ્રય. ura (૨)=ચરણ, પગ. હાથા=શરણે આવેલા. સર્વિઃ (અરવિન્ટ)=કમળ. તૂi (ગજૂનાં પ્રાણીઓને. | Targવંજ (૧) ગઢના સમૂહથી; (૨) ચરણge (ગુર)=સુર, દેવ. કમલથી. પદ્યાર્થ વિ – બહે જિનેશ્વર! સમવસરણને વિષે નહિ આવેલા એવા જીને (પણ) તારા (સમવસરણ સંબંધી) સુ–સેવિત ગઢનો સમૂહ કેવી રીતે સંતેષ (ઉત્પન્ન) કરે છે? પરિ–“હે જિનવરપતિ! તારા શરણે આવેલા જીવોને સુ–સેવિત તારા ચરણકમળથી અસાધારણ સંતોષ થાય છે.”—૨૬ સ્પષ્ટીકરણ અર્થ-સૂચન પંડિતજીએ અણમોલ૦ માંથી ૪ ને પૃથક્ ગણીને તેમજ હિતનું પ્રતિદોષ એવું રૂપાન્તર સૂચવીને નીચે મુજબ અર્થ કર્યો છે (પરંતુ તે ઉપર્યુક્ત અર્થે સાથે હરીફાઈ કરી શકે તેમ જણાતું નથી) – હે જિનવરે! શરણાગત જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે અસમ-અસાધારણ પ્રતિદોષ કરવામાં આવે છે, તે શી રીતે? તારા ચરણારવિંદ તો દોષનો નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. છતાં એનાથી આવું વિપરીત કેમ થઈ શકે? 'आगतानां पादारविन्देन' इति क-ख-ग-पाठः । Page #286 -------------------------------------------------------------------------- ________________ विरचिता] श्रीवीरस्तुतिः ૨૫૩ હે જિનવરેંદ્ર! સમવસરણમાં આવેલા જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે પ્રતિતોષ થાય છે એ બરાબર જ છે –તારાં ચરણો તો જંતુઓને-પ્રાણિઓને તોષ આપ નારાં જ છે.” રૂપ-સિદ્ધિ– ' “જા (૮-૧-ર૦૬)થી કરતો અને સિવોના હિતો અને રોજ બને છે અને સર્વત્રથી હિતો અને રોગ થાય છે. “ો થી વિરતોલ અને ડિવોત્ત થાય અને જૂન-જથી બંનેનું કિશોર રૂપ થાય. જિનવરેન્દ્ર રાગાદિ શત્રુઓને જીતે તે “જિન” કહેવાય છે. આ જિનના (૧) શ્રુત-જિન, (૨) અવધિ-જિન, (૩) મન:પર્યય-જિન અને (૪) કેવલિ–જિન એમ ચાર પ્રકારો પડે છે. આ ચારેમાં જેઓ ઉત્તમ હોય છે તેઓ “જિનવર કહેવાય છે, કેમકે તેઓ ભૂત, વર્તમાન અને ભાવિ ભાવ અને તેના સ્વભાવ ઉપર પ્રકાશ પાડનારા કેવલજ્ઞાનથી અલંકૃત છે. આ જિનવરો અતીર્થકર પણ હોઈ સામાન્ય કેવલી છે. તેથી તીર્થકરની પ્રતિપત્તિ માટે ઈન્દ્ર' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે. જિનવરોના ઇન્દ્ર તે “જિનવરેન્દ્ર જાણવા. પ્રકૃણ પુણ્યના સ્કંધરૂપ-તીર્થંકરનામકર્મના ઉદયથી તેઓ “તીર્થકર” કહેવાય છે. આથી જ્ઞાનાતિશય તેમજ પૂજાતિશય એ બંને અતિશય સૂચવાય છે, કેમકે જ્ઞાનાતિશય વિનાના જિનોમાં ઉત્તમતાને અને પૂજાતિશય વિનાના જિનવરોને વિષે ઇન્દ્રતાને અયોગ છે. જુઓ પ્રજ્ઞાપના સૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ત્રીજું પત્ર. સમવસરણુ– કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ જે સ્થળમાં બેસીને તીર્થકર ભવ્ય જીવોને દેશના આપે છે તેને “સમવસરણ” કહેવામાં આવે છે. આનું ટુંકું પરંતુ સુંદર અને મુખ્ય મુખ્ય હકીકતો ઉપર પ્રકાશ પાડતું વર્ણન શ્રીરતપ્રભસૂરિકૃત કુવલયમાલાકથા (પૃ. ૧૧૬–૧૧૯) માં નજરે પડે છે. આવશ્યક-નિર્યુક્તિ, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સમવસરણ–પ્રકરણ, લેકપ્રકાશ (સ૦ ૩૦) ઈત્યાદિ ગ્રન્થોને આધારે મેં તૈયાર કરેલું વિશિષ્ટ વર્ણન સ્તુતિ-ચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ૦ ૨૯૧-૨૯)માં છપાયું છે. એ સંબંધમાં શ્રીયુત કુંવરજી આનંદજીએ કેટલીક ખલનાઓ હોવાનું મને વિ. સં. ૧૯૮૪ ના જેઠ શુદિ છઠના પત્ર દ્વારા સૂચવ્યું હતું તેનો અત્ર વિચાર થઈ શકે તે માટે તેમજ વિશેષ સ્પષ્ટતાની ખાતર પ્રાસંગિક હકીકત રજુ કરવામાં આવે છે. જાણે પોતાના ચિત્તની મલિનતાને દૂર કરતા હોય તેમ વાયુકુમાર દેવો યોજન પ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે–તેનું પ્રમાર્જન કરે છે. પછીથી પુણ્ય-બીજની વાવણી કરવા જાણે ઈચ્છતા હોય તેમ મેઘકુમાર દેવો સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરનાં ચરણોને પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ છએ ઋતુના અધિષ્ઠાયક દેવો (વ્યંતરો) પંચરંગી, સુગંધી, અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવો સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વી–તલ બાંધે છે અર્થાત્ તેઓ એક યોજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્ય જનોને દેશના સાંભળવા ૧ જે શબ્દની આદિમાં “પ્રતિ’ શબ્દ હોય તે તેના ત ને ૩ થાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનપાણ માટે ોલાવતો હોય તેમ તોરણોની ઉપર રહેલો ધ્વજાનો સમૂહ રચી તેઓ સમવસરણને સુશોભિત કરે છે. તોરણોની નીચે પૃથ્વીની પીઠિકા ઉપર આલેખાયેલાં આઠ મંગળો મંગલતામાં ઉમેરો કરે છે. વૈમાનિક દેવો અંદરનો, જ્યોતિષ્ઠો મધ્યનો અને ભવનપતિ મહારનો ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળો અને રણનો બનાવેલો અંદરનો ગઢ જાણે સાક્ષાત્ રોહણગિરિ હોય તેમ શોભે છે. રતના કાંગરાવાળો અને સોનાનો મનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપોમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જેવો ઝળકી રહે છે. સૌથી મહારનો ગઢ સોનાના કાંગરાવાળો અને રૂપાનો અનેલો હોવાથી તીર્થંકરને વન્દન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢ્ય પર્વત આવ્યો હોય એમ ભાસે છે. પ્રથમ પૃથ્વી ઉપરથી એક એક હાથ ઊંચાં અને એટલા પહોળાં એવાં દશ હજાર પગથિયાં ચઢીએ ત્યારે આ મહારના રૂપેરી ગઢમાં દાખલ થવાય છે. સમવસરણમાં આવતા નરેશ્વરોનાં વાહનો આ ગઢમાં રહે છે. આ સંબંધમાં શ્રીયુત કુંવરજી શંકા ઊઠાવે છે કે “શું વાહનો દશ હજાર પગથિયાં ચડી આવી શકે? તેથી દેવોનાં અને વિદ્યાધરોનાં વાહનોનો સંભવ છે.” આથી તેઓ એમ સૂચવતા હોય એમ લાગે છે કે રથ વગેરે જેવા જડ વાહનોને દશ હજાર પગથિયાં સુધી ચઢાવાતાં નહિ હોય. બાકી દેવોનાં, વિદ્યાધરોનાં અને રાજાઓનાં પણ હાથી, ઘોડા, સુખપાલાદિ સચેતન વાહનો જમીન ઉપરથી ચઢી ગઢમાં દાખલ થાય છે એમ તો કુવલયમાલા (પૃ૦ ૧૨૦)ના નિગ્ન-લિખિત ૪૨ મા પદ્ય ઉપરથી જોઇ શકાય છેઃ— “તશ્રુતૃતીયવત્રાન્ત—ાંદનિ ક્ષમામૃતામ્ । સુવાળામપુરાળાં ચ, વિમાનાનિ યથાશ્રમમ્ ॥” વિશેષમાં તિર્યંચો પ્રભુની દેશના સાંભળવા આવે છે એટલે તેઓ તો દશ હજાર પગથિયાં ચઢીને ગઢમાં દાખલ થાય છે એ સ્વતઃસિદ્ધ હકીકત છે. અત્ર એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે વ્યંતરો દ્વારા જે ભૂમિ ઉપર ગન્ધોદકની તેમજ પુષ્પની વૃષ્ટિ કરવામાં આવી છે તે જમીન ઉપર કરાય છે, કિન્તુ પીઠબંધ ૧૦૦૦૦ હાથ યાને સવા ક્રોશ ઊંચે, નીચે પોલાણ રાખીને એક યોજન પ્રમાણુ ગોળ કે ચોરસ સમવસરણનું કરાય છે. દરેક ગઢને એકેક દિશામાં એક એક દરવાજો છે તેમ આ બહારના ગઢને પણ છે. આના દરેક દરવાજે પહોંચવા માટે દશ દશ હજાર પગથિયાની એક એક નીસરણી છે. પ્રત્યેક પગથિયું એક હાથ પહોળું, દરવાજાના મુખ જેટલું લાંબું અને એક બીજાથી એક હાથ ઊંચું છે. આથી ચારે નીસરણી પૈકી પ્રત્યેકનું સૌથી નીચેનું પગથિયું વાયુકુમારે પ્રમાર્જિત કરેલી ભૂમિ ઉપર છે, જ્યારે માકીના ૯૯ પગથિયાં અદ્ધર છે. અને છેલ્લું પગથિયું પીડબંધ સાથે સંબદ્ધ છે. આ ૧૦૦૦૦ પગથિયાં બહારના (રૂપેરી) ગઢની બહાર હોવાથી યોજન પ્રમાણ સમવસરણમાં તેની ગણના કરાતી નથી. આ પગથિયાં ચઢી રહીએ એટલે આ પહેલા ગઢે અવાય છે. આ ગઢની અંદરની દીવાલથી પચાસ ધનુષ્ય જેટલી સીધી સપાટ જમીન (પ્રતર ) વટાવી જઈએ એટલે બીજા ગઢે પહોંચવાની નીસરણીના પગથિયાં આવે છે. આ ૫૦૦૦ પગથિયાની નીસરણી છે. દરેક ગઢની દીવાલ ૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. અને પાંચસો ધનુષ્ય જેટલી ઊંચી છે. આથી પ્રથમ ગઢના મહારના ભાગથી તે બીજા ગઢના બહારના ભાગ વચ્ચે ૩૩ૐ ૪.૫૦ ૪.+૫૦૦૦ હાથ=૧૩૩૩ ધનુષ્ય જેટલું અંતર છે. ખીજે ગઢ આવી પહોંચતાં એની Page #288 -------------------------------------------------------------------------- ________________ વિવિતા ] श्रीवीरस्तुतिः ૨૫૫ અંદરની દીવાલથી ૫૦ ધનુષ્યનો પ્રતર શરૂ થાય છે. તે પૂરો થતાં ત્રીજે ગઢ જવાની નીસમ રણી આવે છે. આનાં ૫૦૦૦ પગથિયાં છે. આથી બીજા ગઢની બહારની દીવાલથી ત્રીજા ગઢની બહારની દીવાલ વચ્ચે ૩૩ૐ થ+૫૦ ધ.૫૦૦૦ હાથ જેટલું એટલે ૧૩૩૩ૐ ધનુષ્ય જેટલું અંતર છે. ત્રીજા ગઢની અંદરની દીવાલથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે જે પીઠિકા ઉપર તીર્થંકરનું સિંહાસન રચાય છે તેનું મધ્ય-બિંદુ યાને સમગ્ર સમવસરણનું મધ્ય બિન્દુ આવેલું છે. આથી ગોળ સમવસરણની ત્રિજ્યા ૧૩૩૩+૧૩૩૩:+૩૩ ુ+૧૩૦૦ એટલે ૪૦૦૦ ધનુષ્યની યાને બે કોશની છે અને એનો વિષ્ફભ ચાર ક્રોશ યાને એક યોજનનો છે એમ સમજી શકાય છે. અત્ર એ નિવેદન કરવું આવશ્યક છે કે સ્તુતિચતુર્વિંશતિકાના ૨૯૩ મા પૃષ્ઠની સાતમી પંક્તિમાંનો તેમજ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે” એ ઉલ્લેખ ભ્રાન્તિમૂલક છે. એ પંક્તિ રદ કરીને વાંચવું જોઇએ. વિશેષમાં ૨૯૨મા પૃષ્ઠમાં પ્રાન્ત ભાગમાં સમભૂતલા પૃથ્વી એમ લખ્યું છે તેને બદલે સપાટ જમીન એમ કહેવું વધારે ઉચિત સમજાય છે. વળી ૨૯૩ મા પૃષ્ઠની પહેલી ટીપનો પણ લેાકપ્રકાશ (સ૦ ૩૦)નો સાક્ષીરૂપે આપેલ શ્લોક સિવાયનો ભાગ અસ્થાને છે. આ ઉપરાંત ર૩ મા પૃષ્ઠમાં એમ સૂચવાયું છે કે આ ગઢની કેટલી ઊંચાઈ છે તે મારા જાણવામાં આવ્યું નથી. પરંતુ બીજા બે ગઢોની જેમ ૫૦૦૦ હાથ જેટલી તો તેની ઊંચાઇ હશે એમ લાગે છે’. અત્ર ૨૦૦૦ ને બદલે ૫૦૦૦ ભૂલથી છપાયેલ છે અર્થાત્ દરેક ગઢની ૨૦૦૦ હાથ ચાને ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઈ છે. જુઓ સમવસરણ-પ્રકરણનું પાંચનું પદ્ય. સમવસરણના આત્યંતર ગઢમાં આવેલી મધ્ય-પીઠિકા જિનેશ્વરના દેહ જેટલી ઊંચી અને મસો ધનુષ્ય લાંબી-પહોળી હોય છે અને ધરણી-તલથી બહારના ગઢની નીસરણીના ઈંડા જે જમીન ઉપર છે તેનાથી અઢી ક્રોશ ઊંચી છે. દરેક ગઢને સર્વ રતમય ચાર ચાર દરવાજા છે તે પૂર્વાદિ દિશામાં આવેલા છે. વિશેષમાં ધજા, છત્ર, આઠ મંગલો, પાંચાલી, પુષ્પ-માલા, વેદિકા, પૂર્ણ કળશ, મણિમય ત્રણ તોરણ અને ધૂપઘટી એટલી વસ્તુઓ વાણવ્યંતરો દ્વારે દ્વારે રચીને દ્વારની શોભામાં વધારો કરે છે (જુઓ સમવસરણ પ્રકરણ શ્લો૦ ૧૨ તેમજ આવશ્યક-નિયુક્તિ ગા૦ ૫૫૦). વિશેષમાં હજાર યોજનના દંડવાળા અને નાની નાની ઘંટડીઓ વડે વિભૂષિત એવા ચાર ઘ્વજો સમવસરણની બહાર ચાર દિશાઓમાં હોય છે. આ ધ્વજોનાં ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ એવાં ચાર નામો છે. ચોરસ સમવસરણમાં એક ગઢથી ખીજે ગઢ જવા માટે કેટલાં પગથિયાં ચડવાં પડે છે તેમજ રૂપાના અને સોનાના એ એ ગઢોમાં પ્રતર હોય તો કેટલા ધનુષ્યનો છે એ સંબંધમાં એમ કહેવામાં આવે છે કે ચોરસ સમવસરણમાં ગોળ સમવસરણની પેઠે ૫૦ ધનુષ્યનું પ્રતર નથી. વિશેષમાં પહેલા ગઢથી બીજા ગઢ જવામાં ૬૦૦૦ પગથિયાં અને ૧ સ્તુતિચતુર્વિશતિકા (પૃ૦ ૨૯૪) માં ધર્મચક્રનો પણ ઉલ્લેખ કર્યો છે તે અસ્થાને જણાય છે. ચાર ધર્મચક્રો પૈકી એકેક પ્રત્યેક સિંહાસનની સમીપ હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીવીરસ્તુતિ [श्रीधनपालબીજેથી ત્રીજે જવામાં ૪૦૦૦ પગથિયાં ચઢવાં પડે છે. પરંતુ આ ઉખોની પુષ્ટિ માટે ત્યાં સુધી સપ્રમાણ પાઠ ન મળે ત્યાં સુધી તે કેમ સ્વીકારાય? समणयणवायसोहाविहूसियं विसमदिहिवायं पि। दसवेयालियपयडं पि पयडियाणंतमग्गणयं ॥ २७ ॥ निज्जुत्ति जुत्तिगुरुअं जयगुरु ! मइरामयं पि मोहहरं। सारंगसंगर्य गयमयं पि कह सासणं तुम्ह ? ॥ २८ ॥-युग्मम् [समनयनपात(श्रमणजनवाद)शोभाविभूषितं विषमदृष्टिपातमपि (विषमदृष्टिवादमपि)। दशवैतालिकप्रकटमपि (दशवैकालिकप्रकटमपि) प्रकटितानन्तमार्गणकं (प्रकटितानन्तमार्गनयम्)॥ नियुक्ति युक्तिगुरुकं (नियुक्तियुक्तिगुरुक) जगद्गुरो ! मदिरामयं (मैतिरामक) अपि मोहहरम् । सारङ्ग(साराङ्ग)सङ्गतं गतमृगं (गतमदं) अपि कथं शासनं तव ? ॥] अवचूर्णिः समणयेति । समानो नयनानां {पातः-पतनं} तस्य शोभया विभूषितम् । विषमाणांअसमानानां दृष्टीनां पातो यत्र । तदपि दशभिर्वैतालिकैः-मार्गणैः प्रकटं{-प्रकाशम्) । प्रकटिता अनन्ता मार्गणा-वैतालिका यत्र तत् । उत्तरगाथायां शासनं विशेष्यम् । {इत्यघटना} । पक्षे श्रमणजन स्य} वाचां -वचसां) वादानां-जल्पानां {शोभया विभूषितम्) । विषमो {-दुर्गमो} दृष्टिवादो-दुर्गमद्वादशाङ्गं यत्र । दशवैकालिकेन {-प्रसिद्धसिद्धान्तग्रन्थेन) प्रकटिता अनन्तमार्गा {-अपर्यन्तभेदा} नया-नैगमादयो यत्र येन वा) ॥२७॥ निजुत्ति । निर्गता युक्तयो यस्मात् तदपि युक्तिभिः गुरु । मदिरामयमपि मूढताहरम् । सारङ्गैः-मृगैयुतं गतमृगमपि {इति दुर्घटमपि} । पक्षे नियुक्तयो{-दशवैकालिकॅनिर्युत्यादयः सिद्धान्तप्रसिद्धा ग्रन्थाः} युक्तयश्च ताभिगुरु, मतिरामक-बुद्ध्यानन्दनं सारैरङ्गैः-आचारादिभिः सङ्गतम् । गतो मदो येन} यस्मिन् (वा) ॥२८॥ विहूसि' इति ग-ध-पाठः। २ 'गुरुयं' इति ग-ध-पाठः। ३ 'भचिरात् मतं' इत्यपि सम्भवति । ४ 'निर्युक्तयः-व्याख्याविशेषाः युक्तयश्च' इति क-ख-घ-पाठः। Page #290 -------------------------------------------------------------------------- ________________ વિષિા] श्रीवीरस्तुतिः ૨૫૭ શબ્દાર્થ સિમ (મ)=સમાન. નિત્તિ (નિવૃત્તિ)= (૧) યુક્તિથી રહિત, (૨) નિયુક્તિ, છાયા (નયન)=નેત્ર. વ્યાખ્યા-વિશેષ. વાર (ત) પતન, પડવું તે. કુત્તિ (7) યુક્તિ. તો (શોમા)=શોભા. ગુરુ (ગુરુ)=મહત્ત્વથી યુક્ત. વિદુષિા (વિભૂષિત) વિભૂષિત, અલંકૃત. કુત્તિગુત્રયુક્તિઓ વડે ગુરૂ. હમ (મળ)=ભ્રમણ, સાધુ. નિgત્તિનુત્તિગુરુ= (૧) નિયુક્તિઓ તેમજ યુક્તિવળ ()=જન, લોક. ઓથી ગુરૂ; (૨) નિર્યુક્તિઓની યુક્તિઓથી ગુરૂવાય (વાવ)-વાદ. (ગાતુ)=જગતસમવાયનોવિહૂતિ (૧) નેત્રના સમાન ગુરુ (ગુર)ગુરૂ, આચાર્ય. પતનની શોભાથી અલંકૃત; (૨) શ્રમણ-જનના ચાર=હે જગદ્ગુરૂ! વાદની શોભાથી વિભૂષિત. મદરા (હિ)=મદિરા, દારૂ. વિલમ (વિમ)(૧) વિષમ, અસમાન; (૨) દુર્ગમ, મય (મચ) પ્રચુરતાવાચક શબ્દ. અઘરો. મદમયં=મદિરાથી પરિપૂર્ણ. સિદ્ધિ (f) દ્રષ્ટિ. મરૂ (મતિ)=બુદ્ધિ. દિવાદ (દિવા) દષ્ટિવાદ, જૈન આગમનું રામા (રામ)=રમાડનાર. મરામપં=મતિને રમાડનાર. ૧૨ મું અંગ. વિષમદિવા (૧) વિષમ દ્રષ્ટિ પાતથી યુક્ત; (૨) ચિત્ત (મજિરાત)=જલદી. માઁ (મત) અભીષ્ટ, સંમત. દુર્ગમ દૃષ્ટિવાદવાળું નોદ (મોદ)=મોહ. જિ (શિ) પણ. દુર (ર)=હરનાર. ટુર (રા)=ઇશ. મોદ મોહને હરનાર. વેચારિક (વૈતાજ)=માર્ગણ, યાચક. સાજ (ારF)=સારંગ, મૃગ. વેજિક (શાઝિ) દશવૈકાલિક, જૈનના રંજ (સક્રત)=સંગત, યુક્ત. આગમ પૈકી એક. તાર (કાર)=ઉત્તમ. (ટ)=પ્રકટ, પ્રસિદ્ધ iા ()=જૈન આગમનો એક ભાગ. સત્તાહિv=(૧) દશ માર્ગણોથી પ્રસિદ્ધ, (૨) સારંગારં=(૧) સારંગોની સંગતિવાળું; (૨) ઉત્તમ દશવૈકાલિક વડે પ્રસિદ્ધ અંગોથી યુક્ત. પકિર (ઝટિવ)-પ્રસિદ્ધ કરેલ. જય (જત)=ગયેલ. સત (નવ)=અનન્ત, અપાર. મક (5)=મૃગ, હરણ. અપાઇ (માળ%) યાચક. મય (+)=મદ, ગર્વ. મા (મા)=માર્ગ. વયમયંક(૧) ગયેલા છે મૃગ જેને વિષે એવું; (૨) (નવ)=નય, યથાર્થ અભિપ્રાય-વિશેષ. ગયો છે ગર્વ જેનો એવું. જાવંતમચં(૧) પ્રકટ કર્યા છે અનંત જદ (W)=કેમ. વાચકોને જેણે એવું; (૨) પ્રસિદ્ધ કર્યા છે અનંત વાતi (રાસ)શાસન, આશા. માર્ગરૂપ નયોને જેણે એવું. | તુ (તવ=તારું. ઋષભ૦ ૩૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીસ્તુતિ પદાર્થ વિ—હૈ જગદ્ગુરૂ ! સમાન નેત્ર-પાતથી વિભૂષિત ઢાવા છતાં વિષમ દૃષ્ટિપાતવાળું [ અથવા (સમતા યુક્ત) શ્રમણ-જનના વાદની શાભાથી મંડિત હોવા છતાં સમતા રહિત દર્શનેાના વાદવાળું ], દશ માર્ગાથી પ્રસિદ્ધ હેવા છતાં અનંત માર્ગાને પ્રસિદ્ધ કરનારૂં [ અથવા દશવૈકાલિકમાં પ્રગટ થયેલું હોવા છતાં અનંત માર્ગરૂપ નયવાદને પ્રકાશિત કરનારૂં], યુક્તિથી રહિત હૈાવા છતાં યુક્તિથી ગુરૂ, મદિરામય ( અર્થાત્ ઉન્મત્ત બનાવનારું) હોવા છતાં માહુના નાશ કરનારૂં તેમજ સારંગાની સંગતિવાળું હોવા છતાં સારંગથી રહિત એવું ( વિરાધમય ) તારૂં શાસન કેમ છે? ૫૮ પરિ—‘હે જગદ્ગુરૂ! શ્રમણ–જનાનાં વચનાથી વિભૂષિત, દુર્ગમ દૃષ્ટિવાદથી યુક્ત, દશવૈકાલિક વડે પ્રસિદ્ધ, અનંત માર્ગરૂપ નાને પ્રકટ કરનારૂં, નિયુક્તિ અને યુક્તિ [ અથવા નિર્યુક્તિની યુક્તિ ]થી ગુરૂ, બુદ્ધિ( શાળી )ને રમાડનારૂં ( અર્થાત્ આનન્દદાયક) [ અથવા સત્વર અભિષ્ટ ], મેહના નાશ કરનારૂં, ( આચારાંગ જેવા ) ઉત્તમ 'અંગાથી યુક્ત તથા ( આવું હેાવા છતાં) નિરભિમાની એવું તારૂં શાસન છે.”—૨૭–૨૮ સ્પષ્ટીકરણ પાઠાન્તર-વિચાર ‘જ્ઞયગુરુ મામય' ને બદલે પંડિતજીની આવૃત્તિમાં નદ ગુરુ મામણં પાઠ છે. વિરોધાત્મક અર્થ કરતી વેળા 'જ્ઞ'નો શો અર્થ કરવો તે પંડિતજીએ સૂચવ્યું નથી, મને પણ તેનો ભાસ થતો નથી. ખાકી પરિહારરૂપ અર્થ કરતાં તો નદ્દ અને ગુરુ પદો ભેગાં ગણી યતિઓ અને ગુરૂઓની બુદ્ધિને રમણ કરાવનારૂં એવો પંડિતજીએ સૂચવેલ અર્થે બંધબેસતો આવે છે. વળી સુક્ષ્મદ્દામવું નો અર્થ ગુરૂઢિરામય જે કરવામાં આવ્યો છે, તે ઠીક લાગતો નથી, કેમકે મવ શબ્દથી ગુરૂનો ભાવ આવી જાય છે એટલે વિશેષણની નિરર્થકતા સ્ફુરે છે, [ શ્રીધનાજી આવી પરિસ્થિતિમાં પાઠાન્તર આદરણીય જણાતું નથી, જોકે એકજ પ્રતિના આધારે અને તે પણ અવસૂરિ જેવી વ્યાખ્યાના પણ અભાવમાં પંડિતજીએ જે પાઠ સૂચવ્યો છે તેમાં તેમનો શો વાંક ? દૃષ્ટિવાદ— શ્રુતજ્ઞાન જ્ઞાનોના પાંચ પ્રકારો પૈકી એક છે. એને આમવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ન, આફ્રાય, પ્રવચન તેમજ જિનવચન પણ કહેવામાં આવે છે. આ શ્રુતજ્ઞાનના અંગમાહ્ય અને ૧ આનાં નામો માટે જીઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ૦ ૨૨). ૨ જુઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૧. સૂ. ૨૦)નું ભાષ્ય (પૃ૦ ૮૮). ૩ આનો અર્થ નિગ્નલિખિત ગાથામાં નજરે પડે છેઃ—— "गणहरकयमंगकयं जं कय थेरेहिं बाहिरं तं तु । निययं वगपचिद्वं अणिययस्य बाहिरं भणियं ॥ " Page #292 -------------------------------------------------------------------------- ________________ વિરતિ] श्रीवीरस्तुतिः ૨૫૯ અંગપ્રવિષ્ટ એવા બે ભેદો છે. તેમાં વળી જેમ પુરૂષના બાર અંગે છે તેમ પરમ પુરૂષરૂપ આ અંગપ્રવિષ્ટના બાર ભેદ પાડવામાં આવ્યા છે. આ પ્રત્યેક વિભાગને “અંગ” કહેવામાં આવે છે. બારમો ( શ્રુતન મસ્તક સમાન) વિભાગ દૃષ્ટિવાદના નામથી ઓળખાય છે. એની વ્યુત્પત્તિ કરતાં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે – "दृष्टीनाम्-अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवाद" અર્થાત્ અજ્ઞાનિક વગેરે દષ્ટિઓની જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તે “ષ્ટિવાદ છે. દષ્ટિપાત તેમજ ભૂતવાદ તરીકે પણ આ ઓળખાય છે. સંપૂર્ણ વિશેષ યુક્ત સર્વ વસ્તુઓનું પ્રતિપાદન આ ભૂતવાદમાં છે. સામાન્ય, વિશેષ ઈત્યાદિ સર્વ ધર્મ યુક્ત જીવાદિના ભેદ-પ્રભેદ ઉપર આ પ્રકાશ પાડે છે. આમાં સમગ્ર વાડ્મયનો સમાવેશ થાય છે, છતાં તે ન સમજી શકે તેવા મંદમતિ માટે શેષ શ્રુતની રચના છે. આ પ્રાયઃ ગમિક કૃતના (૧) પરિકર્મ, (૨) [गणधरकृतमङ्गकृतं यत् कृतं स्थविरैर्बाचं तत् तु । नियतं वाऽङ्गप्रविष्टम नियतश्रुतं बाह्यं भणितम् ॥] અર્થાત ગણધરોએ રચેલું શ્રત તે અંગકૃત-અંગપ્રવિષ્ટ છે, જ્યારે સ્થવિરોએ રચેલું તે અંગબાહ્ય-અનંગપ્રવિષ્ટ છે. અથવા સર્વે ક્ષેત્ર અને સર્વે કાળોમાં જેનો અર્થ અને ક્રમ અમુક જ પ્રકારનો નિયત છેસર્વ તીર્થકરોના તીર્થમાં જે અવશ્ય થનારું છે, તે અંગપ્રવિષ્ટ છે (જેમકે દ્વાદશાંગી) અને સર્વ તીર્થંકરોના તીર્થમાં થાય જ એમ નહિ એવું તંદુલચારાદિ અનિયત કૃત તે અંગબાહ્ય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણધરોએ સાક્ષાત રચેલું દ્વાદશાંગીરૂપ શ્રત તે અંગપ્રવિષ્ટ છે. શ્રીભદ્રબાહુસ્વામી જેવા સ્થવિરોએ ચેલું આવશ્યક–નિર્યુક્તિ આદિ શ્રત અંગબાહ્ય છે. અથવા ત્રણ વાર ગણધરદેવે પૂછવાથી તીર્થંકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિપદને અનુસરીને રચાયેલું શ્રત અંગપ્રવિષ્ટ છે. ગણધરના પ્રશ્ન પૂછયા વિના અથવા બીજાએ પૂછેલા પ્રશ્નના ઉત્તર તરીકે ભગવાને જે ઉત્તર આપ્યા તેને લક્ષીને સ્થવિરોએ રચેલ જંબદ્વીપપ્રાપ્તિ વગેરે શ્રત અંગબાહ્ય છે. વળી ગણધરનાં વચનને અનુલક્ષીને સ્થવિરોએ રચેલ આવશ્યક-નિયુક્તિ વગેરે પણ અંગબાહ્ય છે. પ્રશ્ન પૂછયા સિવાય અર્થ પ્રતિપાદન કરવાથી થયેલું આવશ્યકાદિ શ્રત પણ અંગબાહ્ય છે. જુઓ આવ શ્યક-સૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૪૮ મું પત્ર તેમજ શ્રીવિશેષાવશ્યક (ગા. ૫૫૦) ની શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિનું ૨૯૮ મું પત્ર. વિશેષમાં ઉપાંગો તીર્થંકરની હૈયાતીમાં અથવા તેમની અવિદ્યમાન દશામાં સ્થવિરો રચે છે. જુઓ હીરપ્રશ્નને તૃતીય ઉલ્લાસ (પૃ. ૨૪). १ "पायदुर्ग जंघोरू गायदुगद्धं तु दो य बाहू य। गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिहो ।" [पादयुगं जड़े उरुणी गात्रयुगाढे तु द्वौ च बाहू च । થવા શિર પુરો દ્વારા કૃતવરિદi] અર્થાત શ્રતવિશિષ્ટ દ્વાદશાંગરૂપ પુરુષનાં બે પગ, બે નેત્ર, બે ઊરુ, બે ગાત્રા, બે હાથ, એક ડોક અને એક મસ્તક એમ બાર અંગ છે. ૨ જુઓ વિશેષાવશ્યકની ૫પર મી ગાથા. ૩ આનો અર્થ સમજાવતાં ચૂણિમાં કહ્યું છે કે – "आई मज्झेऽवसाणे वा किंचिविसेसजुत्तं दुगाइसयग्गसो तमेव पढिजमाणं गमियं भन्नई" [भादौ मध्येઘણાને વા વિવિજ્ઞપિયુ. દ્રથતિરાતા તહેવ સ્થમા શમિ માથ] અર્થાત આદિમાં, મધ્યમાં કે Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ પાઇસૂત્ર, (૩) પૂર્વાનુયોગ, (૪) પૂર્વગત (પૂર્વ) અને (૫) ચૂલિકા એમ પાંચ ભેદો છે. શ્રીમલયગિરિસૂરિ કથે છે તેમ આ પાંચ પ્રકારના શ્રતનો પ્રાયઃ વ્યવચ્છેદ થયેલો છે. તેમાં પૂના ઉછેર માટે એટલું તારવી શકાય છે કે છેલ્લા ચૌદપૂર્વધર શ્રીસ્થલભદ્ર મુનીશ્વર છે, છેલ્લા દશપૂર્વધર શ્રીવાસ્વામી છે, લગભગ સાડાનવપૂર્વધર શ્રીઆર્યરક્ષિતસૂરિ છે અને છેલ્લા એકપૂર્વધર શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ છે. ભગવતીસૂત્ર (શ૦ ૨૦, ઉ૦ ૮, સૂટ ૬૭૮)માં અંતમાં બેથી માંડીને તે સેંકડો વાર ફરી ફરીને આવતું પરંતુ પ્રત્યેક વાર કંઇક વિશેષ વિશિષ્ટતાવાળું સૂત્ર તે “ગમિક કહેવાય છે. ગમના અભિધેય અને અભિધાનને આશ્રીને બે ભેદો પડે છે. જેમકે “ને મારતે મજાવવા પ્રમાણ એ દશવૈકાલિકના ચોથા અધ્યયનના આદ્ય સૂત્રના જુદા જુદા અર્થો થાય છે. (આ માટે જુઓ નદીસૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૨૧૨ મું પત્ર). આ અર્થો એકના એક પાઠના જુદા જુદા પદચ્છેદોને આભારી છે, પરંતુ પાઠની સમાનતા હોવાથી તે ગમિક છે. અભિધાનને લઈને જે ગમો થાય છે તેના દ્રષ્ટાંત તરીકે સુઈ ને આકર્ષ, માસ સુધં છે, જે ગુi આયુર્ણ રજુ કરવામાં આવે છે. અર્થભેદે કરીને તે તે પ્રકારના પદેનાં સંયોગોથી અભિધાન–ગમ થાય છે. જેમાં ભાંગા, ગણિત વગેરેની બહુલતા હોય તે પણ ગમિક શ્રત કહેવાય છે એમ વિશેષાવશ્યકની નિમન-લિખિત ગાથા ઉપરથી જણાય છે – "भंगगणियाई गमियं जं सरिसगमंच कारणवसेण । गाहाइ अगमियं खलु कालियसुय दिहिवाए वा ॥ ५४९ ॥ भिङ्गगणितादि गमिकं यत् सदृशगमंच कारणवशेन । गाथादि अगमिकं खलु कालिकश्रुतं दृष्टिवादे पा ॥] ૧ આની માહિતી માટે જુઓ વીરભક્તામર (પૃ. ૧૯-૧ર). તેમજ પૃ. ૨૬-ર૩. ૨ પ્રાય' કહેવાનું કારણ એ છે કે પૂર્વગતના ચૌદ વિભાગે કે જેને પૂર્વના નામથી ઓળખાવાય છે તેને તે સર્વથા ઉચ્છદ ગયો નથી કંઈક નહિ જેવો ભાગ અત્યારે પણ ઉપલબ્ધ છે. આ વાતને હીરપ્રશ્નનો તૃતીય ઉલ્લાસ (પૃ. ૨૮ ) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં નમોડર્રત જેવા અત્યારે મોજુદ પાઠને પૂર્વગત ગણાવેલ છે. ૩ તેર પૂર્વધર, બારપૂર્વધર અને અગ્યારપૂર્વધર અત્રે ઉલ્લેખ કર્યો નથી તેનું કારણ એ છે કે આ અવસર્પિણીમાં એવા કોઈ મહાનુભાવ થયા જ નથી. ક્યાં તો ચૌદ પૂર્વના જાણકાર થયા છે કે ક્યાં તો દશ પૂર્વના વચલા તેર, બાર અને અગ્યારના જાણકાર થયા નથી. આ વાતની પ્રતીતિ કરવી હોય તો જુઓ ઘનિર્યુક્તિની શ્રીદ્રોણાચાર્યકૃત ટીકાના ત્રીજા પત્રગત નિમ્ન-લિખિત ઉલ્લેખ ___"अस्यामवसर्पिण्यां चतुर्दशपूर्व्यन्तरं दशपूर्वधरा एव साताः, म त्रयोदशपूर्वधरा द्वादशपूर्वधरा एकादशપૂર્ણા વા”. ( ૪ પૂર્વધર, ત્રણપૂર્વધર વગેરેને સંભવ આ અવસર્પિણીમાં હતો કે નહિ તે સંબંધમાં સેનપ્રશ્ન (પૃ. ૧૦૪)ને નિગ્ન-લિખિત ઉલ્લેખ પ્રકાશ પાડે છે – ___"यथा चतुर्दशपूर्वधरा दशपूर्वधरा नवपूर्वधरा वा दृश्यन्ते तथा द्विपूर्वधराश्चतुःपूर्वधराः पञ्चपूर्वधरा वा भवन्ति न वेति प्रश्नः, अनोत्तरम्-जीतकल्पसूत्रवृत्यादी भाचारप्रकल्पाअष्टपूर्वान्तस्य श्रुतव्यवहारस्य उक्तत्वात एकब्यादि पूर्वधरा अपि भवन्तीति ज्ञेयम् ।" ' પ આ રહ્યો તે ઉલ્લેખ – "जबूहीवे णं दीवे भारहे वासे हमीसे ओसप्पिणीए देवाणुप्पियाण एर्ग वाससहस्स पुष्वगए भणुसज्जिसतिः" Page #294 -------------------------------------------------------------------------- ________________ વિરતા ] श्रीवीरस्तुतिः કહ્યું છે તેમ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી હજાર વર્ષ પૂર્વેનો ઉચ્છેદ થયો. પૂરેપૂરી એક પણ પૂર્વનું જ્ઞાન આ ભરતક્ષેત્રમાં કોઈને રહ્યું નહિ. શ્રીહરિભદ્રસૂરિના સમયમાં પૂર્વરૂપ સૂર્ય અસ્ત થયેલો હતો, છતાં તેનો થોડો ઘણો પ્રકાશ રહી ગયો હતો.' શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણને હાથે વીર-નિર્વાણ પછી ૮૦ મે વર્ષે શ્રુતનું પુસ્તકારોહણ થયું-જિનપ્રવચન લિપિબદ્ધ થયું તે પણ આજે પૂરેપૂરું ઉપલબ્ધ નથી. તેઓ જેટલું જાણતા હતા એટલું બધું લખાવી શકાયું નથી અને જેટલું લખાયું તેમાંથી પણ આજે બહુ થોડું ઉપલબ્ધ છે. ૧૧ અંગે વગેરેનો પણ મોટો ભાગ સચવાઈ રહ્યો નથી. દિગંબરોની માન્યતા તો એવી છે કે સંપૂર્ણ દ્વાદશાંગીને ઉચ્છેદ ગયો. આ સંબંધમાં શ્વેતાંબરોની એવી દલીલ છે કે જ્યારે તેમના જયધવલ ઈત્યાદિ ગ્રન્થો યાદ રાખી શકાય તો શું દ્વાદશાંગીમાંથી કશું પણ યાદ ન જ રહ્યું? શું અવશિષ્ટ ભાગ સ્વીકારવાથી પોતાના પગમાં કુહાડો મારવો પડે તેમ ધારી તેઓ આવી માન્યતાને પોષી રહ્યા છે? પરિક– પરિકર્મ એટલે યોગ્યતાની પ્રાપ્તિ, તેના હેતુરૂપ શાસ્ત્ર પણ પરિકર્મ કહેવાય. જેમ ગણિતશાસ્ત્રમાં સંકલના વગેરે સોળ પરિકમ જાણવાથી ગણિતના શેષ સૂત્રો સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે તેમ પરિકર્મનો જાણકાર સૂત્ર, પૂર્વગત વગેરેમાં પ્રવેશ કરવાની યોગ્યતા મેળવે છે. આ પરિકર્મ (૧) સિદ્ધશ્રેણિકા, (૨) મનુષ્યશ્રેણિકા, (૩) પૃષ્ઠશ્રેણિકા, (૪) અવગાહનBણિકા, (૫) ઉપસંપશ્રેણિકા, (૬) વિપ્રહાણશ્રેણિકા અને (૭) ચુતાગ્રુતશ્રેણિકા એમ સાત પ્રકારનું છે. વળી પ્રથમના બે પરિકર્મના ચૌદ ચૌદ ભેદો છે, જ્યારે બાકીનાં પાંચેના અગ્યાર અગ્યાર અવાંતર ભેદો છે એટલે આ પ્રમાણે ઉત્તર ભેદો ૮૩ થાય છે. - આ પ્રમાણેની હકીકત સમવાયાંગ (સૂ) ૧૪૭)માં તેમજ નંદીસૂત્ર (સૂ૦ ૫૭)માં પણ છે. છતાં સમવાયની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિ તેમજ નંદીની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિમાં પ્રથમનાં છ પરિકને સ્વસિદ્ધાન્તપ્રકાશક બતાવ્યાં છે, જ્યારે શાલકે પ્રવર્તાવેલા * આજીવિક પાખંડિક સિદ્ધાન્તના મતે સાતમા સહિત આ છે એટલે સાત પરિકમાં છે. આથી જે મૂળ સૂત્રમાં સાત ગણાવ્યા છે તે શું આજીવિકા મત પ્રમાણે સમજવાના છે કે કેમ એમ પ્રશ્ન ઊઠે છે. આ પરિકોની નય-ચિતાના સંબંધમાં એ ઉલ્લેખ મળી આવે છે કે પ્રથમનાં છ સ્વસામાયિક પરિકમનું ચાર વડે ચિંતન કરાતું હતું. ૧ સરખાવો પંચાશકની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકાની નિગ્નલિખિત પંક્તિ __" कतिपयप्रवचनार्थतारतारकविशेषाशुपदिदर्शयिषुः ।" ૨ આનાં માતૃકાપદ વગેરે નામો માટે જુઓ નંદીસૂત્ર (સૂ. ૫૭). ૩ આ બધા પરિકમને સર્વાશે-મૂળથી અને અર્શથી પણ ઉચ્છદ ગયેલો છે. ૪ નૈગમ નયના સાગ્રહિક અને અસહિક યાને સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એમ બે ભેદો છે. તે એનો અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ થાય છે. શબ્દાદિ ત્રણ નયને એક ગણતાં સાતના ચાર નો બને છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૬ર શ્રીવીરસ્તુતિ [છીનપાઈસૂત્ર જીવ, અજીવ અને જીવાજીવ, લોક, અલોક અને લોકાલોક; સત, અસત્ અને સદસત એમ ત્રણ ત્રણ રાશિને ઈચ્છનારા બૈરાશિક (કે જેમને વૃત્તિકારે ગશાલે પ્રવતાવેલા આજી. વિકો તરીકે ઓળખાવ્યા છે તેઓ) સાતે પરિકને દ્રવ્યાર્થિક, પયયાર્થિક અને ઉભયાર્થિક એમ ત્રિવિધ નયથી વિચારે છે. પૂર્વગતનાં સૂત્રોના અને સૂચન કરનારાં સૂત્રો સૂત્રમાં હોવાથી એને “સૂત્ર કહેવામાં આવે છે. સમસ્ત દ્રવ્ય, સમગ્ર પર્યાય, સકલ નો અને સર્વે ભંગ–વિકલ્પ ઉપર આ સૂત્ર પ્રકાશ પાડે છે. એના જુસૂત્ર યાને રજુક વગેરે પર પ્રકારો છે. એ પણ સૂત્રથી તેમજ અર્થથી હાલ તો ઉછેર ગયેલાં છે. કોઈ ગ્રન્થમાંનો કોઈ શ્લોક હોય તેની એવી રીતે વ્યાખ્યા કરવામાં આવે કે જેમાં બીજા શ્લોકોની જરા પણ અપેક્ષા ન રહે. એવી રીતે જાણે સૂત્રો પરસ્પર નિરપેક્ષ હોય તેવી રીતે તેની વ્યાખ્યા કરવી તે છિન્નરછેદ નયનું કામ છે. પરસ્પર સાપેક્ષ ગણીને વ્યાખ્યા કરવી તે અચ્છિન્નર છેદ નયનું કામ છે. સ્વસમયસૂત્રની પરિપાટી પ્રમાણે આ સૂત્રો છિન્નચ્છેદનયિક છે. આજીવિકસૂત્રની પરિપાટી અનુસાર તે અચ્છિન્ન છેદાયિક છે. ઐરાશિકોની પરિપાટી પ્રમાણે એ ત્રિકનયિક છે. સ્વમસય પ્રમાણે એ ચતુનયિક છે. એ રીતે ચાર બાવીસીઓ મળતાં એના ૮૮ પ્રકારો પડે છે. આ ઉપરથી એમ સમજાય છે કે ચાર જુદા જુદા દૃષ્ટિ–કોણથી સૂત્રના વિભાગો પાડતાં તે પ્રત્યેક જાતના વિભાગોની સંખ્યા બાવીસની આવે છે, પરંતુ આ વિભાગે પરસ્પર સમાન નથી, તેથી તો સૂત્રના ૮૮ પ્રકારો ગણવાયા છે. તીર્થ પ્રવર્તાવતી વેળા તીર્થકરો ગણધોને ઉદ્દેશીને સૌથી પ્રથમ પૂર્વગતનાં સૂત્રનો અર્થ કહે છે (તેથી એને “પૂર્વ કહેવામાં આવે છે). આ અર્થને લક્ષ્યમાં રાખીને ગણધરો ગણધરનામ ચરિતાર્થ થાય તે માટે દ્વાદશાંગી રચે છે. તેમાં અક્ષર-રચના આશ્રીને તેઓ આ પૂર્વેની રચના પ્રથમ કરે છે, એથી પણ એ “પૂર્વ કહેવાય છે. સ્થાપના આશ્રીને વિચાર કરીએ તો તેઓ સૌથી પ્રથમ આચારાંગ રચે છે અર્થાત્ દ્વાદશાંગીની રચના કરતાં તેઓ પ્રથમ પૂર્વ રચે છે અને આચારાંગનું નિર્માણ તો પછી થાય છે, છતાં જ્યારે આ બધી રચનાઓને કમસર ગોઠવવાને પ્રસંગ આવે છે ત્યારે આચારાંગને પ્રથમ સ્થાન અપાય છે, જ્યારે આ પૂર્વે કે જે દૃષ્ટિવાદના એક વિભાગરૂપ છે તેને બારમું સ્થાન અપાય છે. પૂર્વગતનાં ચૌદ વિભાગે કે જેને ચૌદ પૂર્વ તરીકે ઓળખાવાય છે તેનાં માપ અને નામો માટે વીરભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ. ૫૯-૬૨)માં ૧ ગ્રન્થ–ગૌરવના ભયથી આનાં નામે અત્ર ન આપતાં સમવાયાંગ (સૂ૦ ૧૪૭) કે નંદીસૂત્ર (સૂ૦ ૫૭) જેવા ભલામણ કરવામાં આવે છે. २ "छिसो-द्विधा कृतः पृथक् कृतः छेदः -पर्यन्तो येन स छिन्नच्छेदः, प्रत्येकं विकल्पितपर्यन्त इत्यर्थः" (શ્રીમલયગિરિસૂરિકૃત નંદીવૃત્તિનું ૨૪૦ મું પાનું). ૩ આ પ્રમાણેની હકીકત શ્રી અભયદેવસૂરિએ સમવાયની ટીકાના ૧૩૦ મા પત્રમાં મતાન્તરથી દર્શાવી છે; બાકી પ્રથમ તો તેઓ એમ કળે છે કે શ્રતની રચના કરતાં ગણધરી આચારાદિના ક્રમે રચના પણ કરે છે અને સ્થાપના પણ કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ વિનિતા ] श्रीवीरस्तुतिः ૨૬૩ વિચાર કરવામાં આવ્યો છે. અહીં દરેક પૂર્વના અનુક્રમે કેટલા વસ્તુઓ છે તેનો નિર્દેશ કરીએ, ઉત્પાદ પૂર્વાદિ ચૌદ પૂર્વના વસ્તુઓની સંખ્યા ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૫ ની છે. અનુચાગ અનુકૂળ અથવા અનુરૂપ યોગ તે ‘અનુયોગ’ કહેવાય. સૂત્રનો પોતાના અભિધેય (વિષય)ની સાથેનો અનુરૂપ સંબંધ તે અનુયોગ’ છે. આ અનુયોગના મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ એમ એ પ્રકારો છે, ધર્મના પ્રણેતા તીર્થંકરો હોવાથી તેઓ ‘મૂળ’ કહેવાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ ભવમાં થઈ હોય ત્યાંથી માંડીને તે તેમના નિર્વાણુ પરત્વેની હકીકત ઉપર પ્રકાશ પાડનારો અનુયોગ તે ‘મૂલપ્રથમાનુયોગ' છે. શેરડીનાં એ પર્વના વચલા ભાગને ગણ્ડિકા ( ગંડેરી ) કહેવામાં આવે છે. ગણ્ડિકાના જેવી ગણ્ડિકા છે. એ એક વિષયના અધિકારરૂપ ગ્રન્થ-પદ્ધતિ છે. એનો અનુયોગ તે ગણ્ડિકાયોગ' કહેવાય છે. કુલકરગણ્ડિકા, તીર્થંકરગણ્ડિકા, ગણધરગણ્ડિકા, ચિત્રાન્તરગણ્ડિકા એમ અનેક ગણ્ડિકાઓ છે. કુલકરગણ્ડિકામાં વિસલવાહન વગેરે કુલકરોનાં પૂર્વ ભવો, જન્મ વગેરેનું સવિસ્તર વર્ણન છે. એ પ્રમાણે તીર્થંકરગણ્ડિકા વગેરે માટે સમજી લેવું. ચિત્ર એટલે અનેક અર્થવાળી, અને અન્તર એટલે શ્રીઋષભદેવ અને શ્રીઅજિતનાથ વચ્ચેનું આંતરૂં. આથી શ્રીઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના મોક્ષગમન કે અનુત્તર વિમાનમાં ઉપપાત વિષે પ્રકાશ પાડનારી ગણ્ડિકા તે ચિત્રાન્તરગણ્ડિકા છે. એનું વિશિષ્ટ સ્વરૂપ નન્દીની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિમાં ૨૪૨ માંથી તે ૨૪૬ મા પત્રમાં નજરે પડે છે. ચૂલિકાએ— ચૂલિકા કહો કે ચૂલા કહો તે એક જ છે અને તેનો અર્થ શિખર થાય છે. દૃષ્ટિવાદરૂપ પર્વતની ચૂલારૂપ આ ચૂલિકાઓ, પરિકર્મ, સૂત્ર, પૂર્વ અને અનુયોગમાં જે અર્થ ન કહ્યો તેના સંગ્રહરૂપ છે. પ્રથમના ચાર પૂર્વાંને ચૂલિકા છે, બાકીનાને નથી. આ લિકાઓને ‘ચૂલિકાવસ્તુ’ પણ કહેવામાં આવે છે. પહેલા પૂર્વની ચૂલિકાની સંખ્યા ચારની છે. એ પ્રમાણે બીજા, ત્રીજા અને ચોથા પરત્વેની ચૂલિકાની સંખ્યા અનુક્રમે ૧૨, ૮ અને ૧૦ છે. આથી ચૂલિકાઓની કુળ સંખ્યા ૩૪ ની છે. ૧ વસ્તુ એટલે એક જાતનું ગ્રન્થનું પ્રકરણ (ગ્રન્થ-વિચ્છેદ-વિશેષ ). ૨ તીર્થંકરગટિકા અને મૂલપ્રથમાનુયોગ જૂદા ગણાવ્યા છે તેથી એમ કલ્પના થાય છે કે મૂલપ્રથમાનુયોગમાં સમસ્ત તીર્થંકરોનાં જીવનોને એક સરખી રીતે લાગૂ પડતી હકીકતોનો નિર્દેશ હોવો જોઇએ, જ્યારે તીર્થંકર-ગણ્ડિકામાં પ્રત્યેક તીર્થંકર આશ્રીને તેનાં જીવનના વિશિષ્ટ પ્રસંગોનો પણ ઉલ્લેખ હોવો જોઇએ. ૩ શ્રીધર્મઘોષસૂરિષ્કૃત ઘૂસમડિયા કે જેનો ઉલ્લેખ સેનપ્રશ્ન ( ઉ. ૪)ના ૧૦૧ મા પત્રમાં છે તેને પ્રસ્તુતમાં કશો સંબંધ નથી. યુગપ્રધાનગંડિકા પાંચમા આરામાંના યુગપ્રધાનોનાં નામ, સ્થળ, દીક્ષા, પર્યાય વગેરે હકીકત રજુ કરે છે. આ ગ્રંથ આજે પણ કોઇ કોઇ સ્થળે ઉપલબ્ધ હોવાનું સંભળાય છે, પરંતુ તે પ્રસ્તુત છે કે નહિ તે ગ્રંથ નજરે જોયા વિના કેમ કહેવાય? Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનરાવ આ પ્રમાણેની દૃષ્ટિવાદના પાંચ વિભાગોની સ્થૂલ રૂપરેખા છે. વિશેષમાં એમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વો છે, વસ્તુ, ચૂલવસ્તુ, 'પ્રાણત, પ્રાણતત્રાભૂત, પ્રાકૃતિકા, પ્રાણતપ્રાકૃતિકા, સહસ્રપદ તેમજ અક્ષરોની સંખ્યા સંખ્યાતની છે, જ્યારે ગમો અને પર્યાયો અનંત છે તેમજ ત્રસ પરિત છે અને સ્થાવર અનંત છે. નિયુક્તિ— ૪ આચારાંગસૂત્રની શ્રીંશીલ કાચાયૅકૃત ટીકાના ત્રીજા પત્રમાં નિયુક્તિ એટલે શું તે સંબંધમાં એ ઉલ્લેખ છે કે “નિશ્ચયૅનાથૅતિપાદ્રિા યુન્તિનિયુક્ત્તિ” અર્થાત્ નિશ્ચયરૂપે અર્થનું પ્રતિપાદન કરનારી યુક્તિ તે ‘નિર્યુક્તિ” છે. દશવૈકાલિકની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિએ એમ કહ્યું છે કે “निर्युक्तानामेव सूत्रार्थानां युक्तिः - परिपाट्या योजनं निर्युक्तयुक्तिरिति वाच्ये युक्त शब्दलोपानिर्युक्तिस्तां विप्रकीर्णार्थयोजनां” અર્થાત્ છૂટા છવાયા અર્થોને જોડી આપવાનું કામ-પરસ્પર સૂત્રોના અર્થોનું અનુસંધાન નિયુક્તિ કરે છે. આની ભાષા પ્રાકૃત છે અને તે પદ્યખદ્ધ છે. કુલ તેર નિર્યુક્તિઓ જે ગણાવાય છે તેનાં નામો નીચે મુજબ છેઃ (૧) આવશ્યક–નિર્યુક્તિ, (ર) દશવૈકાલિક-નિર્યુક્તિ, (૩) ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ, (૪) આચારાંગ–નિયુક્તિ, (૫) સૂત્રકૃતાંગ-નિર્યુક્તિ, (૬) દશાશ્રુતસ્કંધ-નિર્યુક્તિ, (૭) કલ્પ–નિયુક્તિ, (૮) વ્યવહાર–નિર્યુક્તિ, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ-નિર્યુક્તિ, (૧૦) ઋષિભાષિત-નિર્યુક્તિ, (૧૧) ઓઘ-નિર્યુક્તિ, (૧૨) પિણ્ડ–નિર્યુક્તિ, અને (૧૩) સંસક્ત-નિર્યુક્તિ. આ નિયુક્તિઓ પૈકી સાતમી અને દશમી નિર્યુક્તિઓ જોવામાં આવતી નથી. પહેલી, ચોથી, પાંચમી અને નવમી આગમોય સમિતિ તરફથી, ખીજી અને ત્રીજી દે॰ લા॰ પુ॰ સંસ્થા તરફથી અને આઠમી શ્રીમાણેક મુનિએ છપાવી છે. અગ્યારમી અને ખારમી એ વસ્તુતઃ નિયુક્તિ નથી, કેમકે એ કોઇ ગ્રંથની વ્યાખ્યા રૂપ નથી, કિન્તુ સ્વતંત્ર ગ્રન્થરૂપ છે. આ પૈકી ઓઘનિર્યુક્તિ આગમોય સમિતિ તરફથી અને પિડનિયુક્તિ દે. લા. પુ. સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી છે. સંસક્ત-નિયુક્તિ ક્યા એ ખાદ્ય કે પેય પદાર્થોનું મિશ્રણ થતા જીવની ઉત્પત્તિ થાય છે એ વિષય ઉપર પ્રકાશ પાડે છે, પ્રથમની દેશ નિયુક્તિઓના કર્તા શ્રીભદ્રબાહુસ્વામી છે. આ વાતને આવશ્યની નિર્યુ. ક્તિની નિમ્ન—લિખિત ગાથાઓ સાક્ષી પૂરે છેઃ ૧ અત્યારે સંખ્યાત પ્રાભૂતો પૈકી યાનિપ્રામૃત જીર્ણ-શીર્ણે દશામાં ભાડારકર ઑરિયેન્ટ્સ ઇન્સ્ટિ ટપુટ (પુના)માં મળી આવે છે. આ ઉપરાંત સિદ્ધપ્રાકૃત, નિમિત્રપ્રાકૃત, વિદ્યાપ્રાભૃત, સ્વરપ્રાકૃત, કષાયપ્રાકૃત એ નામો તેમજ તેને લગતી થોડી ઘણી હકીકત મળે છે. યોનિપ્રામૃત તેમજ સિદ્ધપ્રાભ્ તાદિ ત્રણ પ્રાભૂતો ઉપર ઇતિહાસન મુનિરાજ શ્રીકલ્યાણવિજયનો આપણાં પ્રાભૂતો' એ લેખ પ્રકાશ પાડે છે. ( જુઓ ‘જૈન યુગ' પૃ૦ ૧, અં. ૩-૪). સ્વરપ્રાકૃતનો નામનિર્દેશ અનુયાગદ્નારની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિના ૬૯ મા પત્રમાં છે. કષાય-પ્રાકૃતનો નિર્દેશ પંચસંગ્રહની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિના પ્રારંભમાં છે.જયપ્રાકૃત એ પ્રશ્નન્યાકરણનું બીજું નામ હોય એમ સૂચવાય છે એટલે અત્ર તેનો પૃથક્ નિર્દેશ કરવામાં આવતો નથી. વિશેષમાં આ પ્રશ્નવ્યાકરણ કંઇ આગમ નથી. એ તો જ્યોતિષનો ગ્રંથ છે એમ કહેવાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૬૫ विरचिता] श्रीवीरस्तुतिः "आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निजुत्ति वुच्छामि तहा दसाणं च ॥ ८४ ॥ कप्पस्स य निजुत्तिं ववहारस्सेव परमणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥ ८५ ॥ एतेसिं निजुत्तिं वुच्छामि अहं जिणोवएसेणं । आहारणहेउकारणपयनिवहमिणं समासेणं ॥ ८६ ॥" નંદીસત્રમાં કહ્યું છે કે ચૌદપૂર્વધારીને રચેલો ગ્રંથ “આગમ' કહેવાય છે. તો એ કથન અનુસાર આ નિર્યુક્તિઓને “આગમ તરીકે ઓળખાવાય. તેમ કરતાં આગમની કુલ સંખ્યા ૨૮૪ ની થાય છે. દશવૈકાલિક કૃતના જે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે ભેદ છે તે પૈકી અંગખાદ્યના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એમ બે અવાંતર ભેદો છે. તેમાં વળી આવશ્યક-વ્યતિરિક્તના કાલિક અને "ઉત્કાલિક એમ બે પ્રકારે છે. ઉત્કાલિકના અનેક પ્રકારો છે. તેમાંના એક પ્રકારનું નામ “દશવૈકાલિક” છે. એના કર્તાનું નામ શ્રીશચંભવસૂરિ છે. તેઓ ચૌદપૂર્વધર હતા. તેમને પોતાના પુત્ર મનકને દીક્ષા આપી ત્યારબાદ તેમણે ઉપયોગ મૂક્યો તો જણાયું કે મનક મુનિનું આયુષ્ય ફક્ત છ માસનું છે. આથી તેમણે વિચાર કર્યો કે કંઈ કારણ હોય તો ચૌદપૂર્વધર પૂર્વમાંથી ઉદ્ધાર કરે છે અને દશપૂર્વધરો તો અવશ્ય ઉદ્ધાર કરે જ. હું ચૌદપૂર્વધર છું, વાતે મારા પુત્રની સદ્ગતિ થાય તે માટે મારે પણ પ્રયાસ કરવો. આમ વિચારી તેમણે પૂર્વોમાંથી ઉદ્ધાર ૧ છાયા आवश्यकस्य दश(वै)कालिकस्य तथा उत्तराध्य(यन)-आचारयोः । सूत्रकृते नियुक्तिं वक्ष्ये तथा दशानां च ॥ कल्पस्य च नियुक्तिं व्यवहारस्यैव परमनिपुणस्य । सूर्यप्रज्ञप्तेर्वक्ष्ये ऋषिभाषितानां (देवेन्द्रस्तवादीनां) च ॥ एतेषां नियुक्तिं वक्ष्येऽहं जिनोपदेशेन । आधारणहेतुकारणपदनिवहामेतां समासेन ॥ ૨ હાલ ઉપલબ્ધ આગમોની આ સંખ્યા છે. એમાં ૪૧ સુત્રો. ૩૦ પયજ્ઞા. ૧ર નિયક્તિઓ અને એક મહાભાષ્ય (વિશેષાવશ્યક)ને સમાવેશ કરાયેલો છે. નંદીસૂત્રમાં જે ૮૪ આગમ ગણાવ્યા છે તે કંઈ આના આ જ નથી. તેમાં ૩૪ સૂત્ર અને ૫૦ પન્નાનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે. જુઓ જૈન ગ્રન્થાવલી, ઓવ-નિયુક્તિ અને પિંડ-નિર્યુક્તિને પ્રચલિત ૪૫ આગમાં ગણી લેવામાં આવે છે. તેમ થતાં | આગમો, ૧૦ અવશિષ્ટ સૂત્રે, ૨૦ પન્નાઓ અને ૯ નિયુક્તિ મળતાં ૮૪ ની સંખ્યા થાય છે.. વિચારસાર (પૃ. ૭૮)માં આગમોની સંખ્યા ૪૫ હોવાનો નિર્દેશ છે. ૩ અવશ્ય કરવા લાયક સામાયિક વગેરે અનુષ્ઠાનેને પ્રતિપાદન કરનારું શ્રત “આવશ્યક કહેવાય છે. ૪-૫ જે દિવસની પહેલી અને પાછલી પૌરૂષી તેમજ રાતની પહેલી અને પાછલી પોરૂષીમાં જ ભણાય તે “કાલિક શ્રત છે. જે કાલ-વેલા સિવાય અન્ય વખતે ભણાય તે “ઉત્કાલિક છે. ૬ એના વૃત્તાન્ત માટે જુઓ પરિશિષ્ટપર્વ (સ. ૫). ૭ ક્યા ક્યા પૂર્વમાંથી શેને શેને ઉદ્ધાર કર્યો તે વાત શ્રીભદ્રબાહુકૃત દશવૈકાલિક-નિયુક્તિની સોળમી, સત્તરમી અને અઢારમી ગાથાઓ ઉપરથી જણાય છે, ઋષભ૦ ૩૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રીવીરસ્તુતિ [ શ્રીધનકરવા માંડ્યો. થોડાક દિવસ બાકી રહ્યો હતો તેવામાં ધ્રુમપુષ્પિકા વગેરે દશ અધ્યયનોથી વિભૂષિત આ સૂત્રને તેઓ ઉદ્ધાર કરી રહ્યા. આથી એને “દશવૈકાલિક કહેવામાં આવે છે.' આના ઉપર જુદા જુદા મુનિવરોએ વ્યાખ્યાઓ રચી છે. જેમકે શ્રીભદ્રબાહસ્વામીની નિર્યુક્તિ, ચિરન મુનીશ્વરકૃત ચૂર્ણિ, શ્રીહરિભદ્રસૂરિકૃત બૃહદવૃત્તિ તથા લઘુવૃત્તિ, શ્રીતિલકાચાર્ય, પશ્રીસુમતિસૂરિ અને શ્રીવિનયહંસની વૃત્તિઓ, શ્રી શાંતિદેવની અવચૂરિ, શ્રીસમયસુંદરકૃત શબ્દાર્થવૃત્તિ, શ્રીમાણિજ્યશેખરકૃત વૃત્તિદીપિકા, તેમજ વિવિધ મુનિવરોએ રચેલા ટમ્બા. વિશેષમાં જેમ મેરૂ પર્વત ૪૦ યોજન જેવડી બે ચૂલિકાથી શોભે છે તેમ આ દશવૈકાલિક રતિવાલા અને વિવિક્તચર્યચલા વડે શોભે છે. આ ગ્રન્થ સાધુઓને આચાર ઉપર પ્રકાશ પાડે છે. શ્રાવકોને આગમો ભણવાનો અધિકાર છે કે નહિ એ વિવાદગ્રસ્ત પ્રશ્નને બાજુ ઉપર રાખીએ તોપણ એટલું તો કહી જ શકાય કે આવશ્યક સૂત્ર (સંપૂર્ણ) તેમજ આ દશવૈકાલિકનાં ચાર અધ્યયનો કંઠસ્થ કરવાનો અને પાંચમા અધ્યયનનો અર્થ ભણવાનો શ્રાવકોને અધિકાર છે. જુઓ સેનપ્રશ્ન (ઉ૦ ૪, પૃ. ૧૦૪). ભક્તપરિજ્ઞા આદિ ચાર પ્રકીર્ણકો પણ ભણી શકાય. જુઓ હરિપ્રશ્નનું નવમું પૃ.” हयपञ्चूहाण नमो तुह निच्चफुरंतनहमणिगणाणं । संतावयाण जणपत्थणिजछायाण पायाणं ॥ २९ ॥ [हतप्रत्यूहेभ्यः नमः तव नित्यस्फुरन्नभोमणि( नित्यस्फुरन्नखमणि)गणेभ्यः। सन्तापकेभ्यः (शान्तापद्भ्यः) जनप्रार्थनीयच्छायेभ्यः पादेभ्यः॥] વળઃ हयेति । हतः पञ्चूहो-देशीयवचनेन दिनकरो यैस्तेषां तव नित्यं स्फुरन्नभोमणीनां-दिनकराणां गणो येषु तेषां सन्तापकानां जनैः प्रार्थनीया छाया येषां {इत्ययोगः) । पक्षे प्रत्यूहः-विघ्नः। नित्यस्फुरन्नखमणीनां गणो येषु । शान्ताः-शमिता आपदो यैः। छा. ચા-શોમાં | ૨૧ / ૧ વિકાલ એટલે અસકલ (સંપૂર્ણ નહિ તે), ખ૭. વિવારે-વારાહે નિવૃત્ત વૈવાઢિ અથવા વિવારે vશ્યતે રૂત્તિ ઘાસ્ટિવ (જુઓ ચૂર્ણિ). વનનિર્મળ ર ત જા૪િ ૪ પૈવા૪િ. ૨-૩ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી વિ. સં. ૧૯૭૪ માં ૪૭ મા ગ્રન્થાક તરીકે પ્રસિદ્ધ થયેલી છે. સાથે સાથે શ્રીહરિભદ્રસૂરિકૃત બૃહવૃત્તિ પણ છપાયેલી છે. ૪-૫ શ્રીહરિભદ્રીય લઘુ વૃત્તિ તેમજ શ્રીસુમતિસૂરિની રચેલી વૃત્તિની એક પ્રતિ પાટણના સંઘવી–પાડાના ભંડારમાં છે. ૬ વિચારસાર (પૃ. ૮)માં આવશ્યક-ચૂર્ણિમાંથી અવતરણરૂપે કહ્યું પણ છે કે "जओ साहू जहन्नेणं अपवपणमायाओ, उक्कोसेणं तु बारस अंगाई सावगस्स वि जहनेणं तं चेव, उक्कोसेणं छज्जीवणिया सुत्तओ अत्थओ वि, पिंडेसणज्झयणं न सुत्तओ, अस्थओ पुण उल्लावेणं सुणइ।" ૭ આ રહ્યો તે (હી. હં. કૃત આવૃત્તિગત) ઉલ્લેખઃ "परम्परया भक्तपरिज्ञा-चतुःशरणा-ऽऽतुरप्रत्याख्यान-संस्तारकप्रकीर्णकानामध्ययने श्राद्धानामधिकारस्वमव. સીત્તે” Page #300 -------------------------------------------------------------------------- ________________ વિરચિતા 1. श्रीवीरस्तुतिः શબ્દાર્થ રથ (ત)=નાશ કરેલ. (નિશાંતનામનri=(૧) સર્વદા સ્કુરાયમાણ vસૂદ (રિન)=સૂર્ય. છે નભમણિ (સૂર્ય)ના સમૂહ જેમને વિષે એવા ઉદ (સૂ)=વિદ્મ. (૨) નિત્ય દીપતા છે નખરૂપ મણિગણ જેમને પશૂ (ભૂપ)=મળસકે. | વિષે એવા; (૩) સર્વદા કુરતા સૂર્યના કણ(રૂપ). રુપશૂદાઇ=(૧) નાશ કર્યો છે. સૂર્યને જેમણે સંતાવા (જનતામ્ય)=(૧) તપનારાં; (૨) ત પાવનારાં. એવા (૨) નાશ કર્યો છે વિન્નોનો જેમણે એવા સંત (સાત)=શમી ગયેલ. (૩) નષ્ટ કર્યું છે-મટાડ્યું છે મળસ જેમણે એવા. લવા (માટુ) આપત્તિ, કષ્ટ. નમો નમઃ) નમસ્કાર. સંતાવાળ=શમી ગઈ છે આપત્તિઓ જેમનાંથી સુદ (તવ)તારા. એવા. નિ (નિચ)=હમેશાં, સદા. (ગન)=માનવ. કુરત ( ) કુરાયમાણ. પથખિન્ના (પ્રાર્થની) પ્રાર્થના કરવા લાયક. ન (નમ)=ગગન. છાયા (છાયા)-(૧) છાયા, છાંયડો; (૨) કાન્તિ, શોભા. ના (નવ)=નખ. સાથળછાયા=(૧) માનવોને પ્રાર્થવા લાયક મલિ (મળ)=મણિ, રત. છે છાયા જેમની એવા; (૨) માનવોને પ્રાર્થનીય જ ()=સમૂહ, છે શોભા જેમની એવા. નr ()=કણ, લવ. પાળ (વાગ્યઃ)=ચરણને, પગેને. પદ્યાર્થ વિક–જેમણે સૂર્યને સંહાર કર્યો છે એવાં (છતાં) સર્વદા રાયમાણ સૂર્યના સમુદાયવાળાં, તેમજ વળી સંતાપક (છતાં) માનને પ્રાર્થના કરવા ગ્ય છાયાવાળાં એવાં તારાં ચરણને નમસ્કાર છે.” પરિ–જેમણે વિશ્વને વિનાશ કયો છે એવાં, વળી નિત્ય દીપતા નખરૂપ મણિ– ગણથી યુક્ત તથા વળી આપત્તિઓને અંત આણનારા તેમજ જેમની શભા મનુષ્યને પ્રાર્થન નીય છે એવાં તારાં ચરણેને પ્રણામ હેજે.-૨૮ સ્પષ્ટીકરણ અન્યપક્ષીય અર્થ— પંડિતજી સૂચવે છે તેમ આ સમગ્ર પદ્યાર્થ સૂર્યનાં કિરણોને ઉદ્દેશીને પણ ઘટાવી શકાય છે. જેમકે, મળસકાને મટાડનાર, કુરાયમાણ નમણિના કણરૂપ તથા તપનારાં તેમજ મનુOોને પ્રાર્થવા યોગ્ય કાંતિવાળાં એવાં સૂર્યનાં કિરણોને વન્દન इअ सयलसिरिनिबंधण ! पालय ! पञ्चल ! तिलोअलोअस्स । भव मज्झ सया मज्झत्थ! गोअरे संथुइगिराणं ॥ ३० ॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ २१८ શ્રીવીરરસુતિ श्रीधनपाल[इति सकलश्रीनिवन्धन ! पालक! प्रत्यल ! त्रिलोकलोकस्य । भव मम सदा मध्यस्थ ! गोचरे संस्तुतिगिराम् ॥] ॥ इति श्रीधनपालकृतिः ॥ __ अवचूर्णिः इएति । इति-एवं संस्तुतिगिरां गोचरे-विषये भव । हे (सकल श्रीनिवन्धन ! हे सदा मध्यस्थ !-रागद्वेषरहित ! अत्र च 'धणपाल' इति वर्णैः कविनाम ॥ ३०॥ इति श्रीधनपालपण्डितकृतस्तुतेरवचूर्णिः ॥ श्रीरस्तु ॥ શબ્દાર્થ इअ (इति) ओम. मज्ा (मम)-भा, सयल (सकल)=स , सर्व. सया (सदा)=, नित्य. सिरि (श्री)=सभी, संपत्ति. मज्झत्थ! (मध्यस्थ! ) मध्यस्थ!,वाता! निबंधण (निबन्धन)=२. गोअरे (गोचरे) गोय२, विषय. सयलसिरिनिबंधण!- स संपत्तिना ॥२९ ! पालय ! (पालक!)= २क्ष! मझ! ( मह्य ! ) डे पूल्य! पच्चल! (प्रत्यल! हे समर्थ! अत्थ (अर्थ)=अर्थ. तिलोअ (त्रिलोक) त्रैलोय. गोअर (गोचर) गोयर, विषय. लोअ (लोक)=ो, कान. अत्थगोअरे--अर्थ-गोय२. तिलोअलोअस्स-पैसोयना सोना. संथुइ (संस्तुति)=सुन्६२ स्तुति. भव (भव)=j डा. गिराणं (गिराम् ) गिरानो, पाणीनो. પદ્યાર્થ હે સર્વ સંપત્તિના કારણ! હે રક્ષક ! હે ગેલેક્યમાંના લોકને વિષે સમર્થ! હે સદા મધ્યસ્થ! તું આ પ્રમાણે મારી સુંદર સ્તુતિ–વાણીને વિષય થા. [ અથવા હે સર્વ સમર્થ! હે સર્વદા પૂજય! તું આ પ્રમાણે મારી રસ્તુતિ–ગિરાના અર્થનો વિષય થી (અર્થાત હું આ प्रमाणे तारी स्तुति २ना। था]."-30 પષ્ટીકરણ नाम-सूयन 2ષભ-પંચાશિકાના અન્તિમ પદ્યમાં ભંગ્યન્તરથી–શબ્દની મનોહર રચના વડે જેમ કવિરાજે પોતાનું ધણુબાલ” (ધનપાલ) એવું નામ સૂચવ્યું છે, તેમ આ શ્રીમહાવીર પ્રભુને વિજ્ઞપ્તિરૂપ વીર-સ્તુતિને અન્ય પદ્યમાં નિવંધનાઢય શબ્દોથી “ધનપાલ એવા સ્પષ્ટ અભિધાનનો નિર્દેશ કર્યો છે. ३५-सिद्धिसाध्वस-ध्य-ह्यां झः' (८-२-२५) सूत्रथी मार्नु मझ मने. पछी पूर्वसूयवे सूत्र मज्झ मने. इति श्रीवर्धमानस्वामिनो विरोधालङ्कारमयी पंडितधनपालविरचितासं०१४४५ वर्षे फालगन धदि प्रतिपदि मंडपेऽलेखि ॥ श्री' इति घ-पाठः, ग-पाठस्तु 'इति वीरस्तोत्रं समाप्तम्' इति । 'इति पंडितधनपालविरचितश्रीसर्वज्ञस्तुतेरवचूरिः ॥ छ ॥ श्रीमंडपाचलेऽलेखि मया ॥ श्री पं० हेमनंदनगणिनाऽलेखि स्वपरभणनाय' इति घ-पाठः । ख-पाठस्त्वेवम्-'श्रीवर्धमानजिनस्तवनावचूर्णिः तपागच्छीयपण्डितश्रीसकलप्रमोदगणि शिष्यतेजप्रमोदमुनिना लिपीकृतं भट्टारकश्रीविनयकीर्तिसूरिणा वाचनाय कृते संवत् १६५३ वर्ष श्रावण वदि बुधे पूर्ण ॥' 3 साध्वसभांना ध्वनो तेमा संयुशन शोमाना ध्य भने झनो ५९१ झ थाय छे. Page #302 -------------------------------------------------------------------------- ________________ कवीश्वरश्रीधनपालप्रणीता ॥ वीरस्तुतिः ॥ ( संस्कृत-प्राकृता ) सरभसनृत्यत्सुरयुवतिकुचतटत्रुटितहारतारकितम् । जायं सिद्धत्थनरिंदमंदिरं जस्स जम्मम्मि ॥ १ ॥ [ जातं सिद्धार्थ नरेन्द्र मन्दिरं यस्य जन्मनि ॥ ] बुद्ध्वाऽवधिना निजजन्ममज्जने हृदयभावमशनिभृतः । लीलाइ चलणकोडीइ चालिओ जेण सुरसेलो ॥ २ ॥ [ लीलया चरणकोट्या चालितो येन सुरशैलः ॥ ] येन च वाल्ये विबुधो विवर्धमानः सविभनं नभसि । हणिऊण मुट्ठिणा वामणीकओ कुलिसकढिणेणं ॥ ३ ॥ [ हत्वा मुष्टिना वामनीकृतः कुलिशकठिनया ॥ ] सुरपतिपुरतो विवृतिं वितन्वता विततवाङ्मयं येन । जयं जयस्स विजोवएससमए महच्छरियं ॥ ४ ॥ [ जनितं जगतो विद्योपदेशसमये महदाश्चर्यम् ] मातापित्रोः प्रेमानुबन्धमधिकं विबुध्य यः स्थितवान् । दिव्वालंकारफुरंत विग्गहो चत्तसंगो वि ॥ ५ ॥ [ दिव्यालङ्कारस्फुरद्विग्रह स्त्यक्तसङ्गोऽपि ॥ ] येन परित्यज्य जरन्तृणमिव राज्यं समं सुहृत्स्वजनैः । बूढो दढनियमभरो लीलाइ गिरिंदरुंदयरो ॥ ६॥ [ व्यूढो दृढनियमभरो लीलया गिरीन्द्र विस्तीर्ण (? रुन्द्र ) तरः ॥ ] सङ्गमकसुरतरुण्यः स्वगात्र सौन्दर्यविजितरतिरूपाः । अभत्थंतीओ दर्द थेवं पि न जेण गणिआओ ॥ ७ ॥ [ अभ्यर्थयन्त्यो दृढं स्तोकमपि न येन गणिताः ॥ ] Page #303 -------------------------------------------------------------------------- ________________ २७० વરસ્તુતિ [श्रीधनपालप्रकुपितसुराधिपविक्षिप्तादीप्तदम्भोलिभेदसम्भ्रान्तः । चमरो चलणुप्पलमूलमागओ रक्खिओ जेण ॥ ८॥ [चमरश्चरणोत्पलमूलमागतो रक्षितो येन ॥] येन घनकर्मपटलं प्रकटतपोवह्निना विनिर्दा । पलयरवितेयपायडमुप्पाडियमक्खयं नाणं ॥ ९॥ [प्रलयरवितेजःप्रकटमुत्पाटितमक्षयं ज्ञानम् ॥] यश्च सुचिरं पृथिव्यां मिथ्यात्वान्धं विबोध्य भव्यजनम् । ठाणं जम्मणजरमरणरोगपरिवज्जियं पत्तो ॥ १०॥ [स्थानं जन्मजरामरणरोगपरिवर्जितं प्राप्तः॥] तं नमत नम्रशतमखमणिमुकुटविटङ्कघृष्टचरणयुगम् । भुवणस्स वि बंधणपालणक्खमं वद्धमाणजिणं ॥ ११ ॥-कुलकम् [भुवनस्यापि बन्धनपालनक्षम वर्धमानजिनम् ॥] શબ્દાર્થ सह-साथे. बुद्ध्वा (धा० बुध् )=ongीने. रभस-(१) मानंह, (२) वेग. अवधिना (मू० अवधि)=अवधि(ज्ञान) 43. नृत्यत् (धा० नृत् )-नायती. निज-पोताना. सुर-व. जन्मन्स म. युवति-स्त्री, अंगना. मज्जन-स्नान. कुचस्तन, पयोधर. निजजन्ममजने-पोताना नभ-स्तानने विषे. तट-तट. हृदय-६६य, अंत:४२. त्रुटित (धा० त्रुट् )-तूटी गयेस, भाव-भाव, माशय, अभिप्राय. हारा२. हृदयभावंयना भावने. अशनि-4. तारकित (मू० तारक)-तामय गनेसु. भृत्-धा२१ ४२ना२. सरभसनृत्यत्सुरयुवतिकुचतटत्रुटितहारकितं अशनिभृतःचन धारण ४२नारानी, छन्द्रनी. આનંદ અથવા વેગ પૂર્વક નૃત્ય કરતી દેવાંગનાના लीलाइ (लीलया)-सीसाथी. સ્તન-તટથી તૂટી ગયેલા હાર વડે તારામય બનેલું. चलण (चरण)=२२९१, ५. जायं (जात)=१युं, मन्युं... कोडी (कोटी)=42 मा. सिद्धत्थ (सिद्धार्थ) सिद्धार्थ. चलणकोडीइ-२२णना भय माग पडे. नरिंद (नरेन्द्र)-नृपति, २०. चालिओ (चालितः)=यायमान थ्यो, सावायो. मंदिर (मन्दिर)=मंदिर, भडेस. जेण (येन)-नाथी. सिद्धत्थनरिंदमंदिरं-सिद्धार्थ नो महेस. सुर-हे. जस्स (यस्य)-ना. सेल(शैल)-पर्वत. जम्मम्मि (जन्मनि)=मने विषे. सुरसेलोवोनो पर्वत, भे३. Page #304 -------------------------------------------------------------------------- ________________ विरचिता] वीरस्तुतिः येन (मू० यद् )=नाथा. दिव्य (दिव्य)=हिन्य, देवता. चम्यने. अलंकार (अलङ्कार)-पसं२, भूषार बाल्ये (मू० बाल्य)=Imम. फुरंत (स्फुरयमाण)=२२ता, दीयता. विबुधः (मू० विबुध)-देव. विग्गह (विग्रह)=देड. विवर्धमानः (मू० विवर्धमान)-पतो तो. दिव्यालंकारफुरंतविग्गहो-हि-य भूषणोथी दीयता विभ्रम-विभ्रम. वाणो. सविभ्रम-विभ्रम पूर्व चत्त (त्यक्त)-त्य हीधेल. नभसि (मू• नभस् ) शमां. संग (सङ्ग)=सं, सोमत. हणिऊण (हत्वा)-शान. चत्तसंगोन्य साधो छ संगो मेवो. मुट्ठिणा (मुष्टिना)=भुट्टीथी. वि (अपि)=५. वामणीकओ (वामनीकृतः)-मामन यो. परित्यज्य (धा. त्यञ् )=त्याग ४शन, छोहीन. कुलिस (कुलिश)=4. जरत्छ , . कढिण (कठिन)=४४. तृण-घास. कुलिसकढिणेणं-वनावी ४४. जरत्तृणं-०f धासने. पतिनाथ, स्वामी. इवम. सुरपति-सुशेनो स्वाभी, छन्द्र. राज्यं (मू० राज्य)=२यने. पुरतसू-सामे. सम-साथे. सुरपतिपुरतःचन्द्रनी सामे. सुहृत्-भित्र, सोमती. विवृति (मू० विवृति)-विस्तारने. स्वजन-स्वान. वितन्वता (मू० वितन्वत् )-विस्तारता. सुहृत्स्वजनैः भित्रो भने स्वनाथी. वितत-विशा. बूढो (व्यूढः)-वन रायो. वाङ्मय-साहित्य. दढ (दृढ)=१८, भगभूत. विततवाङ्मयं-विशाण साहित्यने. नियम (नियम)=नियम. जणियं (जनितं)=थयु. भर (भर)-भार. जयस्स (जगतः)नियाना. दढनियमभरो-दृढ नियमनो भा२. विजा (विद्या)-विद्या. गिरिंद (गिरीन्द्र) गिरिश,त्तम पर्वत. उवएस (उपदेश)-34:श. रुंदयर (विस्तृततर)-विशेष विशण. समअ (समय)=समय, मत. गिरिंदरुंद यरो-गिरिशचना को अधि विशाण. विजोवएससमए विधान। ५शन। समये. सङ्गमक-संगम. मह (महत् )-मोटुं. तरुणी-युवति. अच्छरिय (आश्चर्य)=आश्चर्य, ना. सङ्गमकसुरतरुण्या-संगमनी सुरांगनायो. महच्छरियं-मोटु माश्चर्य. स्व-पोताना. मातापित्रोः (मू० मातापितृ)=भामापनो. गात्र-हे, शरी२. प्रेम-प्रेम, मेह. सौन्दर्य-सुन्६२ता. अनुबन्ध-अनुसंध. विजित (धा० जितेय. प्रेमानुवन्धं प्रेमना अनुमंधने. रति-२ति, प्रधुम्ननी पत्नी. अधिकं (मू० अधिक)=विशेष. रूप-३५. विबुध्य (धा• बुध् )=नएन. स्वगात्रसौन्दर्यविजितरतिरूपाः पोताना शरीरनी यः (मू० यद् ) . સુન્દરતા વડે જીત્યું છે રતિનું રૂપ જેમણે એવી. स्थितवान् (मू० स्थितवत् )=२यो. अब्भत्थंतीओ (अभ्यर्थयन्त्यः)-प्रार्थना ७२ती. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ == (૨૩)=દૃઢ. ચેવ (સ્લો )=થેાડું. ગણિત્રો (તિા:)=ગણના કરાચી. પ્રવિત (ધા॰ પ્ )=અતિશય ગુસ્સે થયેલ. અધિપ=અધિપતિ, સ્વામી. વિક્ષિપ્ત (ધા॰ ક્ષર્ )=વિશેષતઃ ફેંકેલું, સરીસ ( ધા॰ ટીપ્ )=ઝળહળતું. રૂમોહિ=વજ. મે=ભેદવું તે. સમ્રાત (ધા॰ ત્રમ્ )=ગભરાઇ ગયેલ. મિથ્યાત્વાર્થ્ય-મિથ્યાત્વથી આંધળાને. વિશેષ્ય (ધા॰ યુધ્)=ોધ પમાડીને. મચ=ભવ્ય, મોક્ષગામી. RT=લોક. મન્યત્તન=ભવ્ય લોકને. ટાળ (સ્થાન)=સ્થાનને. નમ (નન્મન્ )=જન્મ. પ્રવિતસુરાધિપવિક્ષિતાીસમોહિમેટ્સમ્રા- જ્ઞર (ગરા)=જરા, ઘડપણ. તા=અતિશય ગુસ્સે થયેલા ઇન્દ્રે વિશેષતઃ ફેંકેલા અને ઝળહળતા એવા વજ્રના ભેદથી ગભરાઇ ગયેલ. જ્ઞTM (વર)=તાપ. મળ (નરળ)=મરણ, મોત. ìT (રોગ)=વ્યાધિ, રોગ. અમો (સમર:)=ચમર (ઇન્દ્ર). ૩૫૦ (૩૧)=કમળ. મૂત્યુ (i)=મૂળ. સહજીવજીમૂત્યું=ચરણ-કમલના મૂળમાં. જો (બાવતઃ)=આવેલો. જિલ્લો (રક્ષિતઃ)=રક્ષણ કરાયેલો, બચાવાયેલો, ધન=નિમિડ. મન=કર્મ. પટજી=સમુદાય. ઘનર્મવટરું=ઘન કર્મના સમુદાયને. વીસ્તુતિ ===પ્રગટ. તવ=તપશ્ચર્યા. દ્ભુિ=અગ્નિ. પૃથિયાં (મૂ॰ પૃથિવી)=પૃથ્વી ઉપર, મિથ્યાત્વ=મિથ્યાત્વ. લક્ષ્ય=આંધળો. પ્રટતોર્વાહના=પ્રકટ તપશ્ચર્યાંરૂપ અગ્નિ વડે. વિનિા ( ધા॰ વર્ )=વિશેષે કરીને અત્યંત ખાળીને. | પય (પ્રય)=પ્રલય, કલ્પાંત. રવિ (વિ)=સૂર્ય. તેય (તેનસ્ )=તેજ. પાય૩ ( પ્ર૩ )=પ્રગટ, ખુલ્લું. કરતું. સવ્પાદિય (sસ્વાદિત)=ઉત્પન્ન કરાયું. અલય (ગક્ષય)=અવિનાશી, નાળું (જ્ઞાનં)=જ્ઞાન. T: (મૂ॰ ચર્)=જે. વ્રુત્તિ-લાંબા કાળ પર્યંત, ઘણા સમય સુધી, પરિવાિય (રિવગિત)=મુક્ત, ત્યજાયેલું. ભ્રમળ રણ અને વ્યાધિથી મુક્ત. પત્તો (પ્રાસ)=પામ્યો. × (મૂ॰ સર્)=તેને. નમત ( ધા॰ નમ્ તમે વન્દન કરો. નમ્ર=નમનશીલ. રાતમZ=સો યજ્ઞ કરનાર, ઇન્દ્ર મન=મણિ, રત. મુકુટ=મુગટ. વિટ7=ઉચ્ચભાગ. દૃષ્ટ ( ધા॰ ઘૃપ્ )=ઘસાયેલ. મોગરવત્તિયં=જન્મ, જરા, મ ચર=ચરણ, પગ, ચુયુગલ, જોડકું. [ શ્રીધનરાજ नम्रशतमखमणिमुकुट विटङ्कघृष्टचरणयुगं न નમ્ર ન્દ્રના મણિમય મુગટના ઉચ્ચ ભાગ વડે ઘસાયું છે ચરણયુગલ જેનું એવા. પરુચવિતેયપાયનું=પ્રલયના સૂર્યની પ્રજાને પ્રકટ ચેંધા (વધન)=બંધન. પાછળ (પાન)=રક્ષણ. લમ (ક્ષમ)=સમર્થ. યંધળાહળલમ-મૂંધન અને રક્ષણ માટે સમર્થ. વક્રમાળ (વર્ધમાન)=વર્ધમાન, મહાવીર, નિ (બિન)=તીર્થંકર. વન્દ્વમાળનિબં=વર્ધમાન તીર્થંકરને, મુવળરસ (મુનસ્ય)=ત્રૈલોક્યના, Page #306 -------------------------------------------------------------------------- ________________ વિરચિતા ] वीरस्तुतिः યદ્યાર્થ ૧ * ૩ “ જેના જન્મને વિષે સિદ્ધાર્થ રાજાના મહેલ આનન્દ [અથવા વેગ] પૂર્વક નૃત્ય કરતી દેવાંગનાના સ્તન–તટથી તૂટી પડેલ ( મેાતીના ) હાર વડે તારામય બન્યો, જેણે પેાતાના જન્મ-અભિષેકને વિષે ઇન્દ્રના હ્રદયના ભાવ અવિધ(જ્ઞાન)થી જાણીને, ચરણના અગ્ર ભાગથી મેરૂને લીલાથી ચલાયમાન કર્યા, વળી જેણે બાળપણમાં, આકાશમાં વિભ્રમ પૂર્વક વધતા જતા સુરને વજાના જેવી કઠણ મુષ્ટિ મારીને વામન કર્યો, વિદ્યાના ઉપદેશના સમયે સુરપતિની સામે વિદ્યુતિને વિસ્તાર કરતા જેણે જગત્તે માટું આશ્ચર્યજનક એવું વિસ્તૃત વાડ્મય ઉત્પન્ન કર્યું, માતાપિતાના પ્રેમના અનુબંધ અધિક ાણીને, (સાંસારિક) સંગતિને ત્યજી દીધેલી ઢાવા છતાં દિવ્ય અલંકારાથી દેહને દીપાવતા જે (ગૃહાવાસમાં) રહ્યો, મિત્રો અને સજ્જનાની સાથે રાજ્યને (પણ) જીર્ણ તૃણની જેમ ત્યજી દઇને જેણે ગિરિરાજના જેવા અધિક વિસ્તારવાળા દૃઢ નિયમના ભારને વહન કર્યા, રવશરીરના સૌન્દર્યથી જેણે રતિના રૂપને પરાસ્ત કર્યું છે એવી અને ( પેાતાની) અત્યંત પ્રાર્થના કરતી એવી સંગમક દેવે ( વિક્ર્વેલી) સુરાંગનાની જેણે જરા પણ ગણના ન કરી, વળી અતિશય ક્રોધાતુર થયેલા ઇન્દ્રે વિશેષતઃ ફેંકેલા દ્વીપ્ત વજાથી ભેદાઇ જવાની શ્રાન્તિવાળા અને ( પેાતાના ) ચરણ-કમલના મૂળ સમીપ આવેલા ચમર ( ઇન્દ્ર )નું જેણે રક્ષણ કર્યું,' પ્રકટ તપશ્ચર્યારૂપ અગ્નિ વડે ધન કર્મના ( ધાડા) સમૂહને વિશેષે કરીને બાળી નાંખીને પ્રલય ( સમય )ના સૂર્યના તેજના જેવું વ્યક્ત અક્ષય જ્ઞાન જેણે ઉપાર્જન કર્યું તેમજ (આ) પૃથ્વીને વિષે મિથ્યાત્વથી અંધ (બનેલા) ભવ્ય લાકને ધણા વખત સુધી પ્રતિબાધ પમાડીને જેણે જન્મ, ધડપણ, મરણ અને રાગથી રહિત સ્થાન પ્રાપ્ત કર્યું, તે ત્રૈલેાક્યનું બંધન તેમજ રક્ષણ કરવામાં સમર્થ તેમજ નમ્ર ઇન્દ્રના મણિમય મુગટના ઉચ્ચ ભાગથી ધસાયેલા ચરણ-યુગલવાળા વર્ધમાન તીર્થપતિને (હે ભળ્યે !) તમે વન્દેન કરી.” ૧–૧૧ ૨૭૩ ૧-૬ જુઓ વીર-ભક્તામરના સ્પષ્ટીકરણના અનુક્રમે પૃ૦ ૬૯, ૯-૧૦, ૧૨, ૪૨, ૭૫-૭૬, અને ૧૯. ઋષભ ૩૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ शब्द-सूची २६ १३ १५ अउब्ध [अपूर्व | अवसप्पिणी [अवसर्पिणी] अंस [अंस] अवहीरिअ [अवधीरित] अक्ख [अक्ष] ३२ अवि [अपि] अग्गि [अग्नि] असमंजस [असमञ्जस] अग्गेइ [आग्नेयी] असि [असि] अंक [अङ्क] असेस [अशेष] अच्छि [अक्षि] अहम्म [अधर्म] अच्छिन्न [अच्छिन्न अहिआर[अधिकार] अट्ठावय [अष्टापद] अहिमाण [अभिमान] अण [अनस्] अहिव [अधिप] अणज [अनार्य] अहो [अधस्] अणंत [अनन्त] ३३,४८ आकर्ण आयनिअ अणुराय [अनुराग] २४,३९ आणा [आज्ञा] अणुवेलं [अनुवेलम्] आप् पत्त ८,२२,४२,४५, पावंति ४१ अत्थ [अर्थ] आमेल [आपीड] अद्ध [अर्धा आयव [आतप] अंत [अन्त] | आवया [आपद् , आपगा] अंतो [अन्तर्] ४३,४५ आवरण [आवरण] अंधयार [अन्धकार] आसय [आशय] अन्न [अन्य] ११,२२,३१ आहार [आहार] अन्नव [अर्णव] इ विवरीय अन्नुन्न [अन्योन्य] इअ [इति] अपत्थिअ [अप्रार्थित] इक [एक] ७,३३, ३७ अप्पाण [आत्मन्] इणं [इदम्] अप्पइट्ठाण [अप्रतिष्ठान] इंधण [इन्धन] अभणंत [अभणन्तः] इमाइ [अस्याम् ] अभिसेय [अभिषेक इल्लुअ [उत्पन्न] अयु पलाय इव [इव] ६, ३६; cf. व, व्व अयर [अतर] ईशू पिच्छंता अरअ [अरक] उच्छे अ [उच्छेद] ३५ अल्लीण [आलीन] उजोअ [उद्योत] अवइन्न [अवतीर्ण] | उर्ल्ड [ऊर्ध्वम् ] ३० अवयार [अवतार] उत्ताण [उत्तान] २६ अवसर [अवसर] १७,२३ उअहि [उद्धि] ४१ १ सयाशिमांना शहनी सूची संस्कृत ३५ सहित तैयार ४२१। भा2 Z. D. M.G. (vol. 33, p. 445 ff.)नो उपयोग वामां आव्यो छे. २ मा संघीथा पांड समनवा. असावी. ४० २१ Page #308 -------------------------------------------------------------------------- ________________ 12908 खण Wom १६ उण्ह [उष्ण] उप्पह [उत्पथ] उम्मुह [उन्मुख उल्लिअ [उत्पन्न] उस्सप्पिणी [उत्सर्पिणी] ऊससंत [उच्छसत्] ऊह 'with वि वूढ ओणअ [अवनत] ओह [ओघ] क को ११; किम् कइआ [कदा] कज [कार्य] कजल [कजल] कणग [कनक] कण्ण [कर्ण] कप्प [कल्प] कप्पतरु [कल्पतरु] कप्पदुम [कल्पद्रुम] कप्पपायव [कल्पपादप] कमल [कमल] कम्म [कर्म] कयत्थ [कृतार्थ] कलत्त [कलत्र] कलाव [कलाप] कवाड [कपाट] कसाय [कषाय] कसिण [कृष्ण] कहवि [कथम् अपि] काल [काल] कालचक्क [कालचक्र] कित्तिय [कियत्] MM29 Marawa aav 824nav शब्द-सूची ૨૭૫ | केवलि [केवलिन्] २१,३८ कृ कय ९, १०, १८, ३३, ४६, करंति ३९, कुणइ १७,४०, cf. कज १३ क्रम् निक्खंत क्षि [झिजामि] क्षिण] २०,३९,४० खेअर [खेचर] गण [गण] गंठि [ग्रन्थि] गम् गय ३,२१; आगय १८,४३; उग्गय १६; परि गय ४७; ef. दोगच्च ४६ गयण [गगन] गय [गज] गरुअ [गुरुक] गल् विअलिअ गाम [ग्राम] गामणी [ग्रामणी] गिरि [गिरि] गुण [गुण] २,२२ गुरु [गुरु] गुरुअ [गुरुक] १४ गुह् उपगूढ ग्रह गहिअ १९,३०, परिग्गहि घट्र विहडंति ४ विहडिय घड [घट] घडि [घटी] घण [घन घर [गृह] ५, cf. कुलहर २ २० च ४८ cf. य ८, २०, ४६ चक [चक्र] १७,२८; cf. कालचक्क ७ [च चंद [चन्द्र चंदायव [चन्द्रातप] चलण [चरण] चारय [चारक] चिंता [चिन्ता] चिर [चिर] चूडा [चूडा] चूडामणि [चूडामणि ३४, ५० १०, ४९ घोलंत [प्रेतत्] २,८,२० १४,२८ s कुलगर [कुलकर] कुलवइ [कुलपति कुलहर [कुलगृह] कुसल [कुशल कुसुम कूवय [कूपक] केवल [केवल] ૧ સાથે. or or Page #309 -------------------------------------------------------------------------- ________________ ५ ૨૭૬ शब्द-सूची चेयण सचेयण तइअ [तृतीय चोर चौर] तत्थ [तत्र च्चिअ [एव] १३,२१,२८ तप तविअ ३४; ताविअ २४; ef. संताव ४६ छडा [छटा] तम [तमस्] छद्' समुच्छाइअ तर् अवइन्न ६; cf. अवयार५ छावट्टि [षट्षष्टि] तव [तपस्] १५, २४, ३४ छिद् अच्छिन्न ११; cf. उच्छेअ तह [तथा] छोह [क्षोभ] तहवि [तथापि] ३१, ३९, ४९ ज जं ३५, 'inst. जेण १५, gen. जस्स २५, loc. तहा [तथा] जम्मि ८;plu. "nom.जे २१, fem. जा३६, तावस [तापस inst. जेहिं ९,२२,३१,३४,४१, gen जाण१० ति [त्रि] जइ [यदि] २१,३८ तिक्ख सुतिख जइवि यद्यपि तिण्हा तृष्णा ] जग [जगत्] ३७,४९; ef. जय तिथिअ [तीर्थिक जडा [जटा] तिमिर [तिमिर] जण [जन तिरिअत्तण तिर्यक्त्व जत्थ [यत्र] तिलोअ [त्रिलोक] जन् जायइ ३४; जाअ(य) १०,१४,१८,२६,४८ तु तं ११, १५, १७; तुमं ३, ८, ३१, ३५; instr. जंतु [जन्तु] तए १३,३३; तुमए २०; gen. तुह ४,७,१४, जम्म [जन्मन्] १८,१९,२०,२३,२४,२५,२७-३१, ३५,३९, जय [जगत्] १,६,१२,२६,३७, cf. जग ४१; तुम्ह २२; तुज्झ ४० ते १,३९; loc. तुमंमि जल [जल] १६, ३४, ४८; पइं ५, २६, ३२, ३९, ४२ जलण [ज्वलन] तुरय [तुरग] २७ जलहर [जलधर त्ति [इति] ३५; cf. इअ ५० जस [यशस्] थल स्थल जह [यथा] ११.३१ थिर स्थिर] जाइ [जाति] दसण २, ४, १९ जि "imper. जय दढ जिण [जिन ३, ४, २३, ३२, ३८ दप्प [दर्प २६ जीव [जीव २९, ३०, ३२, ३८, ४२ दा दिति २२; दिन्न ११; cf. फलअ ६ जोअ [द्योत] दिट्टि [दृष्टि] जोह [योध २६ दिणयर [दिनकर २,३ ज्ञा नाण २,१६, समयन्नु ३९ दिसा [दिश्] झत्ति [झटिति] दीप् पलीविअ ५० झाण [ध्यान दीव [दीप] ठाण [स्थान] दुक्ख [दुःख] ३४,४४,४८ त सो 25; inst. तेण ३५; plur. nom. ते ८, दुम [द्रुम] १५; cf. कप्पदुम ६ २१,२२, ३९,४१; fem. ताओ १०; ताउ ३६; दुल्लह दुर्लभ] 'neutr. ताई ३४; instr. तेहिं २० दूर दूर] १ तृतीया. २ ५४ी. 3 सभी. ४ सययन. ५ प्रथमा. १ नारीति. ७ आज्ञार्थ. ८ नान्यताति. م س م ३७ Page #310 -------------------------------------------------------------------------- ________________ * शब्द-सूची २७७ दृश् दाविअ १०, दाविजसु ४९; दिट्ट | निअम [नियम ३,९,१७,२७,३२,४६,४७,४८ निओग [नियोग, निगोद] देव देव] निंदा [निन्दा] देवत्तण [देवत्व निक्खंत [ निष्क्रान्त] देवय (masc.) [देवता] निष्फल [निष्फल]] देस देश] निरंतर [निरन्तर दोगच्च [दौर्गत्य] निरभिमाण [निरभिमान दोस [दोष निराहार [निराहार] निवह [निवह धण [धन] निवाय [निपात धणबाल [धनपाल] निव्वडिय धा० पद् धणु [धनु] निव्वविअ धावा धन्न [धन्य | निस्संद [निःस्यन्दा धम्म [धर्म] नि[अ]सामन्न [निःसामान्य] धम्मसारहि [धर्मसारथि निहि [निधि] धारा [धारा] नी निंत २७; निति ३१,३३ धीर [धीर] नीहार नीहार] धुरा [धुरा नूणं [नूनम्] धुव [ध्रुव] पउर पौर] धृधरिअ [प्रचुर] ध्या with नि निज्झाइअ पओत्थ [प्रोषित] १४,२१,२४,३१,३२,३५,३८,३९,४८ पंकय [पङ्कज] नन्द नंदामि पञ्चल [प्रत्यल]] नम् ओण पडिवक्ख [प्रतिपक्ष नमि नमि] पडिवत्ति [प्रतिपत्ति] नमो [नमस्] पडिहत्थ [परिपूर्ण] नय [नय पढम [प्रथम] नयर [नगर] पत् पडिअ ४२; with निस् निव्वडिय ३७, नरिंद नरेन्द्र] ___ef. निवाय ४४ नलिण [नलिन पत्त [पत्र नवरं नवरं] " [पात्र नवरि नवरं, केवलम्] , [प्राप्त] धा० आप् ८,२२,४२,४५ नश् नट्ट पद् उप्पन्न १६, पडिवन्न ११; पवन १३ ना(णा)डअ [नाटक पय [पद ] cf. अट्ठावय नाण [ज्ञान २,१६ पयत्थ [पदार्थ नाणा [नाना] पया प्रजा नाणावरण [ज्ञानावरण] १३, ३९, ४१ नाह [नाथ] ५,२१,३०,४०,४८ परम परम] ३४ नाहि नाभि | परिग्गहिअ [परिगृहीत ] ४० ૧ નરજાતિ. ४५ न * * * * * * * ३७ ४४ पर Page #311 -------------------------------------------------------------------------- ________________ २७८ .. पि शब्द-सूची परिवेढि [परिवेष्टित] भञ् भग्ग पलाय [पलायित] भंजण [भजन पलीविअ धा० दीप भण् अभणंत पल्लट्ट [परिवर्त ४७ भत्ति [भक्ति] पल्लविल्ल पल्लव 'suffix इल्ल भद्द [भद्र] पल्लिआ [प्रेरिता भमर [नमर पवयण [प्रवचन] २७,३७ भय [भय] ४८,५० पसर प्रसर] २३ भरह [भरत पहरिस [प्रहर्ष ४ भव भव] २८,४२,४३,४५,४७,४८,५० पहु प्रभु भविअ [भव्य पायव भाइ [भागिन् ] पास पिार्श्व भिद् भित्तूण [अपि] १७, २५, ३८, ३९; cf. वि पिअ प्रिय मुहुत्त [मुहूर्त] पिच्छंता पश्यन्तः] मेह [मेघ भी भी ३५, ३७ २८,४८ पुण. [पुनर] पुणो वि [पुनरपि] भुवण [भुवन पुत्त [पुत्र] भू भव ५०; हुंति २१,२८,३२,३४, हुंतु ३६,३८; पुरिस [पुरुष]; cf. सप्पुरिस होइ १४, होही ३५; अणुभूअ ४४ २९ पूआ [पूजा] भ्रम् भमंति २९; भमि ४८ पेरंत पर्यन्त मइअ [मय] पोअ मा instr. मए ५०; gen. मज्झ २२; मह प्रकट पयडेइ ३६; gen. pl. अम्हाणं प्रार्थ पत्थेति ४९; cf. अपत्थिा मइ [मति फल [फल] ३६, ५०; cf. निष्फल १४ मग्ग [मार्ग] फलअ [फलद] मच्छ मत्स्य [फलक मच्छरि [मत्सरिन्] बज्झंत २९; बद्ध ४, ३३ मजण [मजन बंध [बन्ध] ३२ मज्झत्थ [मध्यस्थ] [बन्धु] मण [मनस्] २१,२४,२७,३९ बहुसो [बहुशस्] मणि [मणि]] बाल [बाल बालसायंति [बालिशायन्ते] मणुस्स [मनुष्य बाह [बाष्प] मन् मन्ने बिंदु [बिन्दु मंत [मन्त्र] [बुद्धि] मंद [मन्द मय बोहि [बोधि मयच्छी [मृगाक्षी बोहित्थ [बोहित्था मयण [मदन] [भङ्ग] मरण [मरण] विहत्त मलिण मलिन भ्रंश भट्ट ४३ ३२ बन्धु बंधु ५० बुद्धि बुह भंग १ प्रत्यय. Page #312 -------------------------------------------------------------------------- ________________ १८ ४१ १० ४० शब्द-सूची ર૭૯ मह [मह] | वन्द वंदिअव्व महड्डिअ [महर्द्धिक] वम्मह [मन्मथ] महोअहि [महोदधि] वय [वत] मा [मा] वयण [वचन] २३,३८,४१ मिच्छत्त [मिथ्यात्व वर विर] २ मुख मोक्ष वरिस वर्ष १५,३४ मुच मुक ४२; विमुक्क वल्लि [वल्]ि मुणि [मुनि ववहार [व्यवहार] मुह [मुख] १८,१९,४२;cf.उम्मुह ५:विमुह ३६,४० वस् वसिम ४३, बुत्थं ४३; पओत्थ ६ मुहुत्त [मुहूर्त ४३ वसुमई [वसुमती] मृग मग्गंति वह [व] मेह [मेघ] वहू [वधू मौन] १३ वा with निर् निव्वविध मोह मोह २,३,४,१६,१७,३५ वाइ [वादिन] य च ८,२०,४६; f. च ४८ , वाजिन्] रइ रिति वाया [वाचा] २३ रज [राज्य] ९; cf. राय वास [वर्ष] ४४; cf. वरिस १५,३४ [अरण्य वासर [वासर] रवि रवि वि [अपि] ४,१४, १७,२१,२३,२४,२५,३२,४१, रहिअ रहित] राग राग विअ [इव] २५ राय [राग] १९; ef. अणुराय २४,३९ विअड [विकट] राय [राजन्] १२ विअलिअ [विगलित] विजा [विद्या] रिद्धि ऋद्धि] ४६; cf. समिद्धि ३६ विडंबण [विडम्बना] रुक्ख [रूक्ष, वृक्ष विनमि [विनमि रूव रूप] २१ विंद [वृन्द] रेहा रेखा] विमल [विमल] रोस रोष] लग लग्ग ३१; विलइअ २५; संलग्ग ४० विमाण [विमान विमुह [विमुख ३६,४० विम्हय [विस्मय] लत्तण [शोभनत्व] विलइअ [विलगित ली अल्लीण १४, लीण २४; with वि विलीण विवरीय [विपरीत लीला [लीला] विविह विविध लोअ लोक १,१० ef. तिलोअ १ विस [विष] व [इव] १२,१५,१६,२९,४२; cf इव, पिव, व्व। विसम [विषम १७,२७ वइ [पति] २० विसय [विषय वच्छर [वत्सर बूढ [व्यूढ] वजरिअ [व्याकृत] वेष्ट परिवेढि वण [वन] १,१५,२४,४७ व्रज वच्चंति वुत्थं उषितम्] ४३ 'व्व [इव] ३,१८,२५,२७,३०,३२,४०,४७,cf.व, इव २० SEEEEEEEEEEEEEEEEEEEEEEEE 6060 ३८ २० Page #313 -------------------------------------------------------------------------- ________________ सारहि सारथि] २७ समस ૨૮૦ शब्द-सूची शम् उवसामि शुभ् सोहसि १२; ef. सोहा सारि शारि] शुष् सोसिअ सिंगार शृङ्गार] श्वस् with उद् ऊससंत | सिच् सिंचंत ४७;अहिसित्त८; f. अभिसेय ९ संसार [संसार सिप्प [शिल्प सइ [सदा] सिरि श्री] संकहा [सङ्कथा] सिव [शिव] संखला [शृङ्खला] सिहि [शिखिन् ] सचेयण [सचेतन सीअ [शीत संठाण [संस्थान सीस [शीर्ष सत्त [सत्त्व सीसामेल [शीर्षापीड संताव [सन्ताप संनिह [सन्निभ] सुक्ख [सौख्य सुतिक्ख सुतीक्ष्ण] संनिहिअ सन्निहित] सुन्न [शुन्य सप्पुरिस सत्पुरुष सुर [समम्] ५, १८,४६ [सुर] सुह [सुख समण [समनस्] सूर सूर्य " [श्रमण सृज विसजिअ समय तस्या समयन्नु [समयज्ञ समिद्धि [समृद्धि] सेअंस श्रेयांस] समुच्छाइअ [समुच्छादित] सेल [शैल] समुद्द समुद्र] सेवा [सेवा] १४, १८, ३५, ३६ समुन्नइ समुन्नति] सेसा [शेषा] समोसरण [समवसरण] सोहा शोभा ५० संपइ स्तु [सम्प्रति] स्थर ठविअ संपया [सम्पद्] स्था संपुड ठायंति२७;f.अप्पइट्ठाण,ठाण, संठाण, [सम्पुट सयं [स्वयम्] थल, थिर, मजहत्थ, हित्थ सयल फुरंत २४, फुरिअ ७ [सकल पसुत्त सर स्वप् [सरस्] हरंति ३९; हीरंत ३२; cf. ववहार १० सरण [शरण] सरिस [सदृश [गृह सलिल [सलिल सविम्हयं [सविस्मयम् ] [हरि] ९, २५ सव्व [सर्व हरिस [हर्ष] २१; ef. पहरिस ४ सव्वत्थ [सर्वार्थ] हीण सह सहिअ हास हास २२, २४ साध् साहंति १३; पसाहिब १२ हित्थ हीस्थ] सामिअ [स्वामिक] हु [खल] सारणि [सारणि] ह हीरंत Parmar mmm २५ २० थुअ १७ हरि हा Page #314 -------------------------------------------------------------------------- ________________ inelibrary.org